________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્વિશઃ
: URI:
५३१
4
આત્મસાક્ષાત્કાર યાગીઓને પણ દુષ્કર છે. ( એ છેલ્લી ઉચ્ચતમ સાધનાનુ' અન્તિમ ફળ છે. ) સાધકની સાધના આત્મપ્રતીતિગર્ભિત આત્મલક્ષી હાય છે અને ક્રમશ: વિકસતી જાય છે.
કાઈ પણ ક્રિયા કે અનુષ્ઠાન આત્મભાનયુક્ત હાય તે જ કલ્યાણકારી થઈ શકે છે. અને એવી સાધના વાળા મહાભાગ આગળ વધીને આત્મદર્શન ( આત્મસાક્ષાત્કાર ) મેળવવા અધિકારી થાય છે.
આત્મદર્શન ( આત્મસાક્ષાત્કાર) થતાં પછી દર્શન કરવા જેવું કશુ જ રહેતુ નથી. આત્મદ્રષ્ટા ખરેખર પૂર્ણતાને પ્રાપ્ત થયા છે. અને એ જ પરમ ઇશ્વર છે.
૨૬-૨૭-૨૮
For Private and Personal Use Only