________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
कल्याणभारती
शुभत्व निर्विवेकस्य मनोभावस्य नो भवेत् । यागादौ पशुहिंसायां पशूत्कर्षस्पृशो यथा ।
સદ વિવેકહીન મનેભાવ શુભ નથી. દાખલા તરીકે, યજ્ઞાદિની પશુહિંસામાં મને ભાવ પશુનું હિત કરવાને હોય તે યે તે અજ્ઞાનથી ભરેલ હોઈ અશુભ જ છે. ૩ [ વિચારમાં બીજાનું ભલું કરવાની વૃત્તિ હોય, પણ એ વિચાર સમજ યા વિવેક વગરને હાઈ બીજાનું અહિત કરનાર અથવા બીજાને ઘાતક થતે હેય તે તે કહેવાતી સારી ભાવના ખરી રીતે સારી નથી, પણ અશુભ છે. આમ ઉપલક નજરથી સારી લાગતી ભાવના વાસ્તવમાં બુરી પણ હોઈ શકે છે અને એને અમલ અનિષ્ટકારક થાય છે. એ જ પ્રમાણે, ભાવના બુરી હોય, પણ એનાથી થતું કામ બીજાના લાભમાં આવે છે કે તે બુરી ભાવના બુરી જ ભાવના છે અને પાપાસ્પદ છે.]
For Private and Personal Use Only