________________
૧૩૪
અને શુદ્ધ ઘી, દૂધના પુરવઠાની કંઠી રક્તલે તે પ્રજાના શ્રીમંત, ગરીબ, ઉદ્યોગપતિ, મજૂર, વેપારી અને ખેડૂત એ તમામ વર્ગોમાં તેમ જ મોટામાં મેટાં શહેરથી માંડીને નાનામાં નાના ગામડા સુધી દરેક સ્થળે વિનાશ વેર્યો છે. ઓછું ઉત્પાદન, શક્તિની ક્ષીણતા, વધતી બીમારીઓ, કીમતી મૂડી અને ખાનપાનની ચીની ઘટતી જતી ગુણવત્તા, આ બધી આફતે દૂધના અને ઘીના પુરવઠાની ઠંડી કતલને આભારી નથી તે બીજું શું છે?
આ વિનાશ વધતું જાય છે છતાં નજરે ન ચડે એ વિનાશ છે.
કેણ અટકાવશે આ મહાવિનાશને? શું ગૌરવવંતી મહાન આર્ય પ્રજા આ રીતે જ નાશ પામી જશે? તે આ મહાવિનાશમાંથી બચવું હેય તે ગોરક્ષા, વનરક્ષા, ભૂરક્ષા અને જલરક્ષા રૂપી સુદર્શન ચક્રથી રક્ષા ખેલી ભારતીય અર્થવ્યવસ્થાનું શરણું લીધે જ છૂટકે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org