________________
(૬) ત વ રક્ષિત રાખવા અવતારમ્ |
इयं यः स्वीकृता भक्तिनिर्भरैरभयादिभिः ।। २५।। (७) यैस्तु पापभराक्रान्तैः कालशौरिकादिभिः । | ન સ્વીતા ભવામોથી તે પ્રષ્યિત્તિ તુહિતા ! રદ્દા અર્થ : જ્યારે વિશ્વવત્સલ ત્રિલોકનાથ પરમાત્મા મહાવીરદેવ આ ધરતી
ઉપર સાક્ષાત વિચરતા હતા ત્યારે દુઃખોના અસ્તિત્વથી ભયાનક બનેલા આ ભવસાગરમાંથી તે પ્રભુભક્ત અભયકુમારાદિ જ ઉગરી ગયા કે જેમણે પરમાત્માની આજ્ઞાને શિરસાવંદ્ય કરી. પુષ્કળ પાપના પોટલાં બાંધી ચૂકેલા કાલસૌરિક કસાઈ વગેરે જે લોકોએ પરમાત્માની આજ્ઞાને સ્વીકારી નહિ તે બિચારાઓ આ
ભવસાગરમાં અત્યન્ત દુઃખી થઈને ભટકતા રહેવાના છે. (૮) સર્વનન્તુહિતાગડવાવ મોક્ષેત્રપતિઃ |
चरिताऽऽज्ञैव चारित्रमाजैव भवभञ्जनी ।। २७ ।। અર્થ : આજ્ઞા જ સર્વજીવોનું હિત કરનારી છે. આજ્ઞા જ મોક્ષનો એકમાત્ર
માર્ગ છે. આચરણમાં મૂકેલી આજ્ઞા જ ચારિત્રધર્મ છે. આજ્ઞા જ
ભવભ્રમણને ખતમ કરનારી છે. (૧) મદ્ વિતિરથ યથાશક્ટ્રિ પુનહિ !
ततः प्रक्षरितः सिंहः कर्मनिर्मथनं प्रति ।। ३२ ।। અર્થ : જો દ્રવ્યસ્તવ કરતાં ગૃહસ્થને સર્વવિરતિરૂપ ભાવસ્તવ પણ પ્રાપ્ત
થઈ જાય તો તો કમાલ થઈ ગઈ! તે ગૃહસ્થ કર્મોનો ઘાત કરવા માટે
વિફરેલો સિંહ બની જાય. (१०) श्रावको बहुकर्माऽपि पूजाधैः शुभभावतः ।
दलयित्वाऽखिलं कर्म शिवमाप्नोति सत्वरम् ।। ३३ ।। અર્થ: અઢળક અશુભ કર્મો કરવા પડે છે છતાં દેશવિરતિધર શ્રાવક
દેવાધિદેવની દ્રવ્યસ્તવરૂપી ભક્તિના શુભભાવથી સકળ કર્મોનો ક્ષય કરીને સત્વર મોક્ષ પામી શકે છે.
૬૦
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧