________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१०२
कल्याणभारती
+
+
ક
.
* કામાવિષ્ટ માણસ પિતે થોડા જ વખતમાં મરી જવાને છે એમ નિઃશંકપણે જાણવા છતાં પરિગ્રહને વધારવામાં રપ રહે છે. ૪ * અને પરિગ્રહ વધારવા પાછળ એ નિષ્ફરમના બની વધુને વધુ પાપ કર્યો જાય છે અને પિતાની અર્ધગતિ વધાયે જાય છે. ૫ એક ધર્મરૂપ દ્રવ્ય વગરને એ કંગાલ માણસ મરીને
જ્યાં જશે ત્યાં એ દુરાત્માની શી દશા થશે? ૬ * પાપાચરણથી દુઃખ અને પુણ્યાચરણથી સુખ એ દુનિયાભરના બધા મહાત્માઓને સિદ્ધાંત છે. માટે પારલૌકિક હિત માટે સદા સદાચરણી રહેવું જોઈએ. ૭ આ સચ્ચરિત એ જ મહાન ધર્મ છે. એનાથી આ જિન્દગીમાં અખંડ સુખ પમાય છે અને પરલેકગતિ ઉત્તરોત્તર કલ્યાણશાલી બને છે. ૮
--
S
R
----
-
-
-
--
- fe
(
:
::*
For Private and Personal Use Only