________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કામ-વIT:
- તત્ત્વજિજ્ઞાસુએ સામ્પ્રદાયિક મેહથી દૂર થવું ઘટે. મૂઢ માણસને શાસ્ત્ર શસ્ત્ર બને છે. સદ્બુદ્ધિશાલી મનુષ્ય શાસ્ત્રને યથાર્થરૂપે જાણવા-સમજવા પ્રયત્ન કરે છે અને શાસ્ત્રને કલ્યાણભૂત સાર પામે છે. ૪ * નિષ્પક્ષપણે પિતાની ધર્મ–પરંપરા અને ધર્મ– ગ્રન્થનું પરીક્ષણ કરવું, અને એમાં અસંગત હેાય તે ત્યજી દેવું. ૫
(સંતરાં વગેર) સારાં સ્વાદિષ્ટ પણ ફળ ખાતાં જેમ તેની છાલ અને બીને ફેંકી દેવાય છે, તેમ ધર્મ ગ્રન્થનું અધ્યયન કરતાં પિતાની વિવેકબુદ્ધિને ઉપયોગ કરે ઘટે. ૬ * જેમ સહુ કે પિતાના ઘર પર મમત્વ રાખવા છતાં ઘરના કચરા પર મમત્વ નથી રાખતા અને એને બહાર ફેંકી દે છે, તેમ પિતાના ધર્મસંપ્રદાયમાં પણ જે અયુક્ત આવી ગયું હોય તે ત્યજી દેવાનું. ૭
For Private and Personal Use Only