________________
૧e રૂપિયાની ગ્રાન્ટ બંધ કરી અને તેને બદલે આર્ટિફિશિયલ ઈન સેમીનેશન (અકુદરતી રીતે ઈજેકશન દ્વારા કરાતું ગર્ભાધાન) કરવાનાં. દવાખાનાં ખેલ્યાં. એક દવાખાનું બહુ તે ચાર ગામને છાવરી શકે અને તેને ખર્ચ તે સમયે વર્ષે ૨૦ હજાર રૂપિયા તે. ચાર ગામમાં ચાર ધણખૂટ હોય તે વર્ષે ક૬૦ રૂપિયા ખર્ચ આવે. પણ તેને નકામે ખર્ચ ગણાવીને બંધ કર્યો.
આપણી ગાયને અને પશુધનને નબળું પાડવાનું આ એક ગંભીર પગલું હતું. કેન્દ્ર સરકાર અને રાજ્યમાં પણ આ ખાતાઓમાં નિષ્ણાત અધિકારીઓ હતા, તેઓ અંગ્રેજો દ્વારા કેળવાયેલા હતા, એટલે ભારતીય રીતે પશુ-સંવર્ધન કરવાનું તેમને જ્ઞાન ન હતું. તેમના દ્વારા ટોચનાં પરદેશી હિતે સાથે મૈત્રી ધરાવતાં બળોએ હવે આપણા પશુ-વિનાશનાં નિત નવાં પગલાં લેવાનું શરૂ કર્યું. તેમણે Animal. Husbandry સાથે Poultry, Piggany fisheriesને સાંકળી લઈને જે. પૈસા Animal Husbandry માટે ફાળવવામાં આવે તેને ઉપગ Poultry – મરઘાઉછેર, (piggang ડુક્કરમારણ જના) અને fishery મછીમાર જેના પાછળ પણ કરવાનું શરૂ કરીને એ ત્રણે ક્ષેત્રમાં એકદમ પ્રગતિ કરી બતાવી. પણ એ પ્રગતિ પાછળ દેશને જે આર્થિક નુકસાન થયું તેની તેમને કદાચ કલ્પના પણ નહિ હોય. એક મરશે. ૩,૦૦૦ ગ્રામ અનાજ ખાય ત્યારે ૧,૦૦૦ ગ્રામ ડાં આપે; અને ડુક્કર ૧૪ કિલે અનાજ ખાય ત્યારે એક કિલે માંસ આપે. [ ગંદવાડ ખાતે ડુક્કર માંસ ન આપતાં મોટે ભાગે ચરબી જ આપે.] આમ મનુષ્યના ભોગે મરવા અને ડુકોને અનાજ ખવડાવી દેશમાં અનાજની અછતને નોતરવામાં કોઈ આર્થિક ડહાપણ નથી. પણ સરકારને ડહા... પણ કરતાં પિતાની જિદ સંતોષવામાં વધુ રસ હોય એમ લાગે છે.
કેવાં ભયાનક દુષ્પરિણામે આવ્યાં! . જે પશુ-સંવર્ધન ખાતાઓએ મચ્છીમારણ, ડુક્કરમારણ અને ઈંડાં-ઉત્પાદનની ભેજના સફળતાથી આગળ ચલાવી તેઓ દેશની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org