________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬-૧૦). सुचित्तं मरणं श्रेयो दुश्चित्त दुर्गतिप्रदम् । સુમુલૈ શુમસંહાર સભ્યોધ્યા: પૂર્વમેવ ઉઠ્ઠા कल्याणयुक्ते मरणे जीवन स्यात् फलेग्रहि । आते रौद्रे च तद् भ्रश्येज्जाग्रत् प्रागेव तद् भवेत् ।।
* શુભ ચિત્તવાળું મરણ શ્રેયસ્કર છે અને અશુભ ચિત્તવાળું મરણ દુર્ગતિમાં પાડે છે. સુમરણ માટે શુભ સંસ્કાર અગાઉથી જ પિષતા રહેવું જોઈએ. મરણ વખતે કલ્યાણભાવના હોય તો એ જીવનની સફલતા છે, પણ મરણ જે દુઃખાત કે રૌદ્ર બને તે એ જીવનની દુર્ગતિ છે. માટે માણસે અગાઉથી જ (કુશલસાધનામાં) જાગરુક રહેવું જોઈએ. ૯-૧૦
*
*
*
Li'i] Jv
,
‘ tri
[...
.1.
I
t
For Private and Personal Use Only