________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
પશ્ચલિ રાઃ-પ્રજારાઃ
(૧૬) तदापि बहु, चेत् कुर्याज्जनः स्वस्यैव शोधनम् । नहि प्रमार्जनी म्लाना स्वच्छ कुर्वीत मंदिरम् ।।
CAN
મ
માણસ બીજું કઈ ન કરે અને પેાતાની જાતનું જ શેાષન-શુદ્ધીકરણ કરે ( પેાતાની જાતને જ સુધારે ) તે ચે ઘણું છે. મેલી સાવરણી મકાનને સ્વચ્છ કરી શક્તી નથી. (તેમ સદાચરણહીન માણસ જે પેાતે સુધર્યાં નથી તે બીજાને શુ' સુધારી શકવાના હતા ? ખરેખર પહેલી જરૂરીઆત આત્મસુધારણાની છે. પ્રખર વિદ્વાન્ કે વક્તાની સુન્દર વસ્તુતા કરતાં ચારિત્રશાલીનુ મૌન વધારે સારી અસર નિપજાવે છે. ) ૧૬
५४९
For Private and Personal Use Only