________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪૨
(૮). स्पृष्टवा गजस्यैकैकाङ्गमन्धास्त तद्विधं विदुः । एकांशतस्तथाऽर्थस्य ज्ञानं सम्यङ् न जायते ।।
* આંધળા માણસે હાથીના એક એક અંગને સ્પર્શીને એને તે તે અંગે જે કહેવા લાગ્યા. દાખલા તરીકે, હાથીના કાનને સ્પર્શનારે એને સૂપડા જે કહ્યો, આમ હાથીના એક એક અંગના સ્પર્શથી એમને હાથીનું યથાર્થ સ્વરૂપ જ્ઞાત ન થયું, તેમ વસ્તુના એક એક અંશને જાણ લીધાથી વસ્તુનું યથાર્થ સ્વરૂપ જ્ઞાત થતું નથી. ૮.
- -
-
---
For Private and Personal Use Only