________________
એન્જિનિયરિંગ કંપનીઓને થશે. તેમાં એટલા મોટા પ્રમાણમાં સ્ટીલઃઅને સિમેન્ટના ભાવ અને અછત વધતાં જ રહેશે. એટલે વર્ષો સુધી હજી શહેરની મકાન-સમસ્યાને અંત નહિ આવે.
આ પેજનાથી હજારે બેકાર અને બેઘર થશે. સહુથી મોટું નુક્સાન એ થશે કે નવી નહેરના માર્ગમાં વચ્ચે આવતાં જંગલેનાં બચી ગયેલાં અવશેષ રૂપી વૃક્ષો પણ કાપી નાખવા પડશે. સેંકડો ગામડાંઓ, હજારે લેકે બેવાર અને બેકાર થશે. હજાર ખેતરે પાણી નીચે ડૂબી જશે. આ તમામ અસંગઠિત ગ્રામ્યવાસીએ.. વિરોધને સૂર પણ કાઢી શકશે કે કેમ તે આપણે જાણતા નથી. પણ આજ સુધીમાં જે નાના–મેટા ડેમ કે ધેરી માર્ગો બંધાયા છે તેમાં કેટલા હજાર માણસે બેઘર અને બેકાર બન્યા છે તેમને રેગ્ય. વળતર મળ્યું છે કે કેમ? તેઓ ફરીથી મકાનમાં વસ્યા છે અને . રોજગારી મેળવી શક્યા છે કે કેમ? અને જો તેમ ન થયું હોય તે. હજી કેટલા માણસો આ પ્રમાણે રઝળી પડેલા છે? એને વિગતવાર: અહેવાલ સરકારે બહાર પાડવો જોઈએ.
એ જ પ્રમાણે આવી રહેલી નવી જનામાં પણ કેટલાં ગામડાં, ખેતરે અને માણસેને આવી અસર થશે તે પણ જણાવવું જોઈએ. દેખીતી રીતે જ પરદેશી સત્તાઓને અને તેમની સંસ્થાઓને આ.
જનામાં ઊંડો રસ હોય એમ લાગે છે. આ પરદેશીઓને આપણાં. ઉપર એ કર્યો પ્રેમ, શા માટે ઊભરાઈ જાય છે કે, આપણને અબને. ડોલરની સહાય આપે જ જાય છે! અને આપણી જનાઓમાં રસ ધરાવે છે, અને મંજૂરી પણ આપે છે?
શું અંગ્રેજોની ભૂતકાળની ઘૂસણખોરીથી.
બાધપાઠ લેવો જરૂરી નથી?” આપણે આપણે ભૂતકાળને ઈતિહાસ તપાસીએ તે જણાશે કે અંગ્રેજો જુદા જુદા પ્રદેશનાં રાજ્યને લશ્કરી સહાય આપતા ગયા. એ સહાયની પાછળ વિવિધ શરતે મંજૂર કરાવતા ગયા, અને આખરે. આખે દેશ પચાવી પાડયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org