________________
૧૩૮ ૬૪ કરોડ પશુઓની જરૂર છે, જ્યારે દેશમાં માત્ર ૨૭ કરે. પશુઓ છે, જે આંકડા ખૂબ શંકાસ્પદ છે. - નવું આજન પંચ ઉપરની વિગતેની નેંધ લે અને પિતાની કાર્યવાહી બદલે એમ ઈચ્છીએ,
બળતણ માટે સૌથી સસ્તુ અને સુલભ છાણ. ગરીબ ગ્રામ્ય પ્રજા પાસે સસ્તા અને સુલભ બળતણનું કઈ સાધન નથી. બળતણ એ અનાજ જેટલી જીવન જરૂરિયાતની ચીજ છે. કારણ કે અનાજ રાંધ્યા વિના કાચું ખાઈ શકાતું નથી. છાણ એ જ એક એવું બળતણ છે જે સહુથી સતું, સુલભ અને જ્યાં જરૂર હોય તે સ્થળે પેદા કરી શકાય. ઘેરે ગાય હોય તે આજે જેટલાં. છાણું બળે તેટલાં બીજે જ દિવસે મેળવી શકાય. કારણ કે ગાય. એવું પ્રામાણિક અને ઉપકારક પ્રાણી છે કે આજે તમે તેને જે કાંઈ. ખવડાવે તે ચોવીસ કલાકમાં જ તમને દૂધ અને છાણમાં રૂપાંતર કરીને પાછું આપે છે. આવા ઉપયોગી ગોવંશની અધેર તલને લીધે છાણની. ખાધ વધતી હતી અને ખેતરમાં ખાતરની ખેંચ પડતી હતી. તે માટે ગૌહત્યાને વિધિ કરવાને બદલે અંગ્રેજી કેળવણી લીધેલા વિદ્વાને આરામ ખુરશીમાં બેઠા બેઠા અભિપ્રાય ઉચ્ચારતા કે જે કઈ છાણ બાળે તેને ફાંસીની સજા કરવી જોઈએ.
લાકડાં બાળીને કેટલું નુકસાન વહોણું ? તે ખરેખર તેઓ છાણને બદલે લાકડાં બાળવાની હિમાયત કરતા હતા. પણ લાકડાં બાળવાથી જંગલે નાશ પામે અને રાષ્ટ્રને જ નુકસાન થાય તે સમજણ તેમને ન હતી. વિચિત્રતા એ છે કે જે આરામખુરશીમાં તેઓ બેસતા હતા, જે કબાટમાં તેઓ પિતાનાં કપડાં મૂકતા હતા; જે ટેબલ ઉપર તેમના કામ-ધંધાની ફાઈલ રાખતા હતા એ તમામ ફર્નિચર લાકડાનું જ હતું તેને જ બાળવા માટે તેઓને કહેવામાં આવે તે જરૂર તેઓ ગુસ્સે થયા હતા. જંગલનાં લાકડાંને. આકાર ઘડાઈ જાય પછી તે આકાર તેમને કીમતી લાગતે; પણ જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org