________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२८२
कल्याणभारता
–
* “પ્રજનના ઉદ્દેશ વગર મન્દ માણસ પણ પ્રવૃત્તિ કરતે નથી” એ પ્રસિદ્ધ ઉક્તિ અનુસાર સમજી શકાય છે કે કઈ પણ પ્રવૃત્તિ સાથે થેયની કામના જોડાયેલી હોય છે. ૩ * મહાત્માઓનાં કાર્ય પણ ધ્યેય સાથે સમ્બન્ય રાખતાં હોય છે, પણ તેમનું ધ્યેય કલ્યાણરૂપ હોય છે, અને કલ્યાણરૂપ ધ્યેયની કામનાથી પ્રેરાયેલા તેઓ તે માટે જે પ્રવૃત્તિ આચરતા હોય છે તે સપ્રવૃત્તિ જ હેય છે. ૪ * પ્રવૃત્તિ સફલ થતાં તેમના હૃદયમાં આનન્દ પણ થાય છે, પણ તે આનન્દ સાત્ત્વિક આનન્દ હોય છે. પરંતુ પ્રવૃત્તિ નિષ્ફળ જતાં તેમના હૃદયને ખેદ પર્શત નથી. ૫
/iIi,
For Private and Personal Use Only