________________
કરી છે. શ્રીમાન આણ શંકરાચાર્યજી સાનકાંડના ઉપદેશ કરનારા અને તને ચુસ્તપણે વળગી રહેનારા હોવા છતાં પણ તેમણે કર્મ કરવાં જોઈએ એવું કહ્યું છે.
ત્યારે હવે એટલું તો સિદ્ધજ થયું કે કર્મ, ભક્તિ અને જ્ઞાનના સંયોગ સિવાય મોક્ષની ઇચ્છા રાખવી મિથ્યા છે. માટે જ એ ત્રણે બાબતનું વર્ણન વેદમાં સારી રીતે કરેલું છે. અતિ ગહન અને વિસ્તાર પામેલા વિદનું દરેક મનુષ્યને સહેજ સાન ન થાય અને તેથી જીવન અધર્મમાં પ્રવેશ થઈ જાય તે અટકાવવાના હેતુથી મહાત્માઓએ મૂળ વદના રહસ્યને યથાયોગ્ય રીત નહાન મહાટા ગ્રંથરૂપે સરળ કરી કેટલાંક શાસ્ત્રો રચ્યાં છે. જેમાં દર્શને, ઉપનિષદો, સુત્રો, સ્મૃતિઓ અને ગીતાજ મૂખ્ય છે.
૧. જુઓ શંકર દિગ્વિજય ૧૦૩ ૧૦૪
૨. દશન શાસ્ત્ર ૬ છે. (1) ન્યાય-કત્તાં ચૈત્તમ-નેમાં વિચાર કરવાના મા ખાડયા છે. (૨) વૈશેષિક-કના કણાદ તેમાં ધમ અને પદાર્થ માત્રનું જ્ઞાન વહેલું છે. (૩) સાંખ્ય કત્તા કપિલ તેમાં આસ્તિક નાસ્તિક મતનું વર્ણન કરી મેં કાનથી થાય છે એમ જણાવેલું છે. (૪) યેન-કન-પતંજલિ તેમાં વાળમાર્ગનું નિરૂપણ છે. (૫) વેદાંતસુત્ર કનાં વ્યાસનેમાં જગત્કાર્ય અને કારણ બ્રહ્મનું વિવેચન છે .(૬) મિમાંસા-ક-મુનિ તેમાં ધર્મ અને ક્રિયાકમનું વિવેચન છે.
૩. આજ સુધી જબાવલાં ઉપનિષદોની સંખ્યા લગભગ ૨૫૦ સુધી થવા જાય છે, પણ તેમાંનાં બધાં પ્રાચિન નથી. એમાં વેપાળનાં, નરસિંહનાં એમ ગમે તે દેવનાં ઉપનિષદ જણાય છે. એટલું જ નહિ પણ અકબરના સમયમાં થયેલું એવું અપનિષદ પણ રીડામાં આવે છે. બહદારયા, છાજે.ગ્ય, કિન, કડ. માં . પ્રશ્ન, મું. અનય અને તેનસ્થિ એ દશ પ્રાચિન મનાય છે. આ સર્વ જ્ઞાનમાર્ગના ગ્રંશે છે અને ઘણું કરીને તેમાં જીવ, ઇશ્વર તથા જગત સંબંધી ધણજ ઉત્તમ વિચારે છે.
૪. કર્મકાંડને યથાર્થ રીત અરણમાં રાખવા માટે નહાનાં, ટુ પણ ગુચવાળાં પુસ્તક તે સુત્ર ગ્રંથ છે. તેના બે ભાગ પાડેલા છે. ગૃલસુત્ર - અને ધર્મસુત્રા. આશ્વલાયન, બાન્દાયન, લાટવાથન. ન્યાયન, તાન. માનવ, કવિ, ગેબિલ, પારસ્કર. આપસ્તબ, ગામ, વિષ્ણુ વિગેરે સુત્ર ગ્રંથ છે.
૫. વેદના અમુક મંત્રની આજ્ઞાઓ દર્શાવનાર મંથને સ્મૃતિ કહે છે. મનુ. વિ. વિષ્ણુ, હારિત, યાજ્ઞવલય, કરાનસ, અંગિરસ, ચમ, આ બ, સંવન. કાત્યાયન, બહસ્પતિ, પરાશર, વાસ, શંખ, લિખિત, દક્ષ, ગરમ, ગાતાપ અને વસિષ્ટ એ વિારા સ્મૃતિઓ છે. તેમાં ઘણા ભાગે વાગાશ્રમ ધમ સારી રીત વિવેચન છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com