________________
કન્યાના સ્વયંવરના સંબંધમાં સગર રાજને મારી નાંખવા માટે આ અસુર પર્વતકને પિતાની સાથે લેઈ સગર રાજને ઉલટ સુલટ સમનવી તેને યરાના નિમિત્ત હંસાદિ અધર્મમાં પ્રવર્તાવ્યો. હજારો હિંસા કરી છેવટે સગર પોતાના પુત્રને ગાદી આપી યરમાં પત્નિસહ બળી મૂઓ. જે નરકમાં ગયો એવું પુરાણમાં લખેલું છે. આ પ્રમાણે હિંસા યશની પ્રવૃત્તિ સેરછ સંગતથી આ પર્વતકે ચાલુ કરી.” આ હકીક્ત મરૂત રાજાને કહેવાથી તેણે પર્વતકને કેદમાં નાંખ્યો અને મેયપણુ ને ચોખા અને તેના લેટથી હવન કરી સેંકડો યજ્ઞ કર્યો” આવી રીત આ રાક્ષસેએ બ્રાહ્મણ વેદના નામે લોકેમાં હિંસા યર ફેલાવ્યા. પિતાનો મથમાંસ સેવનાદિ હેતુ સિદ્ધ થાય તે સારૂ યોનિતંત્ર, લિંગતત્ર, સુંદરીનંગ એવાં સેંકડે નરકમાં ડુબાડનારાં તં; ધર્મસિંધુ, નિર્ણયસિંધુ, એવા અસાનમાં ડુબાડનાર મતલબ સિંધુ–સમુદ્ર; તથા નારાયણભદી, અનંતભરી, ગાંગાભટ્ટી એવી દારૂની ભઠ્ઠીઓ જેવી સેંકડો ભઠ્ઠી જેવા અસંખ્ય વેદનિષેધ ગ્રંથ રચી, આયં લોકેમાં ભળી જઈ હિંસાદિ નીચ કર્મ ચાલુ કર્યો અને પોતે પણ બ્રાહ્મણ થઈ બેઠા.
* બ્રહ્માંડમાં સંચાર કરનાર વાયુ આ જીવોનો હેતુ છે, માટે તેને સદ સવા સારૂ યર મુડમાં હવ્ય પદાર્થોને નિયમિતપણે કેમ કરવાપી તેમાંનાં દુધી તત્વો નાશ પામી તે આરોગ્યતા ઉત્પન્ન કરે છે. આરોગ્ય તેજ સ્વર્ગ (મુખ), આ કારણથી માર્યો લેટેમાં વેદકાળથી સામાજિક નિયમ હતો કે પ્રત્યેક મનુષ્ય પ્રાત:કાળે અને સંદયાકાળે સ્નાનાદિથી શુદ્ધ થઈ સુગંધી દ્રવ્યોની બાર બાર આહતિ આપવી. રાત્રીના મળમૂત્રાદિ દુષને સવારના હવનથી અને દિવસની દુધીનો
૧. આ રાક્ષસે માંથી જે બ્રાહણે થયા તે કયા કયા એ સંબંધમાં અમે અરે કાંઇપણ લખવું ઉચિત પારતા નથી. જેને ભણવાની ઇચ્છા હોય તેમને પતિ બાલાજી વિસ વર કન મરાઠીમાં અહિંસા ધમ પ્રકાશ નામનું પુસ્તક છે તે છે. હાલમાં પણ જે ત્રાહરણ રાતિમાં મણમાંરિનું સેવન કરવામાં બાધ ગણાતું નથી, તે વાતિએ આ લોમાંથી થયેલી છે એમ તેમણે સિદ્ધ કર્યું છે.
૨. હબ ની વિગતઃ- (૧) પુદકારક –શી, દુધ, બદામ, વિગેરે (૨) મધુર-સાકર, ખીર, વિગેરે (૩) સુગંધી ચંદન, વાળ, અપહ, કચર, કરી, અગર, બાહ, વિગેરે () અનાટિક-ચેખા, જવ, તલ, વિગેરે (૫) રોગનાશક-ગળો, ગુગળ, નવંત્રી. ત્રાલી, લોબાન વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com