________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
* શાસ્ત્ર તે છે જે રાગદ્વેષ આદિ દેશે અને હિંસા અસત્ય આદિ પાપને નિષેધ ફરમાવતું હોય, સમત્વ, શમ આદિ ગુણનું પિષક હોય, સત્ય, સંયમ, સૌહાર્દ, પરોપકારનું ઉપદેશક હોય અને મેહ-રોગ પર પ્રહાર કરનારું હોય, તેમ જ મોક્ષમાર્ગને પ્રકાશ કરનારું હેય. આ શાસ્ત્ર છે
૨૧-૨૨
* એના આ પ્રકારના ઉપદેશ પ્રમાણે જે ચાલે છે તેનામાં કલ્યાણભાવના જાગ્રત્ થાય છે અને વૃદ્ધિ પામે છે, અને તેની કલ્યાણયાત્રાના પરિણામે તેને જન્મ કૃતાર્થ થાય છે. (તે દુખસાગર તરી જાય છે અને શાશ્વત કલ્યાણધામ પ્રાપ્ત કરે છે.) ૨૩
E
FE
A
L '
,
'
-
For Private and Personal Use Only