________________
શાસનહીલના થાય.) (૨) સારા આત્માઓની નિંદા કરે. આ બે દોષવાળાના સંયમાદિ અનુષ્ઠાનો અશુદ્ધ જાણવા.
ક
(४) बाह्यचरणप्रधाना कर्तव्या देशनेह बालस्य ।
स्वयमपि च तदाचारस्तदग्रतो नियमतः सेव्यः ।। અર્થ : ગુરુઓએ બાળજીવો આગળ લોચ, વિહારાદિ બાહ્ય ચારિત્રની જ
મુખ્યતયા દેશના આપવી જોઈએ. એટલું જ નહિ પણ જે આચારનું નિરૂપણ કરે એ આચાર તે ગુરુએ પણ તેઓની આગળ અવશ્ય
આદરવો જોઈએ. (૧) ૩ષ્ટ સાથુમિનિરાં માતર રૂવ માતિર પ્રવચનસ્ય |
नियमेन न मोक्तव्याः परमं कल्याणमिच्छद्भिः ।। અર્થઃ ઓ સાધુઓ ! તમે પરમ કલ્યાણભૂત એવા મોક્ષને ઈચ્છો છો ને?
તો ખ્યાલ રાખજો કે ક્યારેય પણ અષ્ટ પ્રવચનમાતાઓનો ત્યાગ ન કરતા. કોઈપણ ભોગે એ માતાઓનું પાલન કરજો. બાળક જેમ
માતાને ન છોડે એમ તમે ય અષ્ટપ્રવચનમાતાને પકડી રાખજો. (६) एतत्सचिवस्य सदा साधोर्नियमान्न भवभयं भवति ।
भवति च हितमत्यंतं फलदं विधिनाऽऽगमग्रहम् ।। અર્થ : સદાય માટે અષ્ટ પ્રવચનમાતાનું પાલન કરનારા સાધુને સંસારનો
ભય ન જ હોય. એ સાધુને તો અત્યંત હિતકારી, ફલદાયી એવું વિધિપૂર્વક આગમગ્રહણ પ્રાપ્ત થાય છે. गुरुपारतन्त्र्यमेव च तद्बहुमानात्सदाशयानुगतम् ।
परमगुरुप्राप्तेरिह बीजं तस्माच्च मोक्ष इति ।। અર્થ : “આ ગુરુ મારા સંસારનાશનું કારણ છે' એવા પ્રકારના સુંદર
આશય-પૂર્વકનું, ગુરુ પ્રત્યેના બહુમાનભાવ સહિતનું જે ગુરુપારતન્ય છે એ પરમગુરુ-તીર્થંકરની પ્રાપ્તિનું બીજ છે. અને એ તીર્થકરની પ્રાપ્તિ દ્વારા મોક્ષ મળે છે.
(૭).
LT
VT
૧૪૪
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧