________________
૧૩૯
લાકડાંમાંથી તેમના માટેનુ ક્રુનિ ચર બનતુ ન હોય તે લાકડાં માળી નાખવામાં તેમને વાંધા ન હતા!
છે. કારણ
બળતણ વિના તેા રો ચાલે આજે હવે પશુધન નાશ પામી ચૂક્યુ છે. જગલા પણુ સાફ્ થઈ ગયાં છે ત્યારે લાકોને મળતણુ માટે વાર્ષિક ૩૦૦ થી ૪૦૦ રૂપિયા ખર્ચવા પડે છે. આ ખર્ચ ગમે તેટલે ભારે હોય તે પણ અનિવાય કે તે. વિના અનાજ રાંધી શકાય તેમ નથી. અને જીવન ટકાવી રાખવું હોય તે ગમે તે લેણે અનાજ રાંધવું જોઈએ. જો કે આ ખર્ચના ખાજો લાકોની કમ્મર ભાંગી નાખે છે, એટલુ જ નહિ, વિશ્વમાં શ્રેષ્ઠ ગણાતી આપણી પાકશાસ્રની કળાને પશુ ચીમળાવી નાંખે છે. કારણ કે ખળતણુ પણ હવે રેશનિંગના ધેારણે વાપરવું પડે છે. એટલે હુજારા કુટુ એને અનાજ · શકું કાચુ-પાકુ રાંધીને ચલાવી લેવું પડે છે.
છતાં પ્રજાના દરેક સ્તરને અસર કરતાં આ વિષય તરફ કોઈ. પણ આજન પચે નજર સુધ્ધાં કરી નથી, તેમણે માત્ર મૂડીવિકાસ, મૂડીરોકાણ, ઉદ્યોગાની મૂડી, ઉદ્યોગો અને ઉદ્યોગપતિઓનાં હિતાની જ તેમણે યાજના કરી છે. રાષ્ટ્રની પ્રજાના તમામ સ્તરના હિતને આવરી લે તેવી એક પણ યાજના ઘડાઈ નથી.
પશુનાશથી આર ભાતુ' વિષચક્ર
પશુનાશથી જ'ગલાના નાશ; જ'ગલાના નાશથી જલાશયાના નાશ; જલ્લાથયાના નાથથી વનસ્પતિઓના નાશ; વનસ્પતિઓના નાશથી દવાએની મોંઘારત, પશુનાશથી શુદ્ધ ઘીના પુરવઠાના નાશ; ઘી-દૂધના અભાવે અપેાષણનાં દરઢાના વધારા; જલાશયાના નાથથી પાણીના... અભાવે કરાડા મનુષ્યને ચામડીનાં દરઢા, વિવિધ પ્રકારનાં દરદેથી વધુ ને વધુ દવાઓની માંગ અને તેને કારણે મેઘારત. આમ, આ વિષચક્ર સુદર્શન ચક્રની જેમ પ્રજાજીવનના દરેક સ્તરને આવરી લેતું. મેટુ' ને માટું થતું જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org