________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
* ભાગ્યને પ્રાકટ્યમાં લાવવા માટે ઉદ્યમની ઉપગિતા છે. ભાગ્યવાદ ઉદ્યમને રોકતું નથી, પણ એને, આવકારે છે.
ઉદ્યમથી ભાગ્ય અને ભાગ્યથી ઉદ્યમ એમ એ બેઉ પરસ્પર ગાઢ સમ્બન્ધવાળાં છે. અને એ બેમાં જે બલવત્તર હોય તે બીજા પર જય મેળવે છે. (ભાગ્ય બલવત્તર હોય તે ઉદ્યમનું નથી ચાલતું અને ઉદ્યમ બલવત્તર હોય તે ભાગ્ય નબળું પડી જાય છે )
ભાગ્યવાદની સમજણ યથાર્થરૂપે હોય તે પ્રતિકૂલ પરિસ્થિતિમાં મન ઉદ્વેગથી ન ઘેરાતાં શાતિમાં રહી શકે છે. . અને એ જ પ્રમાણે સુખના વખતે સુખને ભગવત્ સેવાથી મળેલા પુણ્યનું ફળ સમજવામાં આવે તે માણસ અભિમાની ન બનતાં નમ્ર બને છે.
૯-૧૦-૧૧-૧૨ [જે કંઈ સત્કર્મ કરીએ કે સગુણની સાધના કરીએ એ ભગવપૂજન છે. આમ પુણ્યનું ઉપાર્જન ભગવતપૂજનથી છે એ સમજી શકાય છે ]
'I
'
vP
ક
આપની
, છે ,
111 OIE ): th it? માજ- - - - - - - -
refle.
-
-
--
-
For Private and Personal Use Only