________________
૧૪૦ - ગાંધીમાર્ગે ચાલવાની પ્રતિજ્ઞા લેનારાઓને એટલું જ્ઞાન હશે ખરું કે એ માર્ગે ચાલવાનું સહુથી પ્રથમ પગલું જલાશ, જગલે અને
શુરાણનું જ છે. તે પગલાં લીધા સિવાય ગાંધીમાર્ગે ચાલવાની વાત કરવી એ નર્યો દંભ છે.
ના બળદગાડું જ ભારત માટે આશીર્વાદરૂપ શાસો માઈલ સુધી માલની હેરફેર બળદગાડા દ્વારા થાય છે? ના તેલ-પેલ મેળવવામાં ફોડે પશુઓની કલેઆમ.
. ભારતમાં (૧) દર વર્ષે એક અબજ ટનથી વધુ માલની પેદાશ થાય છે. (૨) કોડ ટન માલની આયાત થાય છે.
તેમાં રેલવેથી ૨૦ ક્રોડ ટન માલની હેરફેર, મટર લારીઓથી ૧૨ કોડ ટન માલની હેરફેર, બળદગાડાંથી બાકીના બધા માલની હેરફેર
રેલવે થાપણુઃ ૩ હજાર ક્રોડ રૂપિયાથી વધુ રેલવે નૂરથી વાર્ષિક આવક ૫૪૯ કોડ રૂપિયાથી વધુ
(ઇન્ડિયા ૧૯૭૦) બળદગાડાંની થાપણ: ૩ હજાર ક્રોડ રૂપિયાથી વધુ, બળદગાડાંથી વાર્ષિક આવક ૩૨૦૦ ક્રોડ રૂપિયાથી વધુ + 3 =
મોટર લેરી (૧) સહુથી ઓછા માલની હેરફેર કરે છે. (૨) રસ્તાએ તેડી નાખે છે. (૩) તેના રીપેરિંગને ક્રોડ રૂપિયાનો ખર્ચ પ્રજાના માથે કર નાંખીને મેળવવું પડે છે. (૪) તેનું ડિઝલ વગેરે પરદેશથી આયાત કરવા માટે હુંડિયામણ મેળવવા જીવતાં અને મરેલાં લખે પશુઓ, તેમનું માંસ, લાખ મણ શાકભાજી, ખાદ્યતેલે, ફળની નિકાસ કરવાની ફરજ પડે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org