SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ ૐૐકારના જાપ માત્રથી બ્રાહ્મણ ન કહેવાય. જંગલમાં નિવાસ કરવા માત્રથી મુનિ ન બનાય. વલાદિના વસ્ત્ર પહેરવા માત્રથી તાપસ ન બનાય. (૧૪૫) સમયાપુ સમનો ઢોર્ડ, હંમઘેરે કંમળો। नाणेण य मुणी होई, तवेणं होइ तावसो । અર્થ : જે સમતાને ધારણ કરે તે શ્રમણ. જે બ્રહ્મચર્ય અણિશુદ્ધ પાળે તે બ્રાહ્મણ. જે સમ્યજ્ઞાનનો ધારક હોય તે મુનિ. જે તપ કરે તે તાપસ. (૧૪૬) પદ્ધિત્તેદળ ાંતો, મિઠ્ઠો ઠ્ઠું ખરૂ નળવયદું વા | देइ व पच्चक्खाणं वाएइ सयं पडिच्छइ वा ।। અર્થ : જે સાધુ પ્રતિલેખન કરતા કરતા પરસ્પર એકબીજા સાથે વાતચીત કરે, રાજકથા વગેરે કરે, ચાલુ પ્રતિલેખનમાં બીજાને પચ્ચક્ખાણ આપે, બીજાને સૂત્રાદિ વંચાવે-આપે, પોતે જ બીજા પાસે સૂત્રો વગેરે ગ્રહણ કરે. (૧૪૭) પુવિ ઞાડવાળુ, તેવુ વાળ વળસ્તર તસાનું | पडिलेहणापमत्तो, छण्हंपि विराहओ होई ॥ અર્થ : આ પ્રતિલેખનામાં પ્રમત્ત સાધુ પૃથ્વીકાય, અપ્લાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાય એમ ષટ્કાયનો વિરાધક બને છે. (૧૪૮) પુવિ લાડવાળુ, તેડ યા વળસતકાળ | पडिलेहणा आउत्तो, छण्हंपि आराहओ होई ।। અર્થ : જ્યારે પ્રતિલેખનામાં બરાબર ઉપયોગ રાખનાર, દોષરહિત પ્રતિલેખના કરનાર સાધુ એ ષટ્કાયનો આરાધક બને છે. (૧૪) વાઞા સંશહિઞા લેવ, મત્તાને સિગા । जायपक्खा जहा हंसा, पक्कमंति दिसोदिसिं ।। અર્થ : ગચ્છમાં કેટલાક કુપાત્ર સાધુઓ એવા હોય છે કે ગુરુએ એમને સારું ભણાવ્યા હોય. ગુરુએ તેઓને સારી રીતે સાચવ્યા હોય. એ ભણાવેલા પદાર્થો દૃઢ કરાવ્યા હોય. ભોજન-પાણી વગેર દ્વારા *********** ***** ૧૩૩ *********** જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (ઉત્તરાધ્યયન સૂત્રમ્)
SR No.022617
Book TitleJain Shastrona Chuntela Shloko Part 01
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages194
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy