________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચોર-રા:
૪
. :
)
ger * *
S:
(રૂ-૪-૧) यदि दूरीकृतोऽसि त्व यद्वा प्राप्तोऽसि दुर्दशाम् । हास्यास्पद वा जातोऽसि मा दुःखी भूस्तथापि भोः ! ।। भूयो भव कटीबद्धः परिहृत्य निराशताम्। धैर्यमाधाय सोत्साह भव यत्नपरः पुनः ।। निश्चितो भव हे भद्र ! तवान्ते विजयोऽस्ति हि। वृथा नात्रागतोऽसि त्व किन्स्वभ्युदयकर्मणे ॥
જે તને દૂર કરી દેવામાં આવ્યા હોય કે તું ફેંકાઈ ગયા હોય, તું જે દુર્દશામાં પટકાઈ પડ્યો હોય અથવા તું જે હાસ્યપાત્ર (કે નિન્દાપાત્ર) બન્યા હોય, તે પણ તું દુઃખી થા માં. ૩ જ નિરાશ ન થતાં ફરી કમર કસ અને શૈર્ય ધારણ કરી ઉત્સાહભેર આગળ વધ. ૪ એક અનતે તારે વિજય છે એ નક્કી સમજ. અહીં તું. ફેગટ આવ્યો નથી, પણ ઊંચે ચડવા-અસ્પૃદયના માગને પ્રવાસી થવા આવ્યું છે. ૫
*
''Britij
'ii.
IIIllus .
Altul...in
J
** * .LI
For Private and Personal Use Only