Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust
View full book text
________________
પૂ પં. પ્રવરશ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સાહેબની પ્રેરણાને ઝીલીને હવે.. | દેશ વિદેશમાં પર્વાધિરાજ પર્યુષણની આરાધના કરાવવા માટે યુવાનોની સાથે તપોવનીઓ સુસજ્જ જૈન સંઘના અગ્રણી માનનીય ટ્રસ્ટીવ ! આપના ગામ કે નગરમાં જે પવધિરાજ પર્યુષણ પર્વની આરાધના કરાવવા માટે પૂજ્ય સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો તે માટે
અમારા યુવાનો તથા તપોવની બાળકોને દર વર્ષે જરૂરથી બોલાવજે. આ યુવાનો તથા તપોવનીઓ આપના જૈન સંઘમાં (૧) અષ્ટાલિકા તથા કલ્પસૂત્રની પ્રતનું સુંદર વાંચન કરશે. (૨) રાત્રે પરમાત્મભક્તિમાં બધાને રસતરબોળ કરી દેશે. (૩) બન્ને ટાઈમના પ્રતિક્રમણ વિધિ-શુદ્ધિપૂર્વક કરાવશે. (૪) શ્રીસંઘના ઉલ્લાસ પ્રમાણે રસપ્રદ વિવિધ પ્રવૃત્તિઓ કરાવશે.
જો આપના સંઘમાં સાધુ-સાધ્વીજી ભગવંતો પધારી શક્યા ન હોય તો જ નીચેના સરનામેથી ફોર્મ મંગાવીને ભરીને અમને મોકલી આપો.
નસ સૂચના: ફોર્મ ભરીને મોકલવાનું સરનામું આરાધના કરાવવા |
પર્યુષણ વિભાગ સંચાલક શ્રી
શ્રીયુત લલિતભાઈ ધામી | રાજુભાઈ આવનારને ગાડીભાડું વગેરે || clo. તપોવન સંસ્કારપીઠ શ્રી સંઘે બહુમાનરૂપે || મુ. અમીયાપુર, પોસ્ટઃ સુઘડ
ગાંધીનગર - ૩૮૨૪૨૪. આપવાનું રહેશે.
ફોન : ૦૭૯-૩ર૦ર૦૩

Page Navigation
1 ... 191 192 193 194