________________
૧૭
લા લીલાં ઝાડ કાપતાં નહિ. કારણ કે હિન્દુ ધમ લીલાં ઝાડ કાપવામાં પાપ માને છે.)
પણ લોકોની મુશ્કેલીઓ માટે પોતે ચિતિત છે, એમ દેશના પ્રશ્નો માટે તથા બળતણુ અને છાણુના પ્રશ્નો માટે વિદેશી નિષ્ણાતે અને તેમના ચમચા જેવા દેશી નિષ્ણાતેની એક પછી એક કમિટી નીમીને દેશના લાખો રૂપિયા બરબાદ કર્યો અને આ નિષ્ણાતોએ શું કર્યું તે જાણે છે? સાંભળેા.
દેશી નિષ્ણાતાનું અણઘડપણુ દેશમાં કેટલું છાણુ પેઢા થાય છે? કેટલા ટકા ખાતરમાં વપરાય છે ? કેટલા ટકા બળતણમાં વપરાય છે? કેટલા ટકા નિરથ ક જાય છે? બળતણમાં વપરાય છે તે કેટલાં લાકડાં બરાબર છે કે કેટલા કાલસા ભરેખર છે? વગેરે બિનજરૂરી બાબત ઉપર ચૂંથણાં કર્યાં. અને લાખો રૂપિયા નિરથ ક ખરબાદ કર્યો!
પણ એક પશુ નિષ્ણાતે એવા 'દાજ ન કાઢયો કે દેશને ખાતર માટે કેટલા છાણુની જરૂર છે, બળતણ માટે કેટલી જરૂર છે, કેટલુ ઉપલબ્ધ છે અને જે ઘટ આવે છે તે વરસે વરસ વધતી જાય છે, તે પૂરી કરવા માટે શું કરવું જોઈએ ?
પણ હવે શું? તે વખતે તે પરદેશી રાજ્ય હતુ. પશુ ત્યાર પછીના એક પણ માયાજન પંચે ખાતર અને બળતણ માટે સૌથી વધુ ચેગ્ય, સૌથી વધુ સુલભ અને સૌથી વધુ સસ્તા છાણુના પુરવઠા માટે કશી વિચારણા કરી નથી. એથી ઊલટુ' ટિલાઇઝર અને કૈરાસીનની આયાત પાછળ આઅને રૂપિયા ખર્ચ્યા છે!
પણ જ્યારે સમય બદલાશે અને વિરાટ જાગશે ત્યારે આયેાજન "પંચના સભ્યાને, સરકારી નિષ્ણાતને અને માછ પ્રધાનને પણ લેકઅદાલત પાસે એના જવાબ આપવા જ પડશે.
આજે આપણને બળતણુ, ખાતર અને રહેઠાણા ખાંધવા માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org