________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પગ્રી - wwe
E
i
अन्यतो दुःखसम्पात नहीच्छामो वयं यथा । तथा नेच्छन्ति सर्वेऽपि, नान्यो दुःखीक्रियेत तत् ।।
* જેમ બીજે કઈ આપણને દુઃખ આપે એ આપણે ઈચ્છતા નથી, તેમ બીજા કેઈથી દુખી થવું કઈ ઈચ્છતું નથી. માટે કેઈને દુઃખી નહિ કર જોઈએ. ૪, [ આપણે બીજાને દુઃખમાં નાખીએ એમાં જે કંઈ ખેટું ન હોય તે બીજે આપણને દુઃખમાં નાખે એ પણ છેટું ન ગણાવું જોઈએ. જેવું આપીએ એવું મળે. મીઠાશ આપીએ તે મીઠાશ મળે અને કડવાશ આપીએ તે કડવાશ. સુખ આપેથી સુખ મળે અને દુઃખ આપેથી દુઃખ એ અટલ સિદ્ધાન્ત છે. જે વાવીએ તે જ મળે. ]
;
'i]
*
' ',''''
1:
*
***
#l1 -
****'
| |
"
For Private and Personal Use Only