Book Title: Kalyan Bharati
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 572
________________ Shri Mahavir Jain Aradhana Kendra * www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પશ્ચલિ રાઃ-પ્રજારાઃ (૧૬) तदापि बहु, चेत् कुर्याज्जनः स्वस्यैव शोधनम् । नहि प्रमार्जनी म्लाना स्वच्छ कुर्वीत मंदिरम् ।। CAN મ માણસ બીજું કઈ ન કરે અને પેાતાની જાતનું જ શેાષન-શુદ્ધીકરણ કરે ( પેાતાની જાતને જ સુધારે ) તે ચે ઘણું છે. મેલી સાવરણી મકાનને સ્વચ્છ કરી શક્તી નથી. (તેમ સદાચરણહીન માણસ જે પેાતે સુધર્યાં નથી તે બીજાને શુ' સુધારી શકવાના હતા ? ખરેખર પહેલી જરૂરીઆત આત્મસુધારણાની છે. પ્રખર વિદ્વાન્ કે વક્તાની સુન્દર વસ્તુતા કરતાં ચારિત્રશાલીનુ મૌન વધારે સારી અસર નિપજાવે છે. ) ૧૬ ५४९ For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584