________________
અર્થ : સ્ત્રી સાથે વાતચીતરૂપ સ્ત્રીકથા કે સ્ત્રી અંગેની વાતચીતરૂપ સ્ત્રીકથા એ મનમાં વિકારરૂપ આનંદને ઉત્પન્ન કરનારી છે, કામરાગને
વધારનારી છે. બ્રહ્મચર્યમાં લીન સાધુ આવી સ્ત્રીકથા ન કરે.
ન
ܝ
(६६) समं च संथवं थीहिं संकहं च अभिक्खणं ।
बंभररओ भिक्खू, णिच्चसो परिवज्जए ।।
અર્થ : સ્ત્રીઓ સાથે પરિચય અને સ્ત્રીઓ સાથે વારંવાર વાર્તાલાપ આ બે ય વસ્તુને બ્રહ્મચારી સાધુએ કાયમ માટે છોડી દેવી જોઈએ. (६७) अंगपच्चंगसंठाणं चारुल्लविय पेहियं ।
बंभचेररओ थीणं चक्खुगेज्झं विवज्जए ||
અર્થ : સ્ત્રીઓના મસ્તકાદિ અંગો, વક્ષ:સ્થળાદિ ઉપાંગો, દેહની રચનારૂપ સંસ્થાન, મનોહર વચન બોલતું મુખ, કટાક્ષ ભરેલી દૃષ્ટિ આ બધી વસ્તુઓ ચક્ષુથી જોઈ શકાય એવી છે. પણ બ્રહ્મચારી સાધુ સ્ત્રીઓના આ ચક્ષુગ્રાહ્ય અંગાદિને જોતો નથી.
(६८) कूइयं रुइयं गीयं हसियं थणियं कंदियं ।
बंभचेररओ थीणं, सोयगिज्झं विवज्जए ।
અર્થ : બ્રહ્મચર્યમાં લીન સાધુ સ્ત્રીઓના કૂજિત, રૂદન, ગીત, હાસ્ય, સ્તનિત કે આક્રંદને સાંભળતો નથી. (કૂજિત=મૈથુનકાળના શબ્દો,સ્તનિત=ભોગ સમયના જ અસ્પષ્ટ શબ્દો. દિવાલ વગેરેની આડશથી સંભળાતા આવા શબ્દોને સાધુ કદી ન સાંભળે.)
(૬૧) પીય મત્તપાળ તુ, હિપ્નું મર્યાવવડ્યાં |
बंभचेररओ भिक्खु णिच्चसो परिवज्जए ।
અર્થ : આ વિગઈભરપૂર ભોજન-પાન એ શીઘ્ર કામવાસનાને વધારનારા છે. માટે જ બ્રહ્મચર્યમાં લીન સાધુ કાયમ માટે એને છોડી દે.
( ७० ) धम्मलद्धं मियं काले, जत्तत्थं पणिहाणवं ।
नाइमत्तं तु भुंजेज्जा, बंभचेररओ सया ।।
અર્થ : સંયમયાત્રા સારી ચાલે એવા એક માત્ર આશયથી શાસ્ત્રોક્તવિધિ પ્રમાણે મેળવાયેલ એવો પ્રમાણસર આહાર જ મુનિ વાપરે. પણ
+++++++++++++++++††††††††††††††††††††††††††|||||||||||||||||||||||||||||||||||||||††††††††††††††††††††
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧
૧૧૪