________________
* સહુ યાદ રાખે.
ભારતનું બંધારણ દેશ ધરતી]નું જ હિત કરનારું બને તે રીતે હેતુપૂર્વક ઘડવામાં આવ્યું છે, એટલું જ નહિ પણ ભારતીય પ્રજાનું નિકંદન નીકળી જાય એવા સાણસાઓ પણ તેમાં ગોઠવાયા હેવાનું મારું અનુમાન છે. - દર વર્ષે હિન્દુસ્તાનમાં ગર્ભપાતથી ૫૦ લાખ બાળકની હત્યા, સંતતિનિયમન, ભૂખમરે, બેકારી, ગરીબી અને મેંઘવારીથી થતી લાખે ની હત્યા એ શું ગેરા લેકેની આપણી ઉપર જાહેર નહિ થયેલી લડાઈ (અનડકલેર વેર) નથી? હવે તે ચોથા વિશ્વયુદ્ધને અટકાવવા કોશિશ કરે. ત્રીજું વિશ્વયુદ્ધ શાન્તિના મહેરા નીચે ગોરાને જવલંત વિજયે અપાવી ચૂકયું છે.
જ કેશુ કહે છે કે છેલ્લા ત્રણ માસથી જ ભારતીય પ્રજા 1 ઉપર કટોકટી લાદવામાં આવી છે? I ! એ તે અંગ્રેજોના સમયથી ચાલુ છે. એમાં ય યુનિ. વર્સિટીના શિક્ષણ દ્વારા જે લખે દેશી-અંગ્રેજોને તે અંગ્રેજોએ પકવ્યા એથી તે એ કટોકટી અત્યંત ઘેરી બની ચૂકી, અને
જ્યારે ૨૮ વર્ષ પહેલાં “વરાજ આવ્યું ત્યારથી એ કટોકટી જ ન રહી; પણ પ્રજાના માથે પનોતી બની ગઈ ! કોણ ઉઠાવશે આ કટોકટીને! અને પતીને! . .
–પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org