________________
(१०६) बुभुक्षा देहकार्यं वा तपसो नास्ति लक्षणम् ।
__ तितिक्षाब्रह्मगुप्त्यादिस्थानं ज्ञानं तु तद्वपुः ।। १५८ ।। અર્થ : માત્ર ભૂખમરો વેઠવો કે માત્ર શરીરને શોષી નાંખવું એ કાંઈ તપનું | સ્વરૂપ નથી. પરન્તુ ક્ષમા, બ્રહ્મચર્ય, ગુપ્તિ વગેરેથી યુક્ત એવું જ્ઞાન
તે જ તપનું લક્ષણ (શરીર) છે. (૧૦૭) શર્મતાપરું જ્ઞાનં તપસ્તમૈવ વેત્તિ : |
प्राप्नोतु स हतस्वान्तो विपुलां निर्जरां कथम् ।। १६१ ।। અર્થ : “જે જ્ઞાન કર્મને તપાવે તે જ્ઞાન જ તપ છે. આવું જ જાણતો નથી તે
હણાયેલા ચિત્તવાળો આત્મા તપ કરીને પણ વિપુલ નિર્જરા શી રીતે
કરી શકે? (१०८) अज्ञानी तपसा जन्मकोटिभिः कर्म यन्नयेत् ।
अन्तं ज्ञानतपोयुक्तस्तत् क्षणेनैव संहरेत् ।। १६२ ।। અર્થ : કોટાનકોટિ જનમના તપથી જેટલું કર્મ અજ્ઞાની આત્મા ક્ષીણ કરે
તેટલા કર્મનો જ્ઞાનતપથી યુક્ત મહાત્મા એક જ ક્ષણમાં નાશ કરી
શકે છે. - પ્રબંધ-૭મો
[ અધિકાર-૨૦મો (१०९) आलम्बनैः प्रशस्तैः प्रायो भावः प्रशस्त एव यतः ।
इति सालम्बनयोगी, मनः शुभालम्बनं दध्यात् ।।१५।। અર્થ : જો આલંબન પ્રશસ્ત હોય તો પ્રાય: ભાવ પ્રશસ્ત જ હોય, માટે જ
આલંબનયુક્ત યોગીએ મનને શુભાલંબનમાં જોડવું જોઈએ. (११०) शोकमदमदनमत्सर-कलहकदाग्रहविषादवैराणि ।
क्षीयन्ते शान्तहदामनुभव एवात्र साक्षी नः ।।१८।। અર્થ : જે યોગી શાન્તચિત્ત બની ગયા છે તેના શોક, અભિમાન, કામ, દ્વેષ,
કલહ, કદાગ્રહ, ખેદ અને વૈરના ભાવો નાશ પામી જાય છે. આ
વિષયમાં અમારો અનુભવ જ સાક્ષી છે. (१११) अवलम्ब्येच्छायोगं, पूर्णाचारासहिष्णवश्च वयम् ।
भक्त्या परममुनीनां तदीयपदवीमनुसरामः ।। २९ ।।
૨૮
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧