________________
અર્થ : ઉપસર્ગોમાં પુષ્કળ ધીરતા અને અસંયમના આચરણમાં ખૂબ
ડરપોકપણું – આ બે લોકોત્તર વસ્તુઓ તો કોક મુનિમાં જ હોઈ શકે. (૬૭) કુસદા વિષયાસ્તાવ વવાયા તિહુસ: |
परीषहोपसर्गाश्चाधिकदुस्सहदुस्सहाः ।। १२३ ।। અર્થ : વિષયો દુ:સહ છે પણ કષાયો તો અતિદુઃસહ છે અને પરીષહો તથા
ઉપસર્ગો તો એથી ય વધુ અતિદુસહ છે. (૬૮) ન ત્રિવમrશ્વ વન રેન વિનીયતે |
मुनिवीरं विना कञ्चिच्चित्तनिग्रहकारिणम् ।। १२४ ।। અર્થ : ત્રણ જગતમાં જે અદ્વિતીય કક્ષાનો મલ્લ ગણાય તે કામરાજ કોનાથી
જીતી શકાય? હા, ચિત્તનો નિગ્રહ કરનાર કોઈ વીર મુનિ જ તેને
જીતી શકે. (६९) दूरे दूरतरे वाऽस्तु खड्गधारोपमं व्रतम् ।
हीनसत्त्वस्य ही चिन्ता स्वोदरस्यापि पूरणे ।। १३१ ।। અર્થ : સત્વહીન સાધુને તલવારની ધાર ઉપર ચાલવા જેવું મહાવ્રતપાલન
તો શું થવાનું છે? એને તો પોતાનું પેટ ભરવાની જ ચિન્તા રહેતી
હોય છે. (७०) यत् तदर्थं गृहस्थानां बहुचाटुशतानि सः ।
बहुधा च करोत्युच्चैः श्वेव दैन्यं प्रदर्शयन् ।। १३२।। અર્થ : કેમકે તે પોતાનો નિર્વાહ કરવા માટે કૂતરાની જેમ દીનતા દર્શાવતો
(પૂછડી પટપટાવતો) સેંકડો જાતની ખુશામત કરે છે. (૭૧) સામે યોનાં યા તુ મેંદી વૃત્તિઃ પ્રરિતા |
तस्यास्त्रस्यति नाम्नापि का कथाऽचरणे पुनः ।। १३६।। અર્થ : આગમશાસ્ત્રમાં સાધુઓને સિહ જેવી (અદીન) વૃત્તિ રાખવાનું
જણાવાયું છે તેનું તો વર્ણન સાંભળીને જ આ શિથીલ) સાધુ ધ્રૂજવા
લાગે છે તો તેનું આચરણ કરવાની તો વાત જ ક્યાં રહી? (૭૨) વિનુ સાતિસુ જ વસ્ત્રાદરિમૂજીંયા |
कुर्वाणो मन्त्रतन्त्रादि गृहव्याप्तिं च गेहिनाम् ।। १३७।। જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (યોગસાર)
#####
###
:
:::
#########
##########
૭૧