________________
૧૫૦
અસ્તિત્વ પણ જોખમાઈ ગયાં હોવા છતાં, તેના તરફ નજર કરવાની કે એના વિચાર પણ કરવાની કોઈને ફુરસદ નથી. કાલે શું થશે ? ભાવિ પ્રજાનું શું થશે ? એ વિચાર કરવા પણ કોઈને ગમતા નથી. સહુને એક જ ભૂત વળગ્યું છે; ધન કમાઈ લેવાનું, ગમે તેવાં દુષ્કર્મ કરીને પશુ.
આ ભયંકર ભૂતાવળાને કણ ભગાડશે ? શું કોઇ પ્રતાપ કે શિવાજી જાગે તેવી રાહ જોવી ? ૨! રાહ જોવી એ જરાય સારું નથી. તમારાં બાળકો જ પ્રતાપ કે શિવાજી અને આર્યાવર્તીને આ અઘાર હિં'સા, લૂટ, શેષણ અને ભ્રષ્ટાચારના ભેઢી દાવાનળામાંથી બહાર કાઢે એના ઉપાય ગંભીરપણે વિચારવાના સમય પાકી ગયો છે.
આપણે હજી માજી હાથથી ગુમાવી નથી, હજી આપણે સંપૂર્ણ પરાજય પામ્યા નથી, જ્યાં સુધી આપણામાંથી એક પશુ વ્યક્તિના મનમાં આ ભાવના હશે ત્યાં સુધી આપણે અપરાજિત જ રહીશું.
રહેઠાણાની તગી એ કેંગ્રેસ સરકારની ઉત્પત્તિ છે. કુલ ઈંટાનાં કરખાનાં કૌભાંડ?
ૐ તૈમુર અને નાદિરશાહે ચલાવેલ તલેાના આંક પણ વટાવી જવાશે ?
રહેઠાણાની તંગી ભારતને કોંગ્રેસી–લેટ
રહેઠાણાની તંગીએ આપણી સંસ્કૃતિ ઉપર કાતિલ ઘા માર્યાં છે; અને માનવજીવનને પશુના જીવનમાં ફેરવી નાખ્યું છે. દુઃખદ બીના તે એ છે કે એ તંગી પરદેશી શાસનના વાસે નથી; એ નેહરુ સરકારના કોંગ્રેસી સરકારની ભેટ છે. કોંગ્રેસની પચવષીય ચૈાજનાનેા એ પરિપાક છે. એ યાજનાઓએ ગામડાં ભાંગી નાખ્યાં, ત્યાં જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓની, 'અરે ૩૩ ટકા ગામડાંઓમાં તે પીવાનાં પાણીની પણ તંગી સ; અને ગામડાંઓના માનવમહેરામણુ ગામડાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org