________________
Shri Mahavir Jain Aradhana Kendra
*
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
(૨–૩) एकाङ्क ज्वर आरूढचिन्तावृद्धिकरो भवेत् । तमङ्क चतुरङ्काच्चागतश्चिन्ताशमावहः || एकाङ्कसूचित तुल्यमप्यौष्ण्यं ज्वरसंगतम् । स्थितिभेदे भवेच्चिन्ता वृद्धयै चिन्ताशमाय च ।।
#
( થર્મોમીટરમાં ) એક અંક પર પહાંચેલા જવર ચિન્તાવધક થાય છે, પણ ચાર અંક પરથી ઊતરીને એક અંક પર આવેલે જવર ચિન્તાને હળવી કરી દે છે.
X
એક અંકથી સૂચવાતી વરની ઉષ્ણતા ( ચડાવઉતારમાં) સરખી હાવા છતાં એક વખતે ચિન્તાજનક અને છે, અને બીજી વખતે ચિન્તાને હળવી કરી દે છે.
આ અનેકાન્તદષ્ટિનું સાદું ઉદાહરણ, ૨-૩
^\\\\\\?+
For Private and Personal Use Only