Book Title: Kalyan Bharati
Author(s): Nyayavijay
Publisher: Hemchandracharya Jain Gyanmandir Patan

View full book text
Previous | Next

Page 541
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir * ભાગ્યને પ્રાકટ્યમાં લાવવા માટે ઉદ્યમની ઉપગિતા છે. ભાગ્યવાદ ઉદ્યમને રોકતું નથી, પણ એને, આવકારે છે. ઉદ્યમથી ભાગ્ય અને ભાગ્યથી ઉદ્યમ એમ એ બેઉ પરસ્પર ગાઢ સમ્બન્ધવાળાં છે. અને એ બેમાં જે બલવત્તર હોય તે બીજા પર જય મેળવે છે. (ભાગ્ય બલવત્તર હોય તે ઉદ્યમનું નથી ચાલતું અને ઉદ્યમ બલવત્તર હોય તે ભાગ્ય નબળું પડી જાય છે ) ભાગ્યવાદની સમજણ યથાર્થરૂપે હોય તે પ્રતિકૂલ પરિસ્થિતિમાં મન ઉદ્વેગથી ન ઘેરાતાં શાતિમાં રહી શકે છે. . અને એ જ પ્રમાણે સુખના વખતે સુખને ભગવત્ સેવાથી મળેલા પુણ્યનું ફળ સમજવામાં આવે તે માણસ અભિમાની ન બનતાં નમ્ર બને છે. ૯-૧૦-૧૧-૧૨ [જે કંઈ સત્કર્મ કરીએ કે સગુણની સાધના કરીએ એ ભગવપૂજન છે. આમ પુણ્યનું ઉપાર્જન ભગવતપૂજનથી છે એ સમજી શકાય છે ] 'I ' vP ક આપની , છે , 111 OIE ): th it? માજ- - - - - - - - refle. - - -- - For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584