________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
દાવિશઃ-પ્રજારાઃ
४५७
(૧૦)
विरुद्धधर्माध्यासोऽर्थ एकस्मिन् युगपत् स्फुटम् । सापेक्षदृष्टितो हृष्ट इत्थमत्र समासतः ।।
મ
* એક જ દ્રવ્યમાં મૂળ તત્ત્વની અપેક્ષાએ નિત્યપણુ છે અને ફેરફારી રચનાઓની અપેક્ષાએ અનિત્યપણુ છે. આમ, નિત્યપણું અને અનિત્યપણું અને એવા ખીજા વિરધી ધર્માં એક જ વસ્તુમાં એકી સાથે હાય છે. આવું વસ્તુસ્વરૂપ સાપેક્ષ ષ્ટિ( અનેકાન્તદૃષ્ટિ)થી અનુ ભવાય છે. આ વાત અહીં ટૂકમાં જોવાઈ. ૨૦
For Private and Personal Use Only