Book Title: Jain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
)
ધીઓ પ્રત્યે પણ સદેવ વાસય-ભાવનું ઝરણું વહેતું હતું. સૌ ભવ્વાનના મેક્ષ ૨
માગને જ સમજે, આરાધે અને વહેલામાં વહેલા મુક્તિ પઢને જ પામે એ જ ભાવના છે દિ વહેતી હતી. પણ ઝીલનારાની જ અયોગ્યતા હોય ત્યારે કહેવું જ પડે કે તે વ્યકિતમાં છે જ પાત્રતાને અભાવ હતો.
* જે કહ્યું છે કે‘પર વસન્તમાસે રિદ્ધિ પતિ સયલ વણરાઈ જે ન કરીરે પાં, તા કિ દે વસંતસ્સ ૧” ઉ-તુંગો સરલત૬, બહુફલભારેણ નમિ સવંગ ! કુજ ફલં ન પાવઈ, તા કિ દોસો તરુવરસ્ય ૧ ”
-માની દયા ચિંતવવી જરૂરી છે,
ભગવાનને ધર્મ વિશુદ્ધ ચિત્તમાં જ પ્રષ્ટ થાય છે. અને ચિત્તની વિધિને ૨ જ કરવાના ઉપાયો ઉપર ભાર મૂકનારા આ જ પૂ. આ.શ્રી અગ્રેસર હતા. તેથી જ “ગમે છે
તેમ પણ ધર્મ તે કરે છે ને?” “સુખ જોઈએ તો ધર્મ ન કરે તે શું પાપ કરે છે એમ માનનારાઓને અળખામણ પણ આ જ પૂ.શ્રી બન્યા હતા. આચાર્યની આશાતનાના જ પાપથી બચવા માટે શ્રી ઇશવૈકાલિક સૂત્રની–તેમાંય નવમા અધ્યયનના પરિશીલનની છે
ખાસ જરૂર છે. પણ માનાકાંક્ષી આત્માઓને આ વાત જચવી મુશ્કેલ છે. તેવામાં તે છે છે નીચેની વાતની સાર્થકતામાં જ આનંદ માનતા હોય તેવું લાગે છે કે
કુરભભિન્નયુગલેન કિબિષ, બાલકસ્ય જનની વ્યહિતિ ;િ કઠતાલુરસનાભિરૂઝતા, દુર્જન જનની વ્યપાકૃત ” જ માતા બાળકની વિષ્ટાને, કૂટેલા ઘડાના દીકરાથી દૂર કરે છે, પણ કંઠ, તાલું છે
અને જીભથી અવર્ણવાદ્ય રુપ વિષ્ટાને બહાર ફેંકનાર દુજને તે માતાને પણ હરાવી છે. - “હું કાંઇક છું” “મારી પણ વગ છે- “મારો ય વર્ગ છે. આવું અભિમાનનું છે
તુત જેના મન ઉપર સવાર થાય છે તે પિતાના પઢના ગૌરવને અને સારાસારના ૬ વિવેકને ભૂલી જાય છે. વ્યકિતષ માણસની કેવી હાલત કરે છે, “મારું તે જ સાચુંની થઇ ત્ર વૃત્તિ ક્યાં સુધી લઈ જાય છે તે જોવા માટે ધાર્મિક વહીવટ વિચાર” ના નની પુસ્તિકા જ છે સારી ગરજ સારે છે. તેના લેખને “સ્વદ્રવ્યથી પૂજા ઉપર એટલે બધો અણગમો કર અને નફરત લાગે છે તેથી કહેવું જ પડે કે
- “આગ્રહી બત! નિનિષતિ યુક્તિ તત્ર, યત્ર મતિરસ્ય નિવિઝા આવા