________________
૧૩૦
જ જાય છે. પશુ રાષ્ટ્રને શું નુકસાન થાય છે તે જાણવાની કાને પડી છે?
કપાસિયા પીલવાથી પ્રજાને થતું રાક્ષસી નુકસાન પ્રજાને કપાસિયા પીલવાના પરિણામે નીચે મુજબનું રાક્ષસી નુકસાન સહન કર્યું પડે છે :
૬,પર,૦૦૦ ટન કપાસિયા ગાયાને ખવડાવવામાં આવે તે ૭,૮૩૧ કરોડ લિટર દૂધ મળે. જેની એછામાં ઓછી કિંમત ૭,૮૩૧ કરોડ રૂપિયા થાય. શુદ્ધ ઘીનું ઉત્પાદન ચાર લાખ ત્રીસ હજાર ટન થાય, જેની કિંમત આજના બજારભાવે ૧૦૭૬ કરોડ રૂપિયા થાય. અને એ ગાયાના છાણુસૂતર રૂપી ખાતરની કિંમત થાય; છ અબજ રૂપિયા.
આમ ૩૧ કરોડ રૂપિયાની હૂડિયામણની લાલસામાં રાષ્ટ્રને અખો રૂપિયાનું નુકસાન સહન કરવું પડે છે. ઉપરાંત પરદેશમાંથી અો રૂપિયાના દૂધના પાઉડર અને બટર એઇલ મ’ગાવવાં પડે છે.
કપાસિયા પીલવાથી પશુઓ અને માનવીએ બન્નેનું હિત જળવાયું તે ખરું, પણ તે ભારતવાસીઓનું નહિ; પણ પરદેશીએનું.
કૉંગ્રેસે ગરીખી હટાવવાનું વચન આપ્યું હતું પણ કોની ગરીમી તેના ઘટસ્ફોટ કયાં કર્યાં હતા ? જરૂર પરદેશીઓની અને પરદેશપરસ્ત ભારતના ઉદ્યોગપતિઓની ગરીખી તે હટી જ ને?
તુ જુઆ ભારતના શ્રેષ્ઠ પશુધનની ખરખાદી દ્વારા કેવી રીતે ભારતની પ્રજાને બરબાદ કરી નાખવામાં આવી છે? ઈ. સ. ૧૬મા સૈકા
“ સમગ્ર વિશ્વમાં ભારતનું પશુધન શ્રેષ્ઠ છે. ભારતમાં ગુજરાતનું પશુધન શ્રેષ્ઠ છે. ગુજરાતની ગાય રોજનું ૬૪ શેર દૂધ આપે છે. અળદ રોજ ૬૦ થી ૧૨૦ માઇલની મજલ કાપી શકે છે. દાઢવામાં ઘડાથી આગળ નીકળી જાય છે. ઊંટ જેવા ઊચા છે.
( અબુલ ફજલ – આઈને અકબરી )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org