________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દારિદ-વિરાટ
(૭) एकमेव भवेद् वस्तु हानिकृद् गुणकारि च । अवस्थाभेदमाश्रित्य, भूयसीदृगुदाह्रतिः ।।
# (દૂધ વગેરે) એક જ ચીજ એક જ વ્યક્તિને એક વખતે ગુણકારી થાય છે અને બીજે વખતે હાનિકારક થાય છે. અને, ભિન્નભિન્ન વ્યક્તિની અપેક્ષાએ એક જ વસ્તુ એક જ વખતે ગુણકારી અને દેષકારી બને છે. આમ, એક જ વસ્તુને ગુણકારી અને દેવકારી બને પ્રકારની કહેવી પડે છે એ અનેકાન્તવાણીનું સુગમ ઉદાહરણ છે. આવાં બીજાં અનેક ઉદાહરણે બતાવી શકાય છે. ૭
-
For Private and Personal Use Only