________________
૧ર યુરોપમાં સ્વીટ્ઝરલેન્ડ જેવા નાના દેશની જેમ રશિયા જેવા મહાકાય દેશમાં પણ મુખ્ય વાહન વહેવાર ઘેડ વડે ચાલે છે. રશિયાના હજાર હજાર એકરના વિશાળ ખેતરોને છેડે પણ સેંકડો-હજારે ઘેડ ઉછેરીને તૈયાર રાખવામાં આવે છે. કારણ કે ખેતરોમાં થતું અનાજ લેવા મેટર ટ્રકે જઈ શકે નહિ. દરેક ગામે રેલવે પહોંચી શકે નહિ, પશ્ચિમના દેશમાં બળદનું કઈ સ્થાન નથી. કારણ કે તેમને ખૂધ ન હેવાથી ગાડામાં જેડી શકાતા નથી. ઉપરાંત એ કે ગોમાંસના ભારે શેખીન હોવાથી વાછડે જન્મે એટલે મારીને ખાઈ જ જાય છે. પણ ખેતી અને વાહન-વહેવાર માટે જોતા એ જ તેમને આધારસ્તંભ છે.
આપણાં પશુધનની વિરુદ્ધ આપણામાં એવી તે ગ્રંથિઓ પેદા કરવામાં આવી છે કે તેને વિચાર કરતાં પણ લેકે નાનમ અનુભવે - છે. બળદગાડું આપણું રાષ્ટ્રના વાહન વહેવારની જીવાદોરી છે, એ માનવું પણ મોટા ભાગના લોકોને મુશ્કેલ લાગશે. પણ આંકડાઓથી સાબિત થતી હકીકતેને ઈન્કાર કરવાથી કોઈ લાભ નથી. આપણને કુદરતે વિશ્વના શ્રેષ્ઠ પશુધનની જે બક્ષિસ આપી છે તેને વહેવાર માટે શ્રેષ્ઠ ઉપયોગ કેમ કરે તે વિચારવાનું પણ કોઈને સૂઝતું નથી.
આપણા ઝડપથી વધતા જતા ઉત્પાદનની હેરફેરને રેલવે પહોંચી - શકતી નથી. એટલે દર વર્ષે કોડ રૂપિયાને માલ હેરફેરનાં સાધના
અભાવે બગડી જાય છે, અથવા જ્યાં તેની તાતી જરૂર હોય ત્યાં પહોંચી શકતું નથી.
સે માઈલ સુધી બળદગાડાને જ વહેવાર જરૂરી આ મુશકેલીને સરળ ઉપાય એ છે કે દરેક સે માઈલના ઝેન, બનાવીને તેની વચ્ચે ગાડાંઓને જ વહેવાર વિકસાવ જોઈએ, એમ થાય તે વેગનેની અછત ટાળી શકાય, વેગને માટેના કાળા બજારને અંકુશમાં રાખી શકાય. એ માઈલ સુધી જે ગુડઝ ટ્રેનને થોભવાનું જ ન હોય તે મુંબઈથી કાશમીર કે આસામ સુધી માલ પહોંચાડતા બે-ત્રણ મહિના લાગે છે, તેને બદલે ૧૦-૧૫ દિવસ લાગે. આમ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org