________________
Shri Mahavir Jain Aradhana Kendra
२९६
www.kobatirth.org
कल्याणभारती
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૨-૨૨) आत्मप्रशंसां किं कुर्याज्जनो दुर्बलतावृत: ? । आत्मप्रशंसां कि कुर्याद् विज्ञः पूर्णपदेषिता ? || परस्य निन्दां किं कुर्यात् स्वयं दोषाकरो जनः ? । परस्य निन्दां किं कुर्यात् पुण्यधीः पूर्णसौहद: ? ।। મ
* જે માણસ પોતે નૈતિક દુબ લતાથી ઘેરાયેલે છે તે આત્મપ્રશ'સા શું કરશે ? અને જે વિજ્ઞ છે– પેાતાના દોષાને સમજે છે અને ઉચ્ચતમ ભૂમિકાએ પહેાંચવાના અભિલાષ ધરાવે છે તે આત્મપ્રશ'સા શું કરશે? ૨૧
જે માણસ પેતે દાષાથી ભરેલા છે તે બીજાની નિન્દા શું કરશે ? અને જે પૂર્ણ(વ્યાપક) મૈત્રી ધરાવે છે એવા પુણ્યબુદ્ધિ મનુષ્ય ખીજાની નિન્દા શું કરશે?
૨૨
For Private and Personal Use Only