________________
છે ? આ લોકમાં તો તું અમને ધન, ધાન્ય, મિત્ર વગેરે દશ સુખકારી વસ્તુઓવાળું સુખ આપે છે. પરલોકમાં અમને ઈન્દ્ર વગેરે પદવીઓ આપે છે. અને ક્રમશઃ મોક્ષસુખને લાવી આપનાર સભ્યજ્ઞાનદર્શન-ચારિત્ર પણ તું જ અમને લાવી આપે છે. અમારો ઈહલોક, પરલોક, પરમલોક તારા થકી જ છે.
(૨૬) બનાવી નિોવન્યપે સ્થિતાનામનસ્ત્ર નનુમૃત્યુદુઃહાર્વિતાનામ્। परीणामशुद्धिः कुतस्तादृशी स्याद्, यया हन्त तस्माद्विनिर्यान्ति जीवाः ।। અર્થ : જેની શરૂઆત-આરંભ જ નથી એવા નિગોદરૂપી અંધકુવામાં જ તમામ જીવો અનાદિ કાળથી છે. ત્યાં જ સતત જન્મ અને મરણના દુઃખોથી દુ:ખી થયેલા છે. હવે એવા એ જીવોને તેવા પ્રકારની પરિણામશુદ્ધિ તો શી રીતે પ્રાપ્ત થાય કે જેના સહારે તે જીવો નિગોદરૂપી અંધકુવામાંથી બહાર નીકળે ?
(૨૭) તતો નિર્માતાનાપ સ્થાવરત્વમ્, સત્યં પુનર્નુત્તમ કેઃમાનામ્ । त्रसत्वेऽपि पञ्चाक्षपर्याप्तसंज्ञि-स्थिरायुष्यवद्दुर्लभं मानुषत्वम् ।। અર્થ : રે ! ગમે તેમ કરીને પણ નિગોદમાંથી તો એ જીવો બહાર નીકળે, પણ એ પછી પણ સ્થાવરપણું જ મળે છે, ત્રસપણું તો દુર્લભ જ છે. ત્રસપણું મળે તો ય પાંચ ઈન્દ્રિયો દુર્લભ છે. પંચેન્દ્રિયત્વ મળે તો પર્યાપ્તપણું દુર્લભ છે. એ મળે તો ય સંક્ષિપણું દુર્લભ છે. એ મળે તો ય છેલ્લે સ્થિર-દીર્ઘ આયુષ્યવાળું મનુષ્યજીવન તો ઘણું દુર્લભ છે. (૨૮) વેતનનુષ્યત્વમાવ્યાપિ મૂળે મહામોદમિથ્યાત્વમાયોપભૂ: ।
भ्रमन् दूरमग्नो भवागाधगर्ते, पुनः क्व प्रपद्येत तद्बोधिरत्नम् ।। અર્થ : : આવું અત્યંત દુર્લભ મનુષ્યજીવન પામીને પણ મહામોહ મિથ્યાત્વ અને માયાથી ભરેલો આ મૂઢ જીવ ભમતો ભમતો ફરી પાછો આ સંસારરૂપી ઊંડા ખાડામાં જ ખૂબ ઊંડે સુધી ખુંપી જાય છે. શી રીતે એને બોધિ-જિનધર્મ રૂપી રત્નની પ્રાપ્તિ થાય ?
(२९) विभिन्नाः पन्थानः प्रतिपदमनल्पाश्च मतिनः । कुयुक्तिव्यासङ्गैर्निजनिजमतोल्लासरसिकाः ।
↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓↓♪♪♪♪♪♪♪÷♪♪÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷÷↓↓↓↓↓↓↓↓÷÷÷÷÷÷
+||||||||||
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (શાન્તસુધારસ)
૧૬૭