________________
(५७) • भयवं पसाउ करिउं इच्छाइ अभासणम्मि कुठेतुः ।
इच्छाकाराऽकरणे लहुसु साहूसु कज्जेसु ।। : ...-- અર્થ : “હે ભગવન્! આપ આપની અનુકૂળતા હોય તો મારા ઉપર કૃપા
કરી આ લાભ મને આપો” ઈત્યાદિ વચનો વડીલોને વિશે જો હું ન બોલું તથા નાના સાધુઓને કામ સોંપતી વખતે “આપની ઈચ્છા
અનુકૂળતા છે ને ?” એ રીતે ઇચ્છાકાર ન કરું. (५८) सव्वत्थवि खलिएसुं मिच्छाकारस्स अकरणे तह य ।
सयमन्त्राउ वि सरिए, कहियव्वो पंच नवकारो ।। અર્થ : કોઈપણ ભૂલ થાય ત્યારે મિચ્છા મિ દુક્કડ કરવાનું ભૂલી જાઉં.આવા
કોઈપણ અપરાધ મને જાતે યાદ આવે કે બીજા મને યાદ કરાવે ત્યારે
પાંચ નવકાર ગણીશ. (५९) वुड्ढस्स विणा पुच्छं, विसेसवत्थु न देमि गिण्हे वा ।
अन्नपि अ महकज्जं वुटुं पुच्छिय करेमि सया ।। અર્થ : વડીલને પૂછયા વિના બોલપેનાદિ કોઈપણ વિશેષ વસ્તુ કોઈને
આપીશ નહિ કે કોઈની પાસેથી લઈશ નહિ. બીજું પણ મોટું કામ હંમેશા વડીલોને પૂછીને જ કરીશ. (કાળ પડતો ગયો છે એટલે નાના
કાર્યો માટે વડીલોને પૂછીને કરવાની બાધા બતાવી નથી.) (૬૦) સુવ્યસંયાન વિ, નિયમ સુહાવિદ પાડ્યું છે
किंचिवि वेरग्गेणं गिहिवासो छड्डिओ जेहिं ।। અર્થ: જેઓએ દીક્ષા લેતી વખતે થોડાક પણ વૈરાગ્યભાવથી સંસાર છોડ્યો
હોય તેઓ દુર્બલ સંઘયણવાળા હોય, શરીરના નબળા હોય તો પણ
આ બતાવેલા નિયમો એમના માટે પ્રાયઃ સરળ છે, સહેલા છે. (६१) संपइकाले वि इमे काउं सक्के करेइ नो निअमे ।
सो साहुत्त-गिहित्तण उभयभट्ठो मुणेयव्यो ।। અર્થ : વર્તમાનકાળમાં પણ આ નિયમોનું પાલન શક્ય છે, છતાં જે સાધુઓ
એ નિયમો કરતા નથી તેઓ સાધુપણાથી અને શ્રાવકપણાથી બે ય થી ભ્રષ્ટ થયેલા જાણવા.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો (કુલકસંગ્રહ)
૮૯