________________
૧૩૧
. સ. ૧૯મા સૈકે
કતલખાનાની શરૂઆત.
રોજનું ૨૦ થી ૨૫ શેર દૂધ આપતી ગાય. રોજ ૪૦ થી ૬૦ માઈલ કાપી શક્તા બળદ.. વીસમી સદી ઈ. સ. ૧૯૨૦
ગાય રોજનું ૧૦ થી ૧૫ શેર દૂધ આપતી. બળદ જ ૨૦ માઈલ કોપી શકતે. ઈ. સ. ૧૯૫૦
ગાય રેજનું ૫ થી ૧૦ શેર દૂધ મુશ્કેલીથી આપતી. બળદ * રોજ ૧૫ થી ૨૦ માઈલ મજલ મુશ્કેલીથી કાપે. ઈ. સ. ૧૯૭૭
જનું ૨ થી ૫ શેર દૂધ આપનારી ગાય શેધવી પડે છે, અળદ મુશ્કેલીથી ૧૦ થી ૧૫ માઈલ મજલ કાપી શકે છે. '
વિશ્વમાં સહુથી નકામું અને તદ્દન અનાર્થિક પશુધન ભારતનું છે.” : (ગેહત્યાના હિમાયતી કહેવાતા પશુનિષ્ણાતને જગત સમક્ષ પિકાર) .
ધરતીકંપ, પૂર, વાવાઝોડાં, કોલેરા અને પ્લેગ જેવી હેનારથી જે ખુવારી થાય છે તે તરત નરી આંખે જોઈ શકાય તેવી, અને ટૂંકી મુદતની હોય છે. પશુધનની બરબાદીથી જે ખુવારી થઈ છે તે નરી આંખે ન જઈ શકાય તેવી, તેની અસરની પણ તાત્કાલિક ખબર ન પડે તેવી, છતાં મહાવિનાશક હોય છે. વળી તેની યાતનાઓમાંથી અનેક વર્ષો સુધીના પ્રયત્ન પછી જ છુટકારો મેળવી શકાય તેવી હોય છે. એ બરબાદી એવી રીતે ધીમે ધીમે થતી જાય છે કે નવી પેઢીને તેની ખબર પણ પડતી નથી. આગલી પેઢી અને નવી પેઢી વચ્ચે શારીરિક અને સામાજિક સ્થિતિમાં શું ફેર પડયો તેની જાણકારી ન હોવાથી નવી પઢી થઈ રહેલી બરબાદી વિષે બેદરકાર રહે છે અને એ બરબાદી પિઠીર દિપેઢી આગળ ને આગળ વધતી રહે છે. દા. ત., પહેલા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org