________________
ૐૐકારના જાપ માત્રથી બ્રાહ્મણ ન કહેવાય. જંગલમાં નિવાસ કરવા માત્રથી મુનિ ન બનાય. વલાદિના વસ્ત્ર પહેરવા માત્રથી તાપસ
ન બનાય.
(૧૪૫) સમયાપુ સમનો ઢોર્ડ, હંમઘેરે કંમળો।
नाणेण य मुणी होई, तवेणं होइ तावसो ।
અર્થ : જે સમતાને ધારણ કરે તે શ્રમણ. જે બ્રહ્મચર્ય અણિશુદ્ધ પાળે તે બ્રાહ્મણ. જે સમ્યજ્ઞાનનો ધારક હોય તે મુનિ. જે તપ કરે તે તાપસ.
(૧૪૬) પદ્ધિત્તેદળ ાંતો, મિઠ્ઠો ઠ્ઠું ખરૂ નળવયદું વા | देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।।
અર્થ : જે સાધુ પ્રતિલેખન કરતા કરતા પરસ્પર એકબીજા સાથે વાતચીત કરે, રાજકથા વગેરે કરે, ચાલુ પ્રતિલેખનમાં બીજાને પચ્ચક્ખાણ આપે, બીજાને સૂત્રાદિ વંચાવે-આપે, પોતે જ બીજા પાસે સૂત્રો વગેરે ગ્રહણ કરે.
(૧૪૭) પુવિ ઞાડવાળુ, તેવુ વાળ વળસ્તર તસાનું |
पडिलेहणापमत्तो, छण्हंपि विराहओ होई ॥
અર્થ : આ પ્રતિલેખનામાં પ્રમત્ત સાધુ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ ષટ્કાયનો વિરાધક બને
છે.
(૧૪૮) પુવિ લાડવાળુ, તેડ યા વળસતકાળ | पडिलेहणा आउत्तो, छण्हंपि आराहओ होई ।।
અર્થ : જ્યારે પ્રતિલેખનામાં બરાબર ઉપયોગ રાખનાર, દોષરહિત પ્રતિલેખના કરનાર સાધુ એ ષટ્કાયનો આરાધક બને છે.
(૧૪) વાઞા સંશહિઞા લેવ, મત્તાને સિગા ।
जायपक्खा जहा हंसा, पक्कमंति दिसोदिसिं ।।
અર્થ : ગચ્છમાં કેટલાક કુપાત્ર સાધુઓ એવા હોય છે કે ગુરુએ એમને સારું ભણાવ્યા હોય. ગુરુએ તેઓને સારી રીતે સાચવ્યા હોય. એ
ભણાવેલા પદાર્થો દૃઢ કરાવ્યા હોય. ભોજન-પાણી વગેર દ્વારા
***********
*****
૧૩૩
***********
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)