________________
૧૧૯
જ હિમાલયથી પણ મોટે ભય સમુદ્રને.
સમુદ્રના ભયથી પણ ખતરનાક મૂડીવાદી યોજનાઓ. % હિમાલય અને ગંગાની નહેરને દક્ષિણ ભારતમાં લઈ
જવાની યોજના પણ મૂડીવાદની જ છે. જ આપણું પરદેશી દેવાને ડુંગર હિમાલય કરતાં પણ
મોટો છે. કે પરદેશી સહાય વડે ઘડાયેલી જનાઓની શરમજનક ફલશ્રુતિ.
- લેખઃ બીજે યંત્રોમાં બળતા પેલે વાતાવરણને સળગાવી મૂક્યું છે. ઉપરાંત હવે દિવસે દિવસે મોટરે, કારખાનાંઓ, મેટરપિ અને એરપ્લેને વગેરેને વપરાશ વધતું જાય છે. આકાશમાં અને જમીન ઉપર રેજ લાખ ટન પેટ્રેલ, ડિઝલ અને કેરોસીન બને છે. એમાંથી પેદા થતી ગરમી પણ વાતાવરણને ગરમ કરે છે, અને સહુથી વધુ ખરાબ તે હાઈડ્રોજન બેઓના ધડાકા વખતેવખત કરવામાં આવે છે. તેની ગરમી પણ વાતાવરણને ગરમ રાખે છે. આ પેદા થતી ગરમીને મહાનદીઓ, હજારો માઈલ લાંબી નહેર અને સમુદ્ર પણ કાબૂમાં નથી રાખી શકતા ત્યારે શું પંદર હજાર કરોડ રૂપિયાની એક નવી નહેર જના તેને કાબૂમાં રાખી શકશે?
" હિમાલય ઓગળવાના ભયથી ય મોટો ભય
સમુદ્રોનાં પાણી જમીનમાં ધસતાં હોવાને હિમાલય કરતાં પણ મેટો ભય સમુદ્રને છે. હિમાલયના પીગળી જવા કરતાં પણ ઘણું વધારે ભયાનક ભય તે બીજે જ ઊભે થયે છે અને તે ભય સમુદ્રનું પાણી જમીનની નીચે ધસી આવી રહ્યું છે, તે છે. - આ ભય પિદા થવાનું કારણ એ છે કે મોટા ભાગનાં નદીનાળાં, તળા સુકાઈ ગયાં છે. તે જ્યારે પાણીથી ભરેલાં હતાં ત્યારે, બારે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org