________________
રસવિરાગીને આંખોમાંથી પાણી વહ્યું જાય છે !
એ વિચારે છે, રસરાગના તે કેવા કેવા કરૂણ અંજામો! (६३) विपुलदिपुलाकचारण-प्रवलाशीविषमुख्यलब्धयः ।
न मदाय विरक्तचेतसामनुषगोपनताः पलालवत् ।। २३ ।। અર્થ : વિપુલઋદ્ધિ સ્વરૂપ પુલાકલબ્ધિ, ચારણલબ્ધિ, પ્રબળ આશીવિષ
લબ્ધિ વગેરે વગેરે પ્રાપ્ત થવા છતાં વિરાગી આત્માઓને તેનું અભિમાન થતું નથી. દાણા મેળવવાના લક્ષ્યથી ખેતી કરતા ખેડૂતને સાથે સાથે ઘાસ પ્રાપ્ત
થઈ જાય તેનું ખેડૂતને કાંઈ અભિમાન હોતું નથી. પ્રબંધ-૩ો.
અધિકાર-૮મો (૬૪) વિષઃ વિં પરિવર્તિ મમતા !
त्यागात्कञ्चुकमात्रस्य भुजङ्गो न हि निर्विषः ।।२।। અર્થ : જો અંતરમાં મમતા જીવતી બેઠી છે તો બાહ્ય વિષયોનો ત્યાગ માત્ર
કરી દેવાથી કશું વળવાનું નથી. કાંચળીનો ત્યાગ કરી દેવા માત્રથી
સર્ષ નિર્વિષ થઈ જતો નથી. (६५) ममतान्धो हि यन्नास्ति, तत्पश्यति, न पश्यति ।
जात्यन्धस्तु यदस्त्येतद्भेद इत्यनयोर्महान् ।।१२।। અર્થ : જાતિથી અંધ અને મમતાથી અંધ-એ બે માં કેટલું મોટું અંતર છે?
જાત્ય% તો આ વિશ્વમાં જે છે તેને જોઈ શકતો નથી અને મમતાન્ય તો જે નથી તેને જુવે છે. (સ્વજનો વગેરે પોતાના નથી છતાં તેમને પોતાના તરીકે જુએ છે.)
અધિકાર-મો (૬૬) વિંદ તુમ સમતાં સાથો સ્વાર્થપ્રભુતા
वैराणि नित्यवैराणामपि हन्त्युपतस्थुषाम् ।।११।। અર્થ : પોતાના જ હિત માટે જેને વધુ ને વધુ પુષ્ટ કરવામાં આવે છે તે
સમતાની તો શી વાતો કરવી? એવા મુનિની પાસે ઉપસ્થિત થયેલા
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (અધ્યાત્મસાર)
૧૭