________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્તિ શઃ-પ્રારા
५२७
માણસ દુ:ખ આવતાં ધીરજ ગુમાવી આવેશને વશ થઈ આત્મહત્યા કરી બેસે છે, પણ આત્મહત્યા કરવાથી પાતે કરેલાં પાપાની હત્યા થતી નથી.
માટે તથારૂપ કષ્ટ આવતાં સમજુ માણસે ધીરજ રાખી દુઃખમુક્તિના કાઈ સાચા રાહુ લેવા ઘટે. છેવટે વૈરાગ્યમાગના આશરા તે પૂર્ણ સુખકારી છે જ. (પણ આત્મહત્યાના મહાદુઃખકારી અધમ મા નહિ લેવેા.)
આત્મઘાત કરનારનું શરીર હણાયુ' છે, પણ એથી એણે કરેલાં પાપ તે હણાયાં નથી, એટલે એ પાપાના પ્રતાપે એ મરીને દ્રુતિમાં પટકાઈ ફરીને દુઃખની ખાડીમાં પડવાના.
શરીર જો ત્યાગવુ... હાય તા આત્મઘાત કરીને નહિ, પણ શુદ્ધ તપના મા ગ્રહણ કરીને. કેમકે એ માગ પૂર્ણ સુખકારક છે. ૨૨-૨૩-૨૪-૨૫
For Private and Personal Use Only