________________
છે જેણે પરદેશીઓનાં ઝંઝાવાતી આક્રમણે ખાળ્યાં છે, તે
ભારતીય પ્રજા કેટલી નિર્માલ્ય થઈ ગઈ છે? 8 પ્રતાપ કે શિવાજીના જન્મને સમય હવે આવી જ જો ”
જોઈએ. છે જ્યાં સુધી એક વ્યક્તિ પણ અંગ્રેજોની કુટિલતાની
જાણકાર રહેશે ત્યાં સુધી આપણે સંપૂર્ણ પરાજય અસંભવિત છે! .
તૂટે છે આભ ઊંચા આપણે આશા મિનારા,
હજારે ભય તણી ભૂતાવળે કરતી હુંકારા. આ પંક્તિમાં સમાયું છે. ભારતની પ્રજાનું બેહાલીનું ચિત્ર. ભારત સ્વાધીન થયું ત્યારે ભારતને સંસ્કારી, સમૃદ્ધ અને મોક્ષમાર્ગી ભાવના તરફ વિશ્વને દેરી જનારું ન જેવાની કેવી ભાવનાએ આપણે ભાવી હતી? બે બે વિશ્વયુદ્ધોથી ત્રાસેલી, શેષણથી ચુસાયેલી, અશાંતિથી દાઝેલી દુનિયા શાંતિના રાહ માટે સ્વાધીન ભારત તરફ આશા રાખતી હતી.
પણ અફસ! આપણા સહુની આભ-ઊંચી આશાઓના મિનારા આજે કડડડભૂસ કરતા તૂટી પડ્યા છે.
ચારે બાજુ હિંસા, ભ્રષ્ટાચાર, દંભ અને શેષણની ભૂતાવળનાં નગ્ન તાંડવ ખેલાઈ રહ્યાં છે.
તોય ભારત એ ભારત પણ સેક સેકે આપણે ભયને કાર્યો છે, પડકાર્યો છે. સિકંદરના ઝંઝાવાતી સૈન્યને અડગ વીરતાથી આપણે ક્યાં હતાં. મધ્ય એશિયામાંથી ધસી આવતાં, ગામે બાળતાં અને તલવાર વીંઝતાં લૂંટારુ સૈન્યને નારીઓએ જૌહર કરીને અને મરદોએ કેસરિયાં કરીને ખાળ્યાં હતાં.
પણ સબૂર, અંગ્રેજોએ જન્માવેલા આ માયાવી કાળદૂતોએ તે એવી માયા ફેલાવી છે કે, આપણાં ધર્મ, સંસ્કૃતિ, સ્વાર્થ અને ખુદ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org