________________
૧૭ હા, પ્રધાનમંડળે જ બદલાય છે, પણ ઢાંચે કદી બદલાતું નથી! જે ગેરાએ મજબૂત રીતે ગોઠવીને ગયા છે!
કયારે પાકશે, સાચે પ્રજાભક્ત; કે પ્રજા, સંસ્કૃતિ અને ધર્મને સર્વનાશ બોલાવવા ગોઠવાયેલા ઢાંચાને (સ્ટીલ કેમને) ઉખેડીને દરિયામાં ફેકી દેશે?
જ પશુરક્ષા વિના વૃક્ષ કપાતાં અટકશે જ નહિ! ક કરોડે જંગી યોજના બનાવવામાં જ સરકારને સંતોષ
બંધાયા બંધ! તેથી સુકાયા નદી–નાળાં અને ઊંડે ઊતરી ગયાં પાણી! હવે વૃક્ષો ય શે ઊગશે? અને અનાજ, પણ શે ઊગશે?
ગુજરાત સરકારે વનમહોત્સવ નિમિત્તે ૬ ઝાડ વૃક્ષો વાવવાને નિર્ણય જાહેર કરી દીધું છે! (કેવી ભારે બહાદુરી બતાવી દીધી!) - આ પૂર્વે ૧૯૭૩માં ત્રણ અને પછી એક કુલ ચાર ક્રોડ વૃક્ષો વાવવાની જાહેરાત થઈ હતી! જે તે વવાયાં હોત () અને બધાં ઊગીને મોટાં થયાં હોત તે ગુજરાતની સંપત્તિમાં ચાર અબજ રૂપિયાને અને વાર્ષિક આવકમાં ચાળીસ ઝેડ રૂપિયાને વધારે થયે હેત. ': ' પણ સબૂર! આ રાજનીતિd)ને નવાં વૃક્ષો ઉગાડવામાં જ રસ છે! જૂનાંનું શું થયું તે જાણવાને જરાય રસ નથી!
કદાચ આવી જનાઓ નીચે મામા મામીના બંગલા બની જતા હેય તે ય નવાઈ નહિ! . આજની સરકાર યાદ રાખે કે જ્યાં સુધી પશુરક્ષા કરીને પ્રજાને છાણનું બળતણ પૂરું પાડવામાં નહિ આવે ત્યાં સુધી ગરીબ પ્રજા લખે વૃક્ષોને કાપ્યા વિના રહેનાર નથી.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org