________________
(७९) कज्जे भासइ भासं अणवज्जमकारणे न भासइ अ ।
विग्गहविसुत्तियपरिवज्जिओ अ जई भासणासमिओ ।। २९७ ।। અર્થ: (૧) જ્યારે આવશ્યક કાર્ય આવી પડ્યું હોય ત્યારે નિરવદ્ય બોલવું.
(૨) નિરર્થક નહિ બોલવું.... એ ભાષાસમિતિ છે. ભાષાસમિતિયુક્ત આત્મા ઝઘડાઓથી અને આર્તધ્યાનથી મુક્ત રહી
શકે છે. (૮૦) વાયાસણો મોયલો ય સોહે !
सो एसणाइसमिओ आजीवी अन्नहा होइ ।। २९८ ।। અર્થ : ગોચરી જવામાં બેતાલીસ દોષો લાગે અને ગોચરી વાપરતાં પાંચ
દોષો લાગે. આ સુડતાલીશ દોષોથી રહિત જેનું જીવન હોય તે સાધુ
કહેવાય. અન્યથા તે પેટ માટે ચરી ખાનારો નકલી સાધુ કહેવાય. (८१) पुब्बिं चर्पा परिक्खिय पमज्जिउं जो ठवेइ गिण्हइ वा ।
आयाणभंडमत्तनिक्खेवणाइ समिओ मुणी होइ ।। २९९ ।। અર્થ: પહેલાં ચક્ષુથી બરોબર સ્થાનને જોઈ લઈને પછી તે સ્થાનને
રજોહરણથી પૂંજી લેવું અને પછી તે સ્થાને કાંઈક પણ મૂકવું કે ત્યાંથી કાંઈક લેવું. આ રીતે ગ્રહણ (આદાન) અને વસ્તુનું મૂકવું (નિક્ષેપણ) વગેરે જે મુનિ કરે તે આ સમિતિથી સમિત મુનિ
કહેવાય. (८२) उच्चार-पासवण-खेल-जल्ल-सिंघाणए च पाणविही ।
સુવિફ૩૫ણે નિસિરતો દોફ તસ્લમો / રૂ૦૦ અર્થ : અંડિલ, માત્રુ, કફ, શરીરનો મેલ, નાકનો મેલ(ગુંગા), “ચ” શબ્દથી
ભોજન વગેરે વિસર્જન કરવા લાયક વસ્તુઓને અત્યન્ત જંતુરહિત, વનસ્પતિરહિત જગ્યામાં વિસર્જન કરતો સાધુ પારિષ્ઠાપનિકા
સમિતિથી સમિત કહેવાય છે. (८३) गुणदोसबहुविसेसं पयं पयं जाणिउण नीसेसं ।
दोसेसु जणो न विरज्जइत्ति कम्माण अहिगारो ।। ३१५ ।। અર્થ? મોક્ષપ્રાપક ગુણોમાં અને સંસારવર્ધક દોષોમાં જે મોટો ફરક છે તે
૫૦.
જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૧