Book Title: Jain Shastrona Chuntela Shloko Part 01
Author(s): Chandrashekharvijay
Publisher: Kamal Prakashan Trust

View full book text
Previous | Next

Page 189
________________ (७२) पश्यसि किं न मनःपरिणामम्, निजनिजगत्यनुसारं रे । येन जनेन यथा भवितव्यम्, तद्भवता दुर्वारं रे ।। અર્થ : એક વાત ધ્યાનમાં રાખ કે દરેક આત્માનું ભવિષ્ય પહેલેથી નક્કી જ છે. એટલે ભવિષ્યમાં જેની જે ગતિ થવાની હશે તે જ પ્રમાણે તે આ ભવમાં પ્રવૃત્તિ કરશે. તો પોતપોતાની ભવિષ્યની ગતિને અનુસાર જ તેઓના માનસિક પરિણામો થાય છે એ તું કેમ નથી જોતો? જેનું જે ભાવિ નક્કી થઈ ચૂક્યું છે એને અટકાવવાની તારી કોઈ જ તાકાત નથી. ભાગ-૧ સમાપ્ત ૧૮૦ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧

Loading...

Page Navigation
1 ... 187 188 189 190 191 192 193 194