Book Title: Bharatno Dharmik Itihas
Author(s): Manilal Lallubhai Pedhi
Publisher: Manilal Lallubhai Pedhi
Catalog link: https://jainqq.org/explore/034775/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Ibollebic le દાદાસાહેબ, ભાવનગર, ફોન : ૦૨૭૮-૨૪૨૫૩૨૨ ૩૦૦૪૮૪૬ . Shree Sudharmaswami Gyanbhandarmers Sure દ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના. આદિ સમય થકીજ ભારત, સાબુની ખાણ છે; ધર્મરક્ષા ધમાન, એજ તેનો પ્રાણ છે; દીન દુઃખીપર દયા કરવી, એજ તેનું તાન છે;” બસ ! આજ પણ સંસારમાં, એથી જ એનું માન છે. બંગાળાના પ્રસિદ્ધ વિદ્વાન રાજા રામમોહનરાયના શબ્દોમાં કહીએ તે “ધર્મોન્નતિ થયા સિવાય નિતિ, રાજ્ય, ઇત્યાદિ કોઈપણ વિષયમાં ઉન્નતિ થવાની નહિ” કારણકે પ્રાચીન સમયથી જ આ દેશની પ્રજા ધર્મને જ પ્રાણુ માનતી હોવાથી આપણી સર્વ ક્રિયાઓ અને પ્રવૃત્તિઓ ધર્મયુક્તજ છે. આપણું આચાર વિચાર, નિતિ ન્યાય, વહેપાર ઉઘોગ, કાદ રિવાજ અને દુકામાં આપણા સંસારનું તમામ બંધારણ ધર્મની ઉપરજ અવલંબી રહેલું છે. મનુષ્ય મારા-તમાં વિશે આર્યપ્રજાતો પિતાના ધર્મપંથના સિદ્ધાંતને પ્રાણ સમાન ગણી તેને ચુસ્તપણે વળગી રહેવામાંજ માન માને છે. આપણા લોકોની આવી ધર્મ પ્રત્યે અભિરૂચિ કે વાહલી ધર્મોન્નનિ સિવાય દેશન્નતિ થવી અશક્ય છે. માટે ધર્મોનાન સારૂ પ્રથમ પ્રયત્ન થવાની જરૂર છે. ઇશ્વર પ્રેરિત મનુષ્ય માત્રને ધર્મ તે એકજ છે, પરંતુ સમય સંજોગાનુસારે તેમાં સુધારા વધારો થતાં અનેક સંપ્રદાય અને પય પંડ્યા ઉપસ્થિત થયેલા છે. આજે સેંકડે મતપથ દષ્ટિગોચર થાય છે તેનું એજ કારણ છે. એક પંથમાં અમુક વાતને ધર્મતત્વ માનવામાં આવ્યું છે, તે તત્વ સમય સં યાનુસારે પ્રતિકુળ લાગવાથી બીષ પંથમાં તેથી વિરુદ્ધ વાત માલુમ પડે છે; માટે ધર્મનું યથાયોગ્ય સ્વરૂપ સમજવાને–ધર્મ તત્વનો નિશ્ચય કરવાને—ધર્મના ઈતિહાસનું ગાન જરૂરી છે. આપણી પૂર્વે ધર્મ સંબંધી વિચાર કરનારા જે જે મહાત્મા થઇ ગયા છે, તેમના ધર્મ સંબંધી કેવા મન હતા; અને દરેક ધર્મ, સંપ્રદાય અથવા મતપંથ સ્થાપન થતી વખતે દેશકાળ, સમયસર અને યાકસ્થિતિ કેવી હતી, વિગેરે જાણવામાં આવતાં, તેના ઉપર ન્યાય www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #3 -------------------------------------------------------------------------- ________________ દાણથી સ્વતંત્ર વિચાર કરવાથી ધર્મનાં સત્ય તત્વોનું જ્ઞાન થઈ ઉન્નતિના માર્ગની રૂપરેષા દષ્ટ સમીપ ખડી થાય છે. આપણા દેશનો રાજકિય ઈતિહાસ લખવામાં જેટલી અડચણો છે તેથી પણ વિશેષ અડથણે, ધાર્મિક ઈતિહાસ લખવામાં છે. કારણકે સાલવાર અનુક્રમે કઈપણ ધર્મ, સંપ્રદાય અથવા મતપંથની હકીકત મળી શકતી નથી, અને જે મળે છે તે એક બીજાથી વિરૂદ્ધ તથા અચેસજ માલૂમ પડે છે. કેટલાએક પિતાનાં પુસ્તકે ગુપ્ત રાખે છે અને પિતાના મતાનુયાયી સિવાય બીજાને જોવા દેતા નથી, કેટલાંક પુસ્તકોમાં એવી તે અસંભવનિય હકીકત મળે છે કે તે માનવાને મન ના કબુલ કરે છે, કેટલાંએક પુસ્તકમાં પાછળથી અનેક બાબતે ઘુસી ગયેલી છે તેથી તેમાંથી ખરી હકીકત શેધવી કઠણ પડે છે; જ્યારે કેટલાક મતપંથની સ્થાપના ક્યારે અને કેવા સંજોગોમાં થઈ તથા તેના મુખ્ય સિદ્ધાંત કયા કયા છે વિગેરે હકીકત તે પંથના અનુયાયીઓ તો કદાપિ ન જાણે, પરંતુ તેના આચાર્યો પણ જાણતા નથી! આવી પરિસ્થિતિમાં અનુક્રમે હકીકત શોધી તેને ઈતિહાસરૂપે ગોઠવવામાં કેવી અડચણે આવે તે સમજવું કઠણ નથી. છતાં પણ વિવિધ ગ્રંથાના વાંચનથી અને વહેપારાર્થે ૮-૧૦ વરસ સુધી વિવિધ સ્થળોમાં મુસાફરી કરવાનું મળતાં જુદા જુદા પંથનુયાયીઓ સાથે પડેલા પ્રસંગોને લીધે મળેલી માહિતીના આધારે આ ઈતિહાસ લખવાનું સાહસ કર્યું છે. તેમાં હું કેટલે દરજજે ફાવ્યો છું તે વિચારવાનું કામ વાંચકોનું છે. આ પુસ્તક લખવામાં જે જે ગ્રંથની મદદ લીધી છે, તે તે ગ્રંથાના કર્તાઓને અંતઃકરણપૂર્વક આભાર માનું છું. દરેક ધર્મ, સંપ્રદાય અને મતપંથના ગ્રંથમાં કેટલીક જગ્યાએ એક બીજામાં વેરભાવ ઉપજાવે તેવી તથા સૃષ્ટિ નિયમ વિરુદ્ધની અને સંભવિત બાબતે થોડી ઘણી નજરે પડે છે; પણ તેવી તકરારી બાબતોને બનતા સુધી બાજુએ રાખી તે ઉપર ટીકા કરવાની નિતિ અજ્યાર ૧. પ્રાચિન કાળના પ્રત્યેક મહાપુ ષોના જીવનચરિત્રમાં આગળ પાછળ અનેક ચમત્કારિક દંતકથાઓની ઘટનાઓનો શૃંગાર તેમના શિાએ લગાવેલોજ છે, તે એટલે સુધી કે તે મહાત્મા હતા, એમ નહિ પણ, પરમાત્મા હતા એમ ઠરાવવા સુધીની શિશે થયેલી છે ! નવા ધર્મ, સંપ્રદાય અથવા મતપંથના સ્થાપક માત્રને એવું માન મળેલું છે. આપણા દેશમાં એમ થયું છે, એમ નથી, પરંતુ પશ્ચિમના દેશોમાં પણ એમ થયેલું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ કરી નથી. છતાં સત્ય શોધવાની ખાતર જરૂર જણાતાં એવી એકાદ બાબત પર ટીકા થઈ ગઈ હોય તે તે માટે તેના અનુયાયીઓએ કાપ ન કરતાં ક્ષમા આપવાની ઉદાર કૃપા કરવા વિનતી છે. ધર્મની બાબત ગહન, વિવાદાસ્ત, અને કઠણ છે; તેમ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર છે, તેથી સમજફેર અથવા અન્ય કાંઈ કારણથી ભૂલ થવાનો સંભવ છે. આવી ભૂલ માટે જે સુચના મળશે તે બોજ આવૃત્તિમાં ઘટિત ફેરફાર કરવા જરૂર લક્ષ આપીશું. કોઈપણ ધર્મ, સંપ્રદાય અથવા મતપંથના ઉપર કટાક્ષ કરવાના કે તેને પક્ષપાત કરવાનો હાર બિલકુલ ઉદ્દેશ નથી. ફક્ત તેમનાં મૂળ તો દર્શાવી, એકજ મૂળ ધર્મનાંજ દેશકાળાદિના ભેદે, સમયસંગાનુસારે થયેલાં રૂપાંતરરૂપે હાલમાં ચાલતા ધર્મ, સંપ્રદાય અને મતપ છે, એવું દર્શાવવાનો જ આ પ્રયાસ છે. કે જેથી એક બીજામાં જાતૃભાવની વૃદ્ધિ થઈ ધર્મને નામે જ કેપભાવ છે તે નાશ પામે. મહારા લઘુ બંધુ મણિલાલ લલ્લુભાઇની ( જેમના નામથી અમારી કાનપુરમાં કમિશન એજંટની પેઢી ચાલે છે તેમની) આ પુસ્તક જલદીથી પ્રસિદ્ધ થાય એવી ઈચ્છા હતી, પરંતુ સંવત ૧૯૭૪ ના માગશર મુકી ૧૧ ને દિવસે કાનપુરમાં ર૬ વર્ષની ભર યુવાવસ્થામાં તેમને અકાળે સ્વર્ગવાસ થવાથી આ કામમાં ઢીલ પડી ગઈ. તેમની ઈચ્છાને માન આપવા ખાતર તેમના સ્મારક અર્થ જયાં સુધી આ પુસ્તક મારી પાસે સિલક હશે ત્યાં સુધી ફકા પણ ખર્ચ લઈ જાહેર લાયબ્રેરીઓને મફત આપવા નિશ્ચય કર્યો છે. शिवमस्तु सर्व जगतः पराहत निरता भवन्तु भुतगणाः । दो प्रयान्तु नाशं सर्वत्र जनः मुखी भवतु ॥ સર્વ જગતનું ક૯યાણ થાઓ, પ્રાણિ માત્ર પારકાના હિતમાં તત્પર થાઓ, સર્વ દોષો નાશ પામો અને સર્વ સ્થળે લોકો સુખી થાઓ. ' ઇ શાહ મણિલાલ લલુભાઇની પેઢી કલેકટરગંજ-દાલમંડી-કાનપુર, અક્ષય તૃaોયા સંવત ૧૯૭૫. લેખક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ PP . TOA Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ ભારતનો ધાર્મિક ઈતિહાસ. પ્રારંભિક વિચાર सदसस्पतिमद्रुत्तमियभिन्द्रिस्यकाम्यम् । सनिमेधामयाशिष ॐ स्वाहा ।। | ( યજુ. અ. ૩૨ મં–૧૩) સત્યાચારથી જ્ઞાનનું રક્ષણ કરવાવાળઃ આચર્યકારક ગુણ, કેમ અને સ્વભાવવાળાઃ ઈન્દ્રિયોના માલિક જીવની કામના પુરી કરવાવાળા હોવાથી તેના પ્યારા, સધાર પરમાત્માની ઉપાસના કરીને તે ઉત્તમ બુદ્ધિને પ્રાપ્ત કર્યું કે જેના વડે સત્યાસત્યને નિર્ણય થઈ શકે.” મનુષ્ય દેહની શ્રેeતા. જગતનિયંતા પરમકૃપાળુ પરમાત્માએ સકળ જગત નિર્માણ કર્યું છે તેમાં અનેક જાતના પ્રાણિ પદાર્થાદિ ઉત્પન્ન કરેલાં છે, એ સર્વમાં મનુષ્ય પ્રાણિ સૈાથી શ્રેષ્ઠ છે. કારણકે અન્ય પ્રાણિઓ કરતાં તેને વિશેષ બુદિપિ વિચાર કરવાનું બળવાન સાધન આપી જ્ઞાનયુક્ત કરેલા છે. આહાર, નિદ્રા, ભય અને મયુન એ ચારે પશુ તથા મનમાં સામાન્ય છે, પણ સારાસાર વિચાર કરવાની વિવેક શક્તિ મનુષ્યમાં અધિક છે. માટે જે પોતાની બુદ્ધિનો ઉપયોગ કરી સારાસાર વિચાર કરતે નથી ત પશુ સમાન છે એમ નિતિશાસ્ત્રકારો કર્થ છે. માટે મનુષ્ય પ્રાણને બુદ્ધિરૂપિ જે વિશેષ બક્ષીસ મળેલી છે. તેને તેણે સઉપયોગ કરી મનુષ્ય દેહનું સાર્યય કરવું ઘટે છે. કેમકે ધન, મિત્ર, વી વિગેરે સર્વ ફરી ફરી મળી શકે છે, પરંતુ આ મનુષ્યદેહ ફરી ફરી મળી શકર્તા નથી. મનુષ્ય દેહ મને ઘણે દુર્લભ છે. અખબમણાઃ પર ૧. ચાણક્ય, ભતૃહરિ, વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ મેશ્વરે સર્વ પ્રાણિયમાં વિચાર કરવા યોગ્ય અવયવ રચના અને પરમાણુની ઘટના મનુષ્યમાંજ કરેલી છે, માટે મનુષ્યોએ ધમધર્મ અને કર્તાવ્યાકર્તવ્યને વિચાર કરો જોઇએ. મનુષ્ય માત્રનું કર્તવ્ય શું છે? ગુર્જર કવીશ્વર સ્વર્ગવાસી દલપતરામ ઠીક જ કહી ગયા છે કે મનુષ્ય દેહ દુર્લભ મળે, અરે જીવ તું જાણુ તે પામી પરલોકનું, કર નિશ્ચળ રહેઠાણ. “હે જીવ! તને દુર્લભ એવો જે મનુષ્ય જન્મ મળે છે તિથી કદી ચલાયમાન ન થાય એવા પરલોકનું રહેઠાણું કરવા પ્રયત્ન કર.” આ વિશ્વમાં પ્રાણિ માત્રને સુખની ઇચ્છા છે, કોઈને પણ દુઃખની ઇચ્છા નથી. “હું સુખી થાઉં, મારી ઉન્નતિ તથા વૃદ્ધિ થાવ” વિગેરે સર્વ ભાવનાઓ સુખ, સુખ અને સુખનીજ હોય છે. એથી ઉલટું એટલે મને દુઃખ થાવ, મારી અવનતિ અથવા નાશ થાવ” વિગેરે વિપરિત ભાવનાઓ કરનાર આપણું જોવામાં કેઈ આવતું નથી. મતલબ કે સર્વને સુખમાં રાગ અને દુઃખમાં ઠેષબુદ્ધિ હોય છે. ત્યારે સુખ અને દુ:ખ શું છે? તે આપણે જાણવાની જરૂર છે. જગતમાં વસ્તુ સંભવાદિ જે જે આપણા જેવામાં આવે છે અથવા જાણવામાં આવે છે તેનું શુભાશુભ ભાન કરાવનાર આપણા શરીરમાં એક ઈન્દ્રિય છે તેને ચિત્ત અથવા મન કહે છે. આ ચિત્તવૃત્તિમાં અનુકુળ લાગણીની પ્રતિતિ થતાં અંતરબાહ્ય આનંદને અનુભવ થવા તે સુખ અને પ્રતિકુળ લાગણીની પ્રતિતિ થતાં અંતરબાહ્ય પરિતાપ થવો તે દુઃખ. ટુંકામાં આપણને અનુકુળ તે સુખ અને પ્રતિકુળ તે દુઃખ. આ સુખના પણ ચઢતા ઉતરતા ભેદ છે, કેટલીક લાગણુઓ પ્રારંભમાં અનુકુળ જણાયા છતાં પરિણામે પ્રતિકુળ ભાસે છે. પ્રાણી માત્રના જીવતરનો, ધનનો, યુવાનીને, પુત્ર દારાદિક વિગેરે ઠાઈને ભરૂસ નથી; કેમકે તે આજ છે ને કાલે નથી. મતલબ કે સંસારનાં સઘળાં સુખ પરિણામે વિકારીજ છે, માટે તેને વિષયી અથવા ક્ષણિક સુખ કહે છે. આ વિષયી એટલે ક્ષણિક સુખ આરંભમાં ગમે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ તેવું સુખ ભાસતું હોય તોપણ તે વહેલું મોડું દુઃખમાં જ વિરમે છે. માટે વિવેક સમ્પગ રાની પુરૂષો આ સુખને ખરું સુખ ન કહેતાં તેને સુખાભાસ કહે છે, અને તેઓ અન્ય જીવોની પેઠે આવા સુખમાં સંતુષ્ટ ન થતાં સત્ય સુખ શું હશે? તે જાણવા અને તે કેમ મળે તેવા પ્રયત્નમાં જોડાય છે. તત્વવિદુ પુરો ખરા સુખનું સ્વરૂપ જૂદું જ કહપે છે. જે સુખ અથવા અનુકુળ લાગણે સર્વદા એક સ્વરૂપે અનુભવાય તેજ અક્ષય સુખ, એજ પામવું, એજ ઈરછવું, એજ શોધવું તે આ મનુષ્ય માત્રનું ખરું કર્તવ્ય છે. માટે અક્ષય સુખ સંબંધી વિશેષ જાણવાની જરૂર છે. અક્ષય સુખ એટલે શું? અનુકુળ અથવા પ્રતિકુળ એટલે સુખ અથવા દુઃખ બને જાતની લાગણીની પ્રતિતિ આપણી ચિત્તવૃત્તિ એટલે મનનું દ્વિધા સ્વરૂપ છે અર્થાત સુખ અથવા દુઃખ એ આપણું મનોવૃત્તિનાજ વિકાર છે. જે આ ચિત્તવૃત્તિ બહિર્મુખ થવાનો સ્વભાવ છેડી દઈ અંતર્મુખ રહી અવિકાર પણ સ્થિર થાય એટલે મન સદા સામ્યવસ્થામાં રહી શકે તો પરમ સંતોષ, તેજ શાંતિ, તેજ નિત્ય સુખ અને તે જ અક્ષય સુખ. અહિં ચિત્તની શાંતિ એટલે જડતા અથવા મૂઢતા સમજવાનું નથી. પરંતુ આ વિશ્વમાં શુભાશુભ પ્રસંગે પ્રાપ્ત થતાં, જે સમયે જેવું મળે તેમાં અવિકારપણે નિભાવ કરી લેઈ સંતુષ્ટ રહી શકાય એવી મનની સ્થિતિન શાંતિ સમજવી. તેજ અક્ષય સુખ. શાસવેત્તાઓ આ અક્ષયસુખને માફ કહે છે. આવા સુખને પામવાની સર્વને પ્રબળ ઇચ્છા હોય છે. અક્ષય સુખ અથવા મોક્ષ માટે માણસ માત્રમાં જે સ્વભાવિક વૃત્તિ છે તેને સંતોષવા મહાન પુરૂષોએ માર્ગ શેયા. આ માર્ગની શોધમાં તેમને અનેક વિચાર આવ્યા અને સ્વભાવિક રીતે જાણવાની ઈચ્છા થઈ કે મનુષ્યોમાં “હું શું? આ દેહ શું છે ? આસપાસ દેખાતું આ સર્વ જગત વિગેરે શું છે? મનુષ્યોને અને જગતનો સંબંધ છે? આ સર્વનો કાઈ નિયંતા હશે કે સ્વતંત્ર હશે ? અન્ય આવું જગત હશે કે ? હશ તે આવા સુખદુઃખાદિ બંને ગુણ વાળું હશે કે વિલક્ષણ હશે? આ વર્તમાન દેહની પૂર્વે આવા અથવા બીજી જાતનો દેહ હશે કે નહિ ? અને પુનઃ આવે અથવા બીજી જાતનો દેહ પ્રાપ્ત થશે કે કેમ ? આ જગતમાં કોઈ જન્મથી સુખી, કોઈ જન્મથી દુ:ખી હોય છે તેનો કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ ખુલાસે હશે? વિગેરે અનેક વિચારનાં સમાધાન તેમને મળ્યાં અને તેમાં તેમણે પરમ સંતોષ અથવા નિત્યસુખ જાણું તે પ્રાપ્ત કરવા માગે રચ્યા. આ માગીને ધર્મ સંજ્ઞા મળી. આ પ્રમાણે ધર્મ નું જે સ્વરૂપ બંધાયું તેને સામાન્ય ધર્મ કહેવો ઘટે છે, કારણકે આ જગતમાં એક કરતાં વધારે પ્રજા છે અને તેમના દરેકના ધર્મ જુદા જુદા હાલમાં જણાય છે; છતાં તે સર્વેને સામાન્ય હેતુ નિત્ય સુખ અથવા મોક્ષ પ્રાપ્તિ અર્થેજ છે. દરેક માણસને જ્ઞાન થવા માટે પરમકૃપાળુ પરમામાએ ઈન્દ્રિયે આપી છે જેથી માણસ સઘળું સમજી શકે છે. ઈશ્વરે દરેકની ઇકિયમાં સરખા ગુણ સ્થાપેલા છે એટલે કે જીભને સ્વાદ લેવાનું, નાકને શ્વાસ લેવાનું, વિગેરે, વિગેરે. કેઈ આંખથી સ્વાદ લેઈ શકતું નથી, ત્યારે ઈશ્વરની પ્રેરણું તો દરેક માણસ માટે સરખી ગોઠવણની છે તો પછી ધર્મની પ્રેરણું જુદી કેમ હેય? ઈશ્વરપ્રેરિત મનુષ્ય માત્રને ધર્મ એકજ છે. જો કે દેશ, કાળ અને બુદ્ધિના ભેદે આજે અસંખ્ય ભેદ દેખાય છે ખરા, પરંતુ સર્વ ધર્મ માત્રનું લક્ષબિંદુ તો માત્ર અક્ષય સુખ એટલે મેક્ષ મેળવવાના સાધન તરફજ છે. - મોક્ષનું સાધન શું? એવી ગણત્રી થઈ છે કે હાલમાં પૃથ્વિ ઉપર જુદા જુદા ધર્મોના મળી ૯૬૦૦૦ મતપંથા પ્રચલિત છે, તે પૈકી આ આર્યાવૃત્તમાંજ લગભગ ૮૦૦ જેટલા છે ! આ દરેક ધર્મ, સંપ્રદાય અથવા મતપંથને પ્રાધાન્ય હેતુ કર્મ, જ્ઞાન અને ભકિતરૂપ સાધનો પૈકી ઘણું કરીને એક, બે અથવા તમામ સાધનોથી મોક્ષ મેળવવાનો રસ્તો દર્શાવવાને છે. દુનિઆમાં પ્રચલિત હરકોઈ ધર્મ, સંપ્રદાય અથવા મતપંથ આ ત્રણ સિવાય મોક્ષનું સાધન અન્ય જણાવતા નથી. માટે એ ત્રણ સંબંધી હકીકત આપણે સહુથી જૂના ધર્મને શોધી તે ઉપરથી જોતા આવીશું. સહુથી પ્રાચિન ધ વેદ છે. આ આર્યાવૃત્ત યાને હાલના હિંદુસ્તાનમાં જેટલા આર્ય એટલે હિંદુ ધર્મના સંપ્રદાય અને મતપંથે છે તે તો વેદને સહુથી પ્રાચિન માની તેનું શ્રેષ્ઠત્વ સ્વિકારે છે. પરંતુ પૃવિ ઉપર ચાલતા દરેક ધર્મ સંપ્રદાય અને માતાનું મૂળ પણ વેદ છે, એમ હવે સિદ્ધ થઈ ચુક્યું છે. સર વિલિયમ જેન્સ, કેચમેન બરફ, પ્રોફેસર મેક્ષમૂલર, બેરન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ અનસન, પાદરી વાર્ડ, શ્રીયુત જ્ઞાનેશ્વર, મહર્ષિ દયાનંદ સરસ્વતી, રા. શંકર પાંડુરંગ, રા. ગોપાળ હરિ દેશમુખ, અને શાસ્ત્રી યજ્ઞેશ્વર, વિગેરે વિદજજનની સાથે પ્રસંગ પાડી પોતાની સર્વોત્તમ શોધકવૃત્તિ અને અવલોકન અનુભવાદિથી નિશ્ચય થયા બાદ થીઓસોફીકલ સોસાઈટીના પ્રખ્યાત શોધક બુદિના મરહુમ પ્રમુખ હેનરી આઠેટે મુંબાઈ, લાહેર અને કાશી વિગેરે સ્થળોએ જાહેર ભાષા દ્વારા જણાવ્યું હતું કે “એતા હવે નિર્વિવાદ સિદ્ધ થાય છે કે આર્યાવૃત્ત જ પ્રથમ વતિનું ઉત્પતિ સ્થાન છે, અને ત્યાંથી જ મિસર વિગેરે સ્થળોએ મનુષ્યની વસ્તી ગઈ હતી. હજારો વર્ષો પૂર્વે યુરોપમાં જ્યારે કળા કૌશલ્યતાનું, પુસ્તકે લખી જાણવાનું કે વિધાલયો સ્થાપવાનું ભાન થયું તેની પૂર્વે આર્ય પ્રજા અને ૧. મૂળ વસ્તિના ઉપનિ સ્થાન માટે ઘણા મતભેદ છે. લો. મા. બાળગંગાઘર તિલક ઉત્તર ધ્રુવ પાસે જણાવે છે. બંગાળના સુપ્રસિદ્ધ પંડિત ઉમેશચંદ્ર વિદ્યારત્ન મેંગેલિયા કહે છે, મેક્સમૂલર અને વેબર વિગેરે મુરીયા કહે છે, કેટલાએ સ્પિઅન સમુદ્ર પાસે માને છે, મનુસ્મૃનિમાં ફકત્ર જણાવેલું છે. વિલાસપુરના બી. સી. મજમુદાર (મોડર્ન રિયુ અગષ્ટ ૧૯૧૨ ) કહે છે કે આ કાંઇ બહારથી આવ્યા નથી પણ અહિંનાજ નિવાસી હતા. અવ્યાપક મેકડોનલને પણ તેવો મત છે અને જણાવે છે કે આર્યલોક આયાવૃત્તની બહાસ્થી આવ્યા હેય તેવો વૈદિક મંત્રોથી બિલકુલ પ લાગતો નથી. (જુઓ સરસ્વતિ જાનેવારી ૧૯૧૩) સર વિલ્યમ લેન્સ અને સર વોલ્ટર રેલે તો આર્યાવૃત્ત જ જણાવે છે. ચશ્વર શાસ્ત્રીએ આર્યવિદ્યા સુધાકરમાં ચર્ચા કરી આર્યાવ્રત્તજ આર્યોનું મૂળ દિપનિ સ્થાન છે એમ સિદ્ધ કર્યું છે. મિસર દેશના દરિઅલ બાંહરીમાં હાસતોપની સમાધિના અને દેવળની બંતા ઉપરના લેખાથી માલુમ પડે છે કે તેઓ જ પવિત્ર ભૂમિમાંથી મિસરમાં આવ્યા તે પવિત્રબુમિ આ આર્યાવૃત્તજ છે. પુરા માં જે મિશ્રસ્થાન કહ્યું છે તેજ મિસર દેશ છે, એમ કેટલાક શેધ કહે છે. મી. પિકોકની શોધ પ્રમાણે આયના મૂળ વસ્તિનું ઉત્પત્તિ સ્થાન છે અને ચાંથીજ જવા, મિસર, ગ્રીસ વિગેરે સ્થળે મનુષ્યની વસ્તી ગઈ હતી. ન્યુર્કની ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ છે. અલેકઝાંડર ડામાર કહે છે કે કોલમ્બસને અમેરિકાનાં સ્પેનમાં નાં આવ્યાં તેની અતિ પર્વ હિંદુઓએ તેની શોધ કરી સંસ્થાને સ્થાયી વસવાટ સુદ્ધાં પણ કર્યો હતો (જુઓ ઇન્ડીયન રિન્યુ સન્ટ મ્બર ૧૯૧૨) આ બધી ચચા ઉપરથી એ સાર નીકળે છે કે મૂળ વસ્તીનું ઉપનિ સ્થાન આ આયનજ લેવું જોઈએ અને તે પણ તેમજ. મી. ઉ. તેજસ જેના પિતાના હિંદુઓના દેવતાઓની વંશાવળી નામના પુસ્તકમાં લખો છે કેઆર્યાવન કેવળ આર્ય ધમનું ઘર નથી, પરંતુ અખિલ સંસારની સભ્યતાના આદિ ભંડાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ તેમના રાજા મહારાજાઓ, વિદ્વાન, ગુણું, બુદ્ધિવાન અને સકળ સગુણ સંપન તથા કળાકેશલ્યતામાં સહુથી શ્રેષ્ઠ પદે હતા. તે વખતે વર્તમાન કાળની પેઠે તેઓ સમાન જાતિના પ્રબંધમાં બંધાયેલા નહેતા; પણ પોતે ગુણગ, સુંદર આચાર વિચાર અને વ્યવહારથી સભામાં સર્વથી ઉરપદ પ્રાપ્ત કરી શકતા હતા, અને નીચ કર્મોથી પતિત અને ભ્રષ્ટ થતા, વિગેરે.” જૈન ગ્રંથોમાં પણું વારંવાર વેદનું નામ આવે છે. જર સ્તી ધર્મ પણ આ આર્ય ધર્મ નું જ રૂપાંતર છે અને મહાત્મા ઈસુએ પણ અત્રેથીજ ધર્મશિક્ષણ મેળવી ક્રિશ્ચિયન ધર્મ સ્થાપ્યો હતો. ફાન્સ દેશના પારિસ શહેરના પ્રખ્યાત શેધક મી. લાઈસ જેકેલીયેટ પોતાના “બાઈબલ ઈન ઈન્ડિ ” નામના પુસ્તકમાં લખે છે કે – “ Soil of ancient India, cradle of Huminity hail ! hail venerable & efficient nurse whom centuries of brulet invasions have not yet burried under the dust of oblivion. Hail | father land of faith, of love, of poetry, and of science ! may we hail a revival of the post in our western fathers !”. “વૃદ્ધ ભરતખંડની ભૂમિ ! પુરૂષતાનું પારણું તને વંદન છે. સેંકડે. વર્ષના નિર્દય ઉપદ્રવ ( હલ્લા) પણ જેને વિસ્મરણની ધૂળ નીચે દાટી શકયા નથી એવી પૂજ્ય અને સમર્થ પાળક માતા ! પ્રણામ. શ્રદ્ધા વા સત્યતાની, પ્રેમની, કવિતાની અને શાસ્ત્રની પિતૃભૂમિ ! તને હું નમું છું તહારે ભૂતકાળનો મહિમા અમારા પશ્ચિમના (યૂરપાદિ ) ભવિષ્યમાં સજીવન થાઓ એવું માગીએ છીયે.” તા. ૨૦-૨-૧૮૮૪ ના ડેલી ટ્રિબ્યુન નામના પત્રમાં ડી. ઓ. બ્રાઉને લખ્યું હતું કે “ જે અમે પક્ષપાત છોડીને સારી રીતે પરીક્ષા કરીએ તો અમારે કબુલ કરવું પડશે કે આર્ય લેકેજ સંસારભરના સાહિત્ય, ધર્મ અને સભ્યતાના જન્મદાતા છે. આ ઉપરથી સ્પષ્ટ સિદ્ધ થાય છે કે દુનિઆ ઉપરના તમામ ધર્મોમાં વિદધર્મ સૌથી શ્રેષ્ઠ અને પ્રાચીન છે માટે જ મહર્ષિ મનુ ભગવાને પણ વેહિ ધર્મ છમ કહ્યું છે. વેદ એટલે શું? અને તેમાં શું શું છે ? પરમકૃપાળુ પરમાત્માએ સૃષ્ટિની સુવ્યવસ્થા રહેવા માટે દરેક બાબતેને નિયમની દોરીથી બાંધી રાખેલી છે. આ નિયમને કુદરતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ કાનુન અથવા ઈશ્વરી કાયદો કહીશું તો તે વ્યાજબીજ ગણાશે. આ ઇશ્વરી કાયદાનું દરેક માણસને સાન થવું ઘણું કઠીણ હોવાથી તેનું ઉલ્લંધન થતાં તેઓ તેની શીલાના ભેગા થઇ પડે, તેમાંથી તેમને બચાવવા માટે મહાન ઋષિમુનિઓએ અથાગ પરિશ્રમ કરી પોતાની સર્વોત્તમ બુદ્ધિનો ખર્ચ કરી સાક્ષાત અનુભવથી એ નિયમો શોધી કાઢી જન હિતાર્થે વેદરૂપે પ્રસિદ્ધ કરી દુનિઆની પ્રજા ઉપર મહાન ઉપકાર કર્યો છે. અર્થાત વેદ કેઈ પુસ્તક વાચક નથી, પરંતુ ભિન્ન ભિન્ન કવિ મહર્ષિઓના જ્ઞાનમાં પ્રતિત થયેલા અદયાત્મિક નિયમોના સંગ્રહનું નામ છે. વેદ એ શબ્દમાં હિન્દુ ધાતુ છે. વિ એટલે જાણવું, જ્ઞાન પામવું. મતલબકે આ દુનિઆમાં જન્મ લેઇને માણસોએ શી શી ફરજો બજાવવાની છે, કેવી રીતે વર્તવાથી ભૂતમાત્રને સુખ અને જન્મ લીધાનું સાર્થક્ય થઈ શકે, બ્રહ્મ અને જીવ શું છે? તેને પરસ્પર સંબંધ કરે છે? વિગેરે, વિગેરે, તમામ વિઘા જાણવાનું કે જે જાણ્યા પછી કાંઈ પણ જાણવાનું બાકી રહેતું નથી તેવા સર્વોત્તમ જ્ઞાનના ભંડારનું નામ વદ છે. વિન્તિ નત્તિ, વિત્ત મવરિત, વિજો રે, विन्दन्ते विचारयन्ति सर्व मनुप्पाः सर्वाः सत्य विधाः यैर्थेषुवा તથા વિહાર મવતિ તે લેવા: ‘ સર્વ મનુષ્ય જેથી વિદ્વાન થઈ શકે છે અથવા સર્વ મનુષ્ય જેની સહાયથી સર્વ વિઘા જાણી શકે છે. ગાન મેળવી શકે છે અને વિચાર કરે છે તે વેદ. વેબે યુતિ પણ કહે છે. आदि मुष्टिमारभ्याय पर्यंत ब्रह्मादिभिः। सर्वाः सत्य विधाः श्रुयन्तेऽनयासाश्रुतिः ॥ ‘સુષ્ટિના આરંભથી તે આજ સુધી જેની સહાયથી સર્વ સત્યવિશે પ્રણાદિકે સાંભળી તે શ્રુતિ છે. " વિદમાં સર્વ વિઘા બીજરૂપે રહેલી છે, સર્વજ્ઞતાનું સ્વરૂપજ વિદ છે. માટે તે ઈશ્વર પ્રેરીત અને અનાદિ છે. વદમંત્રા જુદા જુદા ષિઆના સાનમાં પ્રતિત થયા —દ થયા છે. માટે તે ત્રણ મંત્ર છા કહેવાય છે. વદમાં લખેલા નિયમા એ ઈશ્વરી નિયમ છે, તેમાં કદાપિ પણ કરાર થતો નથી તેમ તને આદિ અંત નથી માટે તે અનાદિ અને નિત્ય છે. આ ઈશ્વરી નિયમા ભૂલી ન જવાય અને તેને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ કાળે કરી લેપ ન થાય તે સારૂ છષિ મુનિઓ તેને કંઠાગ્યે રાખતા અને શિષ્યોને શીખવતા, પાછળથી લેખનકળા ચાલુ થતાં પુસ્તકરૂપ પણ લખી રાખ્યા છે. સૃષ્ટિ પદાર્થની યેગ્ય યોજના જ્ઞાન સિવાય થઈ શકે નહિ માટે વેદરૂપિ જ્ઞાન ઈશ્વરે શરૂઆતમાં જ દર્શાવેલું છે, અને આ અનંત જ્ઞાન ઈશ્વરનું છે માટે અનંતા જેવા એવી કૃતિ છે. વેદજ્ઞાન લક્ષણથી એક જ છે. પરંતુ વિવિધ વિઘા ઉપર ત્રા, ચ , બ્રામ અને અથર્વ એવા ચાર ભાગ છે. “ મહતiાંતિ” એટલે ઋગ્વદમાં ભ્રષ્ટ પદાર્થને ગ્ય સંસ્કાર તથા ઉપયોગ કે કરવો તેનું કથન કરી સકલ પદાર્થ ગુણદર્શક ઇશ્વરસ્તુતિ કરી છે. “કૃમિતિ ” યજુર્વેદમાં સંસારમાં જરૂરી એવા વ્યવહારી પદાર્થને ઉપગ સિદ્ધ કરી ભૂતદયા અને વિઘા વિજ્ઞાનાદિ વિધિપૂર્વક નિયમિત્ત ક્રિયા લેક તરફથી થઈ તેમાં સુખ મળે એવું વૃત્તાંત છે. “રામમિતિ ” સામવેદમાં ખરું જ્ઞાન તથા આનંદવૃત્તિ પ્રાપ્ત થાય તેવું વૃત્તાંત છે. અને અથર્વ વેદમાં કૃતકર્મને વિચાર કરી સંશયની નિવૃત્તિ થાય તેવું વૃત્તાંત છે. પ્રત્યેક વેદના સંહિતા, બ્રાહ્મણ, આરણ્યક, ઉપનિષ૬, અને પરિશિષ્ટ એવા ૨ ભાગ માનેલા છે. તેમાં સંહિતા એજ શ્રુતિભાગ પ્રાચિન છે. બ્રાહ્મણાદિક ગ્રંથ અર્વાચીન હાઈ કેવળ સંહિતા ઉપર અવલંબી રહેલા છે માટેજ બ્રાહ્મણાદિ ગ્રંથની ભાષા મૂળ સંહિતાની ભાષાથી બહુજ ભિન્ન અને અર્વાચીન છે. તેમાં પ્રાચિન સંહિતાના અર્થ સ્પષ્ટ ખુલ્લા કર્યા છે, મતલબકે બ્રાહ્મણાદિ ગ્રંથ કેવળ પ્રાચિન સંહિતાની અર્વાચીન ટીકા અને અર્થ છે. ૧. ચારે વેદમાં ઋદ સહુથી પ્રાચિન છે, અને તેના ઉપરથી જ વ્યાસમુનિએ તેના ચાર ભાગ કર્યા (ભાગવત જુઓ) છે. કચ્છેદ ગદ્યરૂપે છે, યજુર્વેદ પદબંધ છે અને તે મૂત્રાને આધારે રચાયેલો છે. સામવેદ વેદના નવમા મંડળને આધારે ગાનમચ રચાયેલો છે. અને અથર્વવેદ વેદના દશમા મંડલનું વિવરણ હોય તેવો છે. બીજા ત્રણે વેદોમાં વેદનો આધાર છે તેથી . ત્રસ્વેદ પ્રાચિન જ છે. ૨. સંહિતામાં મંત્ર ભાગ એટલે દબદ્ધ ત્રાચા, સુક્ત અને સ્તોત્ર છે. બ્રાહ્મણમાં યજ્ઞાદિ કર્મવિધિ છે. આરણ્યક અને ઉપનિષદમાં ભક્તિયોગ અને મુક્તિ માર્ગ વિગેરે ઈશ્વરી જ્ઞાન ઉપર વિચાર છે. ૩. જે સંહિતા છે તે જ મૂળ વેદ. બ્રાહ્મણદિ અન્ય ગ્રંથોને વેદ સંન્ના કોઈ લગાડે છે, પણ તે ગ્રંથ સંહિતા ઉપર અવલંબી રહેલા છે અને તેના અર્થનું ફક્ત સ્પષ્ટિકરણ કરવાના ઉપગના છે. માટે તે છે વેદ એટલે અતિ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ વિદમાં સર્વ વિઘા બીજ રૂપે રહેલી છે એ વાત આધુનિક કાળમાં વિશા મેળવી કુલાતા પશ્ચિમાત્ય સંસ્કારવાળા મહાશય માનશે નહિ અને સવાલ કરશે કે “ આવા સુંદર તાર, રેલ્વે, વરાળયં વિગેરે વિઘા શું તેમાં છે?” બેશક છેજ. પણ તે બીજરૂપે લેવાથી તમને માલુમ પડતી નથી. જે પાશ્ચાત્ય પ્રજની પેઠે બુદ્ધિનો યથાયોગ્ય ઉપયોગ કરી શોધકવૃત્તિથી સપ્રયોગ પ્રયાસ કરશે તો તાર, રેલવે અને વરાળયં તો શું ? પણ. પશ્ચિમના મોટા મોટા વિદ્વાને જેને માટે પરિશ્રમ કરી રહ્યા છતાં તેઓ નિપુણતા મેળવી શક્યા નથી એવી મહાન વિઘાઓ તેમાંથી મળી શકે તેમ છે. રાવણ રાજાના સમયમાં તેની પાસે ૨ પુપ વિમાન હતું, તેનાથી તે ધાર્યા પ્રમાણે ટુંક સમયમાં મુસાફરી કરી શકતો હતો. પાંડવ પકીના અર્જુન અને કૃષ્ણ અશ્વતરી ( અગ્નિ નકા) માં બેસી પાતાળમાં ગયા હતા. આર્યો આકારામાં ઉડતા અને યુદ્ધો પણુ કરતા હતા. પક્ષીની માફક તેઓ પવનમાં ઉતા હતા. મહાભારતના સમયમાં અને એક સભામૂવન રચેલું હતું તેમાં જળને ઠેકાણું સ્થળ અને સ્થળને ઠેકાણે જળ દેખાય તેવી કારીગરી કરવા ઉપરાંત સુક્ષ્મદર્શક યંત્ર, દુરદર્શક યંત્ર, ઘડીઆળે, યાંત્રીક ગાના પક્ષીઓ વિગેરેની ગોઠવણ કરી હતી. રામચંદ્રજીના શિલ્પી નળ અને અને નીલે ચંગાની મદદથી સમુદ્ર ઉપર મહાન સેતુ ( પુલ) કાંદા હતા. આ ઈતિહાસ ફકત કર્મ, જ્ઞાન અને ભક્તિરૂપી બ્રહ્મવિઘા દરેક ધર્મ, પંથ અને સંપ્રદાયમાં કેવી રીતે રહેલી છે તથા અનેક મતમતાંતર રૂપિ પંથ જાળ ક્યા ક્યા કારણથી કયા ક્યા સમયે કયા સંજોગોમાં ઉદભવેલ છે તે માટેજ લખવામાં આવ્યો છે, તેથી અન્ય બાબતો સાથે તેનો કોઈ સંબંધ નથી માટે ફક્ત બ્રહ્મવિલાની દષ્ટિથીજ લખાણ કરવામાં આવનાર છે; છતાં પણ વેદમાં જુદી જુદી વિથાને લગતું બીજ રૂપે સાહિત્ય છે કે કેમ તેની ઘેાડી નોંધ આ જગ્યાએ આપવી અયોગ્ય ગણાશે નહિ, એમ સમજીને થોડાંક દષ્ટાંતો નીચે આપીએ છીએ. પર વિશ્વ એટ (રૂદ અષ્ટક ૧ નં. ૧ સુ. ૨૩) “સર્વ રોગ પરિહારક પાણી છે.” गर्मो यो अपां गमाँ बनानां गर्मपरयां गर्मम स्थाताम ૧ જુએ મહાભારન સભાપર્વમાં રાજસૂય યજ્ઞના વિષયમાં ૨. જુએ રામાયણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ( ૩. અ ૧ સુ. ૭૦ % ૨) “અગ્નિ, પાણી, વન, જંગમ પ્રાણ તથા સ્થાવર વસ્તુમાં ગર્ભ રૂપે રહેલ છે. જન ભિઃા (રૂ. . ૪ સુ. ૫૩ % ૮) “સૂર્ય કુતુઓ સહિત આ ” મતલબ કે પૃથ્વી ઉપર સઘળી ઋતુ તથા દિવસ રાત્રીની વધઘટ પણ તેના સૂર્યને ફરી આવવાથી એક સાર વર્ષમાં થાય છે. युवंपेदवेपुरुवारमश्विनास्पृधांचतंतख्तारंदुवस्यथ । शर्यैरभियुपृतनासुदुष्टरंचकृत्यमिन्द्रभिवचर्षणीसहम् ।। (રૂ. ૧-૮-૨૧-૧૦) વિદ્યુત ગુણથી યુકત વિકાનોએ સ્વિકાર કરવા યોગ્ય શુક્ર ધાતુમાંથી બનાવેલો જેમાં વિદ્યુતને પ્રકાશ શરૂ થયું હોય, રાજસૈન્યમાં અતિદુસ્તર સર્વ ક્રિયાઓમાં વારંવાર વાપરવા યોગ્ય એવું તાર નામનું યંત્ર છે તે સર્વે મનુષ્યએ બનાવવું જોઈએ. આ તારમાં ફરી ફરી જ્ઞાન અને પ્રેરણા થાય છે તેથી મોટી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ સિન્યની પદ્ધ વખતે શત્રુને નાશ અને સ્વપક્ષનો વિજય કરવા માટે ઉપયોગી છે અને દુરથી સૂર્યની પેઠે કામ કરનારું છે માટે હે મનુષ્ય ! તમે વિઘતાદિ પદાર્થોને ઉત્તમ રીત સિદ્ધ કરીને આ તાર નામનું યંત્ર તૈયાર કરે. त्रिों अश्विना यजता दिवेदिवे परित्रिधातु पृथिवी मशायतम् । तिम्रो नासत्या रथ्या परावत आत्मेव वातः स्वसराणि गच्छतम् ।। (૨૦ ૧-૩-૬-૭) वियेभ्राजन्ते सुभखास कृष्टिभिः प्रच्यावयन्तो अच्युता चिदोजसा। मनो जुवो यन्मरूतो रथेष्वा वृष वातासः पृषतीरयुग्थ्यम् ॥ ( રૂ. ૧–૬–૯–૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ “અમારાં નકા, રથ અને વિમાન એ ત્રણે વાહને યોજના કરેલા વિપુનાદિ પદાર્થો વડે પ્રતિદિન પાણે પૃથ્વિ અને આકાશમાં આનંદપૂર્વક સંચાર કરે તે વાહનેની તરફ ત્રણ પ્રકારની ધાતુ (લાહ, તામ્રાદિ ) હાવી જાઈએ આ ત્રણે વાહનો વિદ્યુત, અગ્નિ વિગેરે પદાર્થોના યોગથી તેમના રસ્તા ઉપરથી આત્મા, વાયુ અને મનના જેવી શિવ્ર ગતિએ સુખપૂર્વક જાય ” “પૂર્વોક્ત ત્રણ પ્રકારનાં વાહનોમાં મનના જેવી શીવ્ર ગાન ઉત્પન્ન કરવા માટે વાયુની અને વાયુ તથા પાણીના સિચનની યોજના કરવી. આવા પ્રકારની કળાઓથી જે યુક્ત હોય છે તે ઉત્તમ કૃત્ય કરે છે. તેમને હમેશાં સુખ પ્રાપ્તિ થાય છે. કારણકે તેઓ વગથી એક સ્થાનથી બીજા સ્થાનમાં જઈ પહોંચે છે.” इयं वेदिपरो अन्तः पृथिव्या अयं यज्ञो भुवनस्य नाभिः । अय सोमो दृष्णो अश्वस्यरेतो ब्रह्मायं वाचः परमव्योम ॥ ( યજુ. ૨૩–૬૨ ). “ આ વિદી વિંકાણુ, ચતુષ્કોણ, ગાળ, શનાકાર અથવા બીજા આકારવાળી છે. પૃથ્વિની જે ચારે બાજુની છેવટની હદ તે તેને પરિઘ છે. પરિઘની બન્ને બાજુઓ જેડનાર લીટીને વ્યાસ કહે છે. આ લીટી તે અશ્વિની મધ્ય રેખાજ છે. ચંદ્રલોકને પણ એજ પ્રમાણે પરિઘ વ્યાસ હોય છે. વૃષ્ટિ કર્તા સૂર્ય, વાયુ અને અગ્નિ એ વેગના હેતુઓને પણ એજ પ્રમાણે પરિઘ વગેરે હોય છે. તેમનું વિર્ય અને ઔષધિરૂપ સામર્થ્ય ચે તરફ પ્રસરેલું છે. આ મંત્રમાં દિને આકાર, પૃવિને પરિઘ અને વ્યાસ એ શબદ રેખાગણિત સુચવે છે. બ્રહ્મવાણુથી પણ પર હેઈને સર્વની પરે વ્યાપક રહે છે. ” आयं गौः पृभिरक्रमीद सदन्मातरपुरः । पितरं च प्रयन्त्स्व ॥ ( જી. ૯-૬ ) “ પૃથ્વી, સૂર્ય, ચંદ્ર અને અન્ય ગળ આકાશમાં આક્રમણ કરે છે. તેમાંથી પૃથ્વી પોતાની જળ પરમાણુરૂ૫ આકાશસ્થ માતાને અને અમય સુય પિતાને પ્રાપ્ત થઈને પુનઃ પુનઃ જાય છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ या गौर्वनिपति निष्कृतं पया दुहाना बतनीरवारतः। सामब्रुवाणा वरुणाय दाशुषै देवेभ्योदाशद्धविषा विवस्वते ।। (રૂ. ૮-૨-૧૦-૧). પૂર્વોક્ત પૃથ્વિ પિતાના માર્ગમાં નિરંતર બિલકુલ અટક્યા વિના સૂર્યની આસપાસ ફરે છે. તે પૃવિ વગેરે ગોળાઓના માર્ગ પરમેશ્વરે નિયત કરેલા છે. તે સર્વ પ્રકારનો રસ તથા ફળ મનુષ્યને આપીને વારંવાર તૃપ્ત કરે છે. આ ભ્રમણરૂપ પોતાનું વ્રત તે નિયમપૂર્વક પાલન કરે છે, આ પૃથ્વિ દાન કરનારને શ્રેષ્ઠ કર્મ કરનારને અને વિદ્વાનોને સર્વ પદાર્થોથી સર્વ પ્રકારનું સુખ આપે છે. એટલું જ નહિ પણ તે પ્રવિ પ્રાણિઓની વાણીની હેતુભૂત છે.” त्वं सोमपितृभिः संविदानोऽनुयावा पृथिवी आततंथ (રૂદ ૬-૪–૧૩-૩). “ચંદ્ર પોતાના પાલન કરવા યોગ્ય ગુણોવાળા જેવો થઈ પૃવિની આસપાસ ફરતાં ફરતાં સૂર્ય અને પૃવિની વચ્ચે પણ કદિ કદિ આવે છે.” આ મંત્રમાં પ્રવિની આસપાસ ચંદ્ર કરે છે અને તે પૃવિ તથા સૂર્યની વચ્ચમાં પણ આવે છે એમ કહેલું છે. आकृष्णेन रजसा वर्तमानो निवेशयन्नमृतं मर्त्य च। हिरण्ययेन सविता रथेना देवो याति भुवनानि पश्यन् । (યજુ. ૩૩–૪૩). “સૂર્ય સર્વ ગોળાઓની સાથે આકર્ષણ વડે જ સંબંધ રાખે છે. સૂર્ય જાતિમય અને રમણ આનંદ ઈત્યાદિ વૃત્તિ ઉત્પન્ન કરનાર જ્ઞાન અને તેજથી યુક્ત છે, તે મનુષ્યાદિ મૃત્યુલોક અને સત્ય વિજ્ઞાન કિરણ સમુહ વિગેરેને વ્યવસ્થાથી પોતપોતાની કક્ષામાં રાખે છે તે જ પ્રમાણે પૃથ્યાદિ લોક ઉપર જ્ઞાન, વૃષ્ટિ અથવા રસનું સિંચન કરે છે. આ પ્રકાશમાન સૂર્ય સર્વ લેકને આશ્રય છે અને સર્વ જગતના પદાર્થ માત્રનું -સ્વરૂપ દેખાડતો દેખાડતો ગમન કરે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ િકર્તા નારા અગાપતિઃ ( રૂદ મં. ૪ સુકા પ૩). “પ્રકાશ તથા વૃછયાદિએ કરી પાલન કરનાર સૂર્ય, ગૃહે તથ ભૂલોકને ધારણ કરનાર છે. સૂર્યરા સત મિમઃT ( રૂગ્વદ ૮ નં. ૭૨ સુત્ર ૧૬ ). “સૂર્ય સાત કિરણેએ કરી ” अप्रिया इतो अष्टिमुदीरयति मरुतःसृष्टां नयन्ति यदा खलु वा असावादित्योन्याश्मिभिः पर्यावर्ततेऽय वर्षति | ( યજુ. કાં. ૨ પ્ર. ૪ અ. ૧૦). અગ્રિજ વૃષ્ટિને પ્રેરે છે. અર્થાત આ પૃશ્વિમાંથી વરાળરૂપ પાદ્રારા આકાશમાં વૃષ્ટિ ઉત્પન્ન કરે છે, તેને વાયુ જુદે જુદે સ્થળ લેઇ જાય છે અને જ્યારે આ સુર્ય તીવ્ર કિરણોયે અતિશય તાપ કરે છે ત્યારે વર્ષે છે.” લિપિ ગણિતિરી ( અથવ. ક. ૧૪ અ. ૧ નં. ૧ ). “ચંદ્ર સૂર્યથી પ્રકાશિત થાય છે.” આ પ્રમાણે ખગોળ, સંગિત. શિલ્પ, યંત્રાદિ વિશાઓ વદમાં બીજરૂપે રહેલી છે. પણ આપણા દેશના લોકોમાં શોધકવૃત્તિનો અભાવ હોવાથી વિદ્યાઓનું ખરું સ્વરૂપ બહાર પ્રસિદ્ધિમાં આવતું નથી. કેટલાક વર્ષ ઉપર મુંબાઈમાં રા. રિવરામ બાપુજી તળપદે નામના એક ગૃહસ્થ વદના આધારે વિમાન બનાવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો અને તેમાં તેમને યશ પ્રાપ્ત થાય એવી તેમણે કરેલા પ્રયોગ ઉપરથી ખાત્રી થઈ હતી. પરંતુ ધનાદિની પ્રતિકુળતાને લીધે તેમને અંતરાય નડવાથી તેઓ પોતાની ઈચ્છા પાર પાડવા અશક્ત નિવડયા હતા. આ ઉપરાંત રાજામજના ધર્મ, પિતાપુત્રના ધર્મ, પતિપત્નિના ધર્મ, વિગેરે દરેક બાબતો વિશે વદમાં વર્ણન છે. વર્તમાન જમાનામાં વેદાદિના ગાનથી રહિત લાકે વેદત્રયીના નામથી દયજુર્વેદ અને સામવેદ એ ત્રણનું જ ગ્રહણ કરે છે. અને ચોથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ અથર્વવેદને વિદ તરીકે સ્વિકારતા નથી, પરંતુ એમ માનવાવાળા ભૂલ કરે છે, કેમકે મહાભારતના શાંતિપર્વના અધ્યાય ૨૩૬ માં લખ્યું છે કે વિદમાં કર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણ બ્રહ્મવિઘાનાં અંગ સમાયેલાં હેિવાથી તેને ત્રયી કહેવામાં આવે છે અને ન સમ, યજ્ઞ અને અથર્વ એવા ચાર વેદ છે. કર્મ, ઉપાસના (એટલે ભકિત) અને જ્ઞાનને. અરસપરસ સંબંધ. આપણે આગળ જોઈ ગયા કે પ્રાચિન ઋષિ મહર્ષિઓ વિદદ્વારાએ સંસારની ખટપટમાંથી છુટકારો મેળવવા તથા આ લોકમાં સુખરૂપ જંદગી ગુજારી છેવટે અક્ષય સુખ એટલે મોક્ષ મળે તે સારૂ (૧) કર્મ, (૨) ઉપાસના એટલે ભક્તિ અને (૩) જ્ઞાન એ ત્રણ માર્ગ બતાવી ગયા છે. શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જણાવે છે કે“નાન્યઃ સ્થા વિરે શsfજ મુજયા ત્યાāરે વાર મુમુક્ષૌ” (સંદિ.૮૬). “જ્ઞાન વિના બીજે કંઈપણ મુક્તિનો માર્ગ નથી વિગેરે વેદવાક્યોથી સિદધ થાય છે કે કેવળ જ્ઞાનથી જ મોક્ષ એટલે કદાપિ નાશ ન થાય તેવા અક્ષય સુખને સાક્ષાત અનુભવ થાય છે” અને કર્માદિ તેનાં અવાક્તર સાધન છે. ન કર્મળા પનામા પુણસુતે (ભ.ગી. અ. ૩ . 4 ) “કર્મ કર્યા સિવાય જ્ઞાન થતું નથી” તેમજ જ્ઞાન સિવાય ભક્તિ પણ નકામી છે; કેમકે જાણ્યા સિવાય ભજાતું એટલે મનાતું નથી અને માન્યા એટલે ભજ્યા સિવાય જાણ્યું જણાતું નથી. સાન થયા સિવાય સતકર્મ થતાં નથી અને સતકર્મ સિવાયની ભક્તિ નિરર્થક છે. આમ હોવાથી એ ત્રણેને અરસપરસ કાર્યકારણરૂપ સંબંધ છે, તેથી તે એક બીજા વિના ટકી શકતાં નથી. જેમ શુદ્ધ પાન, કાથા અને ગુનાને યથાયોગ્ય સંગ થવાથી સર્વોત્તમ લાલ રંગ પેદા થાય છે અને તે ત્રણ પૈકી એકાદ ચીજના અશુદ્ધપણાથી કે કમીપણાથી તેમાં ખામી રહે છે. તેમજ શુદ્ધ કર્મ, ભક્તિ અને જ્ઞાનને યથાયોગ્ય સંયોગ થવાથીજ જીવનના સાફલ્યરૂપ શ્રેષ્ઠ પદ મોક્ષને પમાય છે; અને તે પૈકી એકાદના અશુદ્ધપણાથી અથવા કમીપણાથી તેમાં વિક્ષેપ થાય છે. માટે મોક્ષની ઈચ્છાવાળાને તો ત્રણે સાધનની જરૂર છે. આ કારણથી સર્વ બાબતોને વિચાર કરી ભગવાન મનુ મહારાજે કર્માદિ કરવાની આજ્ઞા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ કરી છે. શ્રીમાન આણ શંકરાચાર્યજી સાનકાંડના ઉપદેશ કરનારા અને તને ચુસ્તપણે વળગી રહેનારા હોવા છતાં પણ તેમણે કર્મ કરવાં જોઈએ એવું કહ્યું છે. ત્યારે હવે એટલું તો સિદ્ધજ થયું કે કર્મ, ભક્તિ અને જ્ઞાનના સંયોગ સિવાય મોક્ષની ઇચ્છા રાખવી મિથ્યા છે. માટે જ એ ત્રણે બાબતનું વર્ણન વેદમાં સારી રીતે કરેલું છે. અતિ ગહન અને વિસ્તાર પામેલા વિદનું દરેક મનુષ્યને સહેજ સાન ન થાય અને તેથી જીવન અધર્મમાં પ્રવેશ થઈ જાય તે અટકાવવાના હેતુથી મહાત્માઓએ મૂળ વદના રહસ્યને યથાયોગ્ય રીત નહાન મહાટા ગ્રંથરૂપે સરળ કરી કેટલાંક શાસ્ત્રો રચ્યાં છે. જેમાં દર્શને, ઉપનિષદો, સુત્રો, સ્મૃતિઓ અને ગીતાજ મૂખ્ય છે. ૧. જુઓ શંકર દિગ્વિજય ૧૦૩ ૧૦૪ ૨. દશન શાસ્ત્ર ૬ છે. (1) ન્યાય-કત્તાં ચૈત્તમ-નેમાં વિચાર કરવાના મા ખાડયા છે. (૨) વૈશેષિક-કના કણાદ તેમાં ધમ અને પદાર્થ માત્રનું જ્ઞાન વહેલું છે. (૩) સાંખ્ય કત્તા કપિલ તેમાં આસ્તિક નાસ્તિક મતનું વર્ણન કરી મેં કાનથી થાય છે એમ જણાવેલું છે. (૪) યેન-કન-પતંજલિ તેમાં વાળમાર્ગનું નિરૂપણ છે. (૫) વેદાંતસુત્ર કનાં વ્યાસનેમાં જગત્કાર્ય અને કારણ બ્રહ્મનું વિવેચન છે .(૬) મિમાંસા-ક-મુનિ તેમાં ધર્મ અને ક્રિયાકમનું વિવેચન છે. ૩. આજ સુધી જબાવલાં ઉપનિષદોની સંખ્યા લગભગ ૨૫૦ સુધી થવા જાય છે, પણ તેમાંનાં બધાં પ્રાચિન નથી. એમાં વેપાળનાં, નરસિંહનાં એમ ગમે તે દેવનાં ઉપનિષદ જણાય છે. એટલું જ નહિ પણ અકબરના સમયમાં થયેલું એવું અપનિષદ પણ રીડામાં આવે છે. બહદારયા, છાજે.ગ્ય, કિન, કડ. માં . પ્રશ્ન, મું. અનય અને તેનસ્થિ એ દશ પ્રાચિન મનાય છે. આ સર્વ જ્ઞાનમાર્ગના ગ્રંશે છે અને ઘણું કરીને તેમાં જીવ, ઇશ્વર તથા જગત સંબંધી ધણજ ઉત્તમ વિચારે છે. ૪. કર્મકાંડને યથાર્થ રીત અરણમાં રાખવા માટે નહાનાં, ટુ પણ ગુચવાળાં પુસ્તક તે સુત્ર ગ્રંથ છે. તેના બે ભાગ પાડેલા છે. ગૃલસુત્ર - અને ધર્મસુત્રા. આશ્વલાયન, બાન્દાયન, લાટવાથન. ન્યાયન, તાન. માનવ, કવિ, ગેબિલ, પારસ્કર. આપસ્તબ, ગામ, વિષ્ણુ વિગેરે સુત્ર ગ્રંથ છે. ૫. વેદના અમુક મંત્રની આજ્ઞાઓ દર્શાવનાર મંથને સ્મૃતિ કહે છે. મનુ. વિ. વિષ્ણુ, હારિત, યાજ્ઞવલય, કરાનસ, અંગિરસ, ચમ, આ બ, સંવન. કાત્યાયન, બહસ્પતિ, પરાશર, વાસ, શંખ, લિખિત, દક્ષ, ગરમ, ગાતાપ અને વસિષ્ટ એ વિારા સ્મૃતિઓ છે. તેમાં ઘણા ભાગે વાગાશ્રમ ધમ સારી રીત વિવેચન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૬ વેદકાળ અથવા જ્ઞાનયુગ ઈ. સ. પૂ. ૧૯૭૨૯૪૭૧૦૧ થી ઇ. સ. પૂ. ૩૧૩૭ સુધી. મહાભારત નામના ઈતિહાસિક કાવ્ય ગ્રંથમાં સૃષ્ટિના આરંભકાળના મહારાજા સ્વાયંભૂથી તે યુદ્ધિષ્ઠિર સુધીના ચક્રવર્તિ મહારાજાઓની વંશાવળી આપેલી છે. તે ઉપરથી માલુમ પડે છે. કે સૃષ્ટિના આદિ સમયથી એટલે ઈ. સ. પૂ. ૧૯૭ર૯૪૭૧૦૧ થી તે ઈ. સ. પૂ. ૩૧૩૭ માં મહાભારતનું ભયંકર યુદ્ધ થયું ત્યાં સુધી આર્યાવૃત્તના આર્યોનું જ સાર્વભેમ રાજય હતું. મહાભારતની લડાઈ પ્રસંગે ચીનને ભગદત્ત, યુરોપને ખીડાલાક્ષ, અમેરિકાને બબ્રુવાહન. ઈરાનને શલ્ય, કંદહારને શકુની, વિગેરે રાજાઓ આવ્યા હતા. તે વખતે પૃથ્વિ ઉપર નાનાં ૧. સૃષ્ટિના આરંભળ માટે ઘણું મતભેદ છે. યાહુદી અને ક્રિશ્ચિયન ધર્મના બાઇબલમાં ઇ. સ. પૂ. ૪૦૦૪ માં સૃષ્ટિને આરંભકાળ જવી નેહના ત્રણ પુત્ર હેમ, શેમ અને જેકટ પ્રલય પછી એશિઆ, યૂરોપ અને આફ્રિકામાં ગયા અને તેમનાં સંતાનથી એ દેશ વસ્યા એમ લખેલું છે. આ લખાયું હશે ત્યારે અમેરિક ખંડ જણાચલે નહિ હોય તેથી નહને ચોથે પુત્ર ક૫વો રહી ગયો હશે.! ! ! મેજીઅન અને જરથોસ્તી ધર્મ પ્રમાણે ઉત્પત્તિ કાળનો સમય એક ઝાદ એટલે ૬ ઉપર ૨૧ મીડાં મૂકવા જેટલાં વર્ષ થાય છે. અજ્ઞાન તિમિર ભાસ્કર નામના જૈન શાસ્ત્ર પ્રમાણે ૨૬ ઉપર ૧૪૦ મીડાં મૂકીએ તેટલાં વર્ષ થાય છે. મુસલમાનો તે સૃષ્ટિની ઉત્પત્તિ સમય અનાદિ માને છે. અને બાદ તો તેનો વિચાર કરવાની જ ના પાડી છે ! ભૂસ્તર શાસ્ત્રવેત્તાઓની શોધ પ્રમાણે મનુત્પત્તિને જ ડામાં થોડાં ૨૦૦૦૦ વર્ષ થયાં છે. (જુઓ હિસ્ટરી ઓફ ક્રિએશન ) જે. એમ. કેનેડી પૂર્વના ધર્મો અને ફસુફી નામના પુસ્તકમાં લખે છે કે આર્યોની ઉત્પત્તિ ઈ. સ. પૂ. ૬૦૦૦૦ વર્ષથી ઓછી તો નથી જ. આ બધી બાબતોને લક્ષમાં લેતાં આર્યકાળ ગણના જ સત્ય માનવામાં કાંઈ હરકત નથી; કારણકે આર્યોમાં નિત્ય પ્રતિ સંધ્યા વિગેરે કાર્યોમાં કાળ ગણનાને સંકલ્પ કરવા પડે છે, એ સંકલ્પના લોકાર્ય પ્રમાણે સૃષ્ટિ તથા વેદને આરંભાળ ઈ. સ. પુ. ૧૯૪૨૯૪૭૧૦૧ છે. ૨. મહાભારતનું યુદ્ધ થયા પછી ક૬ વર્ષ યુદ્ધિષ્ઠિર રાજ્ય કરી ગાદી પરીક્ષતને સોંપી હતી ત્યારથી તેમને શક ચાલુ થયા હતા અને ૩૦૪૪ ને શક થયા પછી વિક્રમ સંવત શરૂ થાય છે. એ હિસાબે જોતાં (૩૦૪૪+૩૬૫૭) એટલે ઈ. સ. પૂ. ૩૧૩૭ માં મહાભારતનું યુદ્ધ થયું હતું તે સિદ્ધ થાય છે. નેચર્સ ફાઈનર કેરોસીજના સુપ્રસિદ્ધ લેખક બાબુ રામપ્રસાદ એમ. એ. એમણે બંગાળી ભાભામાં આ બાબત એક લેખ લખી આ વાત સિદ્ધ કરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭ મહાટાં મળી ૮૪。。。 રાજ્ય હતાં, અને તે તમામ હસ્તિનાપુરના ચક્રતિ મહારાજાના માંડળિક (ખડી ) હતાં. આ ઉપરથી જણાય છે કે સર્વ ભૂમિમાં આર્યાની વિજયપતાકા ફરતી હતી. વિષાકળામાં પશુ આર્યાવ્રુત્ત સહુથી આગળ વધેલા હતા. અને દુર દુર દેશના રાજ મહારાજા આ આય્યવૃત્તમાંજ આવીને વિઘાકળા શિખી જ્તા હતા. વૈ કે, રસાયન, સ ંગિત, શિલ્પ, ખગેાળ, શસ્રાય, વિગેરે વિદ્યા આજ પૃથ્વિમાં પ્રસિદ્ધ છે; તે તમામ આ પવિત્ર દેશમાંથીજ સ સ્થળ ફેલાઈ છે. ટુંકામાં એટલુજ કે પ્રાચિન સમયમાં અત્રેના આર્યા બળ, બુદ્ધિ, પરાક્રમ અને વિદ્યાકળામાં સર્વ દેશા કરતાં અગપદે હતા, સર્વ ભૂમિના ગુરૂરૂપ હતા. તેમની રહેણી, કરણી, આચાર વિચાર અને રાંત ધર્મ વખાણવા લાયક હતાં. એ બધા પ્રતાપ તેમની વેદના નિયમા પ્રમાણની શુદ્ધ કર્ત્તવ્યપરાયણતાનાજ હતા. આહાહા ! એવા સર્વોત્તમ આર્યાવૃત્તની આજે કેટલી બધી અધમ દશા દૃષ્ટિએ પડે છે ! નામ સુદ્ધાંની પણ અધમ દશા થઈ ગઈ છે. શ્રેષ્ટત્તાદર્શક આર્યાવ્રત્ત મટીને આજ ગુલામ અને કાકાના નિવાસ દર્શક હિંદુસ્તાન નામથી આળખાય છે !!! એકંદરે જાતાં આર્યો વેદની આજ્ઞા મહાભારતના યુદ્ધ સમય સુધી તેા આવૃત્તન! પ્રમાણે વર્તતા હતા, સર્વના એક્જ ધર્મ ફક્ત १. जामलेच्छावधिकान् सर्वान् सभुक्ते रिपुमर्दनः । रत्नाकर समुद्रान्तां - માનુબનાવૃતામ ।। ( આદિ પર્વ અ. ૬૮–૫) સતુની સમુદ્દાનાં તંત્ર વસુધા પ્રિયમ્ ( અન્ય. ૫. એ. ૮૧] શબ્દ દુષ્યન્તે જ્યાં મ્લેચ્છ રહેતા હતા અને ત્યાં બ્રાહ્માદ્રિ વર્ણ રહેતી હતી તે સર્વ સમુદ્રના ટાપુઆમાં રાજ્ય ક્યું હતું. સમુદ્રની પાની પૃથ્વિ સુધી યુદ્ધિષ્ઠિરનો અશ્વ ફરતા ફરતા ગયા ’’ આ અને એવા બીન અનેક શ્લોક મહાભારતાદિમાં છે : ઉપરથી આર્યાવૃત્તના આર્ય . તનુ સાર્વભામ રાજ્ય હતું તેમ માલુમ પડે છે. ૨. પુરાણા થતાં પહેલાં આ દેશમાં પરદેશથી આવેલી તુરાની, શક વિગે પ્રપ્ત સિંધુ ઉપરથી આ દેશના લોકોને હિંદુ અને દેશને હિંદુસ્તાન કહેતા હતા. અને તે નામ પુરાણકારોએ કાંઈ ખાસ હેતુથી કાયમ રાખ્યું હતું. ત્યારથી આયાને બદલે હિંદુ અને આર્યાવૃત્તને બદલે હિંદુસ્તાન કહેવાને પ્રચાર થયા હતા. હિંદુ લોકો તે સમયમાં મૂર્તીપુજક થયા હતા, તેથી ત્યાર બાદ નરસી કાષ રચનારે હિંદુઓ મૂર્તિને પરમેશ્વર માની ગુલામ પ્રમાણે તેમની સેવા વિગેરે કરતા હાવાથી હિંદુ રાષ્ટ્રને અર્થ કર (નાસ્તિક) અને ગુલામ (દાસ) લખ્યા છે. આ કારણથી આવે સમાછો પેાતાને હિંદુ ન કહેતાં આર્ય તરીકે ઓળખાવવા પ્રયત્ન કરી રહ્યા છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૮ વિદ હતો, અને સમય પણ શાંતિ હતા. તેથી આટલા સમયને પુરાપુકારે સત્યાદિ યુગના નામથી ઓળખાવે છે. આપણે આટલા સમયને વેદકાળ અથવા જ્ઞાનયુગ કહીશું. કારણ કે આ સમયમાં આ વેદની આજ્ઞા પ્રમાણે વર્તી પોતપોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે યથા યોગ્ય ચાલતા હતા એટલું જ નહિ પણ તેટલા સમયમાં તેમના વિદ્વાનોએ અથાગ પરિશ્રમ કરી લેક કલ્યાણ માટે અનેક પ્રકારની નવિન શોધ ખોળ કરી દરેક ૧. દરેક વિદ્યાને લગતાં વેદકાળમાં અનેક પુસ્તકે લખાયાં છે. આયુર્વેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ અને અથર્વવેદ એવા ચાર ઉપવેદ; શીક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને તિષ એ છે વેદાંગ; ન્યાય, યોગ, સાંખ્ય, વૈશેષિક, મિમાંસા અને વેદાંતસુત્ર એ છ દર્શન; છાંગ્યાદિ મુખ્ય દશ ઉપનિષદ આશ્વલાયનાદિ સુત્ર ગ્રંથે, મન્વાદિ વીશ સ્મૃતિઓ, વિગેરે. જેમાં દર્શને, ઉપનિષદે, સુ, અને સ્મૃતિઓની હકીક્ત આગળ આપી ગયા છીયે. બાકીનાની અત્રે આપીએ છીએ. (૧) આયુર્વેદતેમાં શરીરનું આંતરીય જ્ઞાન, દિવસ રાત્રી તથા ઋતુ ઋતુમાં કેમ વર્તવું, વ્યાયામ; રેગનું નિદાન, સ્વરૂપ તથા ઔષધને લગતું વર્ણન છે. ચરક, સુશ્રુત, હારિત, વામ્બટ, વાસ્યાયનકૃત કામશાસ્ત્ર વિગેરે તેના અંતર્ગત છે. (૨) ધનુર્વેદ–તેમાં શસ્ત્રાસ્ત્ર વાપરવાની રીત અને યુદ્ધ વિદ્યાને લગતું વર્ણન છે. (૩) ગાંધર્વવેદ તેમાં રાગરાગણી, નૃત્યકળા અને વાદ્ય વગાડવાની વિગેરે સંગીત વિદ્યાને લગતું વર્ણન છે. સામવેદ ગાયનમાંજ ગવાય છે. સંગિત રત્નાકરાદિ ગાયનના તથા કાવ્ય, નાટય અને અલંકારશાસ્ત્ર વિગેરે તેનાં અંતર્ગત છે. અથર્વવેદ-તેમાં નિતિ, શિલ્પ, કૃષિ, પાક, ચોસઠકળા, નવરત્નપરીક્ષા, પશુવિદ્યા, ભૂગર્ભ વિદ્યા, પદાર્થ વિજ્ઞાન વિગેરે કળા કૌશલ્યતાને લગતું ધનપ્રાપ્તિના ઉપાય બેધક વિદ્યાઓનું વર્ણન છે. શિક્ષા-ક પાણિની–તેમાં વેદના સ્વર તથા વર્ણના શુદ્ધ ઉચ્ચાર કરવાની રીત કહેલી છે. અનેક પ્રાતિશાખ્ય ગ્રંથે તેના અંતર્ગત છે. (૬) કલ્પ–આ સુત્ર ગ્રંથે સંબંધી વર્ણન આગળ આવી ગયું છે. તેમાં વેદમાં કહેલા કમાના અનુષ્ઠાનની રીત કહેલી છે. વ્યાકરણ-ક પાણિની–તેમાં શુદ્ધ લખવા તથા બેલવાની વિદ્યા છે. આના ઉપર કાત્યાયન તથા પતંજલીએ વાર્તિક અને ભાષ્ય લખ્યાં છે. (૮) નિરૂક્ત-ક યાસ્કમુનિ–તેમાં વેદના કઠણ પદેના અર્થ સમજાવેલા છે. નિઘંટુ અને અમરશ તેના અંતર્ગત છે. (૯) છંદ–કના પિંગલમુનિ–ગાયાદિ દેની રચનાનું તેમાં વર્ણન છે. વન રત્નાકરાદિ ગ્રંથ તેના અંતર્ગત છે. (૧૦) તિષ એમાં ગ્રહ, ઉપગ્રહની ગતિ, માપ વિગેરે ખગોળને લગતું જ્ઞાન છે. સૂર્ય સિદ્ધાંત, આર્ય સિદ્ધાંત, અને સિદ્ધાંત શિરોમણિ વિગેરે આના અંતર્ગત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com (૪) Page #24 -------------------------------------------------------------------------- ________________ વિઘાને લગતાં વિવિધ પુસ્તકે રચીને દેશમાં કળા કૌશલ્યતાની અભિવૃદ્ધિ સાથે બળ, બુદ્ધિ, શ્રી, સરસ્વતિ, સંપ અને શુદ્ધ નિતિ-રીતિનો વધારો કર્યો હતો. જો કે ગામ હોય ત્યાં ઢેડવાડો પણ હોય છે એ નિયમ પ્રમાણે તે સમયમાં પણ કેટલાક વેદવિરૂદ્ધ વર્તન કરનારા દેશમાં હશે, તેમને દસ્યુ (દાસ); રાક્ષસ, અસુરાદિના નામથી ઓળખવામાં આવતા હતા. તેઓ કઈ કઈ વખતે આર્યોની સામે થતા, પરંતુ તે લેકોની સંખ્યા ઘણીજ કમી હોવાથી ઉત્તમ ગુણયુક્ત બુદ્ધિશાળી નિપુણુ આર્યોની સામે તેઓ ટકી શકતા નહિ, અને પરાજય પામી આર્યોથી દબાઈ તેમની આજ્ઞામાં રહેવાનીજ તેમને ફરજ પડતી હતી. પુરાણ વિગેરેમાં દેવાસુર સંગ્રામનાં વર્ણનો છે, તે કેટલાંક રૂપક છે તો કેટલાંક આર્યો તથા રાક્ષસોની લડાઈઓની જ હકીકત દર્શાવનારાં છે. વેદકાળમાં કર્મ, ઉપાસના (ભક્તિ) અને જ્ઞાનનું સ્વરૂપ કેવું હતું તથા આર્યો તે કેવી રીતે પાળતા તે જોવાની જરૂર છે. વેદ ઉપરાંત ઉપનિષદો, મનુસ્મૃતિ, અને ગીતાજી વિગેરેથી તેના ઉપર સારું અજવાળું પડે છે. ૧. રિદ્વાજ સો વેલા: (શ. કાં. ૩ પ્ર. ૫ બ્રા. ૬ ક. ૧૦ ) વિદ્વાન પુરષો તે દેવ, તેવી જ રીતે તેને માનવ સંસાઃ હિતં સાર્યાનિતિ (ભર્તુહરિ શતક) જે પોતાના હિત સાર પારકાના હિતનું હનન કરનારા મનુ તે રાક્ષસ. આ બંનેનું યુદ્ધ ને દેવાસુર સંગ્રામ. આપણા લોકોનું એવું માનવું છે કે શીંગ, પુસ, વિગેરે વિચિત્ર બેવળ આકારવાળાં હોય તેને રાક્ષસ હેતા; આ તેમની સમજ ભૂલભરેલી છે. કારણકે રાક્ષમાં પણ સ્વરૂપવાન ઘણું હોય છે, અને તે આધણાદિ આર્ય પ્રજમાંથી જ થયેલા હોય છે. દાખલા તરિકે-રાવણું બ્રાહ્મણ પુત્ર હતો અને વેદ પણ જાણતો હતું, તેને વેદનું ભાગ્ય પણ કરેલું કહેવાય છે; પણ તે સ્વાથી અને લંપટ હોવાથી તેને રાક્ષસ ગણેલો છે. કાવ્ય ગ્રંથમાં કવિ લોકેએ આવા દુષ્ટ સ્વભાવના એટલે વેદવિરૂદ્ધ વર્તન કરનારાઓના વિચિત્ર સ્વભાવને લીધે તેમની શરીર રચના પણ વિચિત્ર અને ભયકારક વર્ણવી કાવ્યશનિને અલંકારાદિથી ચમકવેદી છે, તેથી તેના અક્ષરે અક્ષરને સત્ય માની બેસવું ય નથી. ૨. રીડગગીતા-મહાભારતના યંકર યુદ્ધ સમયે શ્રીકૃષ્ણ અર્જુનને કરેલા ઉપદેશને સંગ્રહ મી વ્યાસરૂષિએ મહાભારતમાં વર્ણવ્યો છે, તેને ગીતાજી અથવા શ્રીમદ્દ ભગવતગીતા કહેવામાં આવે છે. આ ગ્રંથ અધ્યાત્મ વિજ્ઞાન ભંડાર, સર્વ શાનો સાર અને તત્વજ્ઞાનથી ભરપુર છે. માટે જ કર્યું છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ ૨૦ કમ એટલે વર્ણાશ્રમ ધર્મ. સાધારણ રીતે એક ગતિમાંથી બીજી ગતિમાં પ્રવેશ કરવારૂપ ક્રિયામાત્રને કર્મ કહેવાય છે. તે મનુષ્યામાં જન્મથીજ સંબધ પામેલ છે. એટલે મનુષ્ય પોતાના દેહ અથવા મનવડે જે જે કાંઈ કરે છે અથવા આ બે સાધનોથી પ્રયત્ન અથવા અપ્રયત્નથી જે જે કાંઈ થાય છે તે સઘળાનો સમાસ કર્મ શબ્દમાં થાય છે. માટેજ શ્રીમદભગવદગીતાજીમાં કહ્યું છે કે,– नहि कश्चित्क्षणमपि जातुतिष्ठत्य कर्मकृत् । જઈ તે ઘવાર કાર્ય સર્વ પ્રતિ વૈશૈઃ | (ભ.ગી. અ. ૩ શ્લો. ૫) “કેઈપણુ મનુષ્ય એક ક્ષણવાર પણ ખરેખર કર્મ ર્યા સિવાય રહી શકતો નથી. કારણ કે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને લીધે સર્વ મનુષ્યો પરાણે કર્મ કરે છે.” જેના ઉપર મનુષ્યની સત્તા ચાલતી નથી એટલે મનુષ્ય પ્રયત્ન કરી તે ગતિ રેકી કે ફેરવી શકતા નથી, જેવાં કે–શ્વાસે શ્વાસ ચાલવા, શરીરમાં લોહીનું ફરવું, નાડીને ધબકારે, અખાનાં પિપચાંનું ઉઘડવું બંધ થવું, બગાસુ, છીંક આવવી, મળમૂત્રાદિની હાજત થવી વિગેરે सर्वोपनिषदो गावो दोग्धा गोपाल नंदनः । पार्थोवत्ससुधीर्मोक्ता दुग्धं गीतामृतं महत् ॥ સર્વ ઉપનિષદકવિ ગાથાને ગોપાળ એવા શ્રીકૃષ્ણ દેહી (સાર ખેંચી) અજીનપિ વાછરડાના નિમિત્ત સર્વ જીજ્ઞાસુ અધિકારીને પાવા સારુ જ્ઞાનામૃત પિ દુધ કાઢયું છે. ” મતલબ કે વેદવેદાંગ પારંગત શ્રીકૃષ્ણચંકે અર્જુનના નિમિત્ત આ જ્ઞાનામૃતનું પાન સર્વ જીજ્ઞાસુ અધિકારી સરળતામાં કરી શકે તે માટે તેમણે સર્વ શાસ્ત્રને સાર ખેંચી આ ગીતશાસ્ત્રપિ અમુલ્ય ગ્રંથ રચીને ઉપદેશનું રહસ્ય સમજાવ્યું છે. વેદના રહસ્યને અનુસરતું સર્વદેશી શાન ટુંકામાં આપનાર તત્વજ્ઞાનના તમામ ગ્રંથમાં આ ગ્રંથ સર્વોત્તમ અને છેવટનો છે. ગીતશાસ્ત્રનો મુખ્ય દેશ મોક્ષમાર્ગની પ્રક્રિયા જણવી માણસને પ્રવૃત્તિ ધર્મમાંજ નિવૃત્તિ ધર્મને માર્ગ બતાવવાનો છે. સર્વોત્તમ જ્ઞાનના ભંડારરૂ૫ ગીતાજી હોવાથી તે સર્વમાન્ય થવા ઉપરાંત, પ્રસ્થાનત્રયમાં પણ તેને સ્થાન મળ્યું હતું. તેથી તેને મળતા નામની અર્જુન ગીતા, શિવગીતા, બ્રહ્મગીતા, ગુરગતા વિગેરે પાછળથી ગીતાનાં ૧૪ પુસ્તક બનેલાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ ર૧ અનૈછિક કર્મો તે પલુ કર્મ ગણાય છે ખરાંપરંતુ તે મનુષ્યની સત્તા બહારનાં હોવાથી તેને ઇરિના ધર્મમાં ગયા છે. આ કર્મો મનુષ્ય પ્રયત્ન કરી રોકી શક્તા નથી માટે જ શ્રીમદ્ ભગવદ્ગીતામાં કહ્યું છે કે “ જાવા દ શાહ (અ. ૫ શ્લ. ૯) “ઇટિ ઇંદ્રિયોના વિષયમાં વતે છે એમ માનવું” માટે તે કર્મ રોકવા પ્રયત્ન કરવો જ નહિ. એ સિવાયનાં તમામ કર્મો જેવાં કે મનની સ્પણું, હાલવું, ચાલવું, સુવું, બેસવું, ધંધો, રોજગાર કે નોકરી કરવી; ખાવું પીવું, કુટુંબાદિનું પિષણ કરવું, વિગેરે તમામ મિયામાત્ર તિ કર્મ. એ સારા નરસાં એમ બે પ્રકારનાં છે. ધર્મ પરિભાષામાં કર્મના ચાર વિભાગ થઈ શકે છે. (૧) નિત્ય-શાચ, સ્નાન, સંધ્યા, ખાવું, પીવું, સુવું, નિદ્રા લેવી વિગેરે. (૨) નૈમિત્તિક-પ્રસંગવશાત આદર, સહકાર, સંસ્કાર, યજ્ઞાદિક વિગેરે કરવાં તે. (2) કામ્ય–પાનાના તથા પોતાના સ્નેહી સંબંધીઓની શારીરિક સ્થિતિ સાચવવી, તેમની રક્ષા કરવી અને તેમના ગુજરાન માટે ન્યાય નીતિયુક્ત ધંધા રોજગારાદિથી વ્યાપાર્જનાદિ સ્વાર્થસિદ્ધિ માટે કાર્યો કરવાં તે. પ્રાયશ્ચિત-જાણે અજાણે થયેલાં કર્મને પ્રત્યુપકાર યા માફી માગવી તે. એ સિવાયનાં દુઃખદાયક તથા ધર્મનીનિ વેદ) વિરૂદ્ધ કર્મ નિષિધ હોવાથી તે હમેશાં ત્યાજ્ય છે માટે તેને કર્મમાં ગણતા નથી. જે કર્મ કરતાં હદયમાં ભય, સંશય અને લજજા ઉત્પન્ન થાય છે તે સઘળાં નિષિદ્ધ કર્મ છે, માટે તે કર્મ કદાપિ કરવાં નહિ. દરેક માણસમાં સરખા ગુણ સ્વભાવ હોતા નથી માટે અધિકાર ભેદ પ્રમાણે કમે પણ જુદાં જુદાં હોવાં જોઈએ એ સ્પષ્ટ છે. આ નિયમને દયાનમાં લઈ અવિકાર પ્રમાણે કેવાં કેવાં કર્મ કરવાં ગઇએ તેની યથાયોગ્ય વ્યવસ્થા રહેવા સારૂ વેદકાળમાં દરેક આચના ગુણ, કર્મ, સ્વભાવાદિની પરીક્ષા કરી અધિકાર પ્રમાણે ચાર વર્ષ અને તેજ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ આયુષ્યના ચાર ભાગ પાડી આશ્રમ વ્યવસ્થા ઠરાવેલી હતી. વર્ણ અને આશ્રમ પ્રમાણે દરેક આ પોતપોતાના અધિકાર પ્રમાણે કેવા કર્મ કરવાં જોઈએ તેનું વર્ણન વિસ્તારપૂર્વક મનુસ્મૃતિમાં આપેલું છે, માટે સંપૂર્ણ વિગત જાણવાની ઈચ્છાવાળાઓએ તેને અવશ્ય આશ્રય લેવા, અત્રે તો માત્ર સારરૂપે કેટલુંક વિવેચન આપવામાં આવ્યું છે. वर्णियावरितुमही गुणकमाणिच दृष्टवा यथा योग्यं वियन्ते જે તે વર્ષો સ્વભાવ અને ગુણ કર્મ કેવા છે તે જોઈ તેના ગુણ કર્માનુસાર ઠરાવવામાં આવે તે વર્ણ. રથમાં વારં વાચાળ મા વન કર્ષા ( યજુ. ર૬-૨) આ વૈદિક વિજ્ઞાન હું કોઈપણ પ્રકારના ભેદ સિવાય દરેક મનુષ્યને માટે કહું છું. એવા સ્પષ્ટ શબ્દોમાં પરમાત્માએ પણ પિતાને આશય સમજાવ્યું છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે જ્ઞાન ક્રિયાદિ શ્રેષ્ઠતાને લીધે બ્રાહ્મણત્વ અને ઋષિત્વને પામવાને અને વિદાધ્યયન કરવાનો અધિકાર સઘળી વર્ણના સ્ત્રી પુરૂષોને હતો, એટલું જ નહિ પણ જે બ્રાહ્મણ કુળત્પન્ન ગુણ કર્મ સ્વભાવાદિથી વિમુખ થતો તો તે અધમતાને પામી ૧. સ્વર્ગવ રમેશચંદ્ર દત્ત લખ્યું છે કે “આખા વેદમાં એક પણ દાખલો જતો નથી કે જનસમુહના વંશપરંપરાના જ્ઞાતિ વિભાગ પાડવામાં આવ્યા છે. વિરતિ વનાં સર્વ ગ્રાહ્મનિરં તુ ! (મહાભારત શાંતિપર્વ ) જ્ઞાતિભેદ છેજ નહિ, આ આખી દુનિઆ ઈશ્વરે ઉત્પન્ન કરી છે. जन्मना जायते शुद्रः संस्कारात् द्विज उच्यते । · वेदाभ्यासाद्भवेद्दिप्रो ब्रह्मजानाति ब्राह्मणः ॥ જન્મથી સર્વ શુદ્ર છે, સંસારે દ્વિજ થાય છે, વેદનો અભ્યાસ કરે તો વિપ્ર. અને બ્રહ્મને જાણે તે બ્રાહ્મણ છે. એ સિવાય મનુસ્મૃતિ, ગીતાજી, મહાભારત વિગેરેમાં અનેક લોક એવા છે કે જેના ઉપરથી ગુણ કર્મ સ્વભાવ પ્રમાણે વર્ણ ગણવી જોઇએ, એમ સૂર્યપ્રકાશવત્ દેખાઈ આવે છે. વિશેષ ભણવા ઇચ્છનારે શ્રીયુત ગંગાપ્રસાદ એમ. એ. એમ. આર. એ. એસ. કૃત જ્ઞાતિબંધારણ નામને અંગ્રેજી નિબંધ છે. २ ब्राह्मणः पतनीयेषु वर्तमानो विकर्मसु । વામિ સુરત: પ્રારા કે નવરામના (વનપર્વ અ. ર૧૬. ૧૩). જે બ્રાહ્મણ હલકટ કુકર્મમાં પડે છે અને જે દાંભિક, પાપી અને અન્નાના હોય તે શુદ્ધ ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૩ નના ગુણ કર્મ સ્વભાવ પ્રમાણેની વર્ણમાં ગણાત. જે મૂઢબુદ્ધિના અને ભગુ માણસને શુટ ગણવામાં આવતા તેઓ અજ્ઞાની હોવાથી વેદાધ્યયન કરી શક્તા નહતા, તેથી તેમના સિવાય ત્રીવર્ણને દ્વિજ ગણવામાં આવતી હતી. અજ્ઞાત કુત્પન્ન જાબાલ, ક્ષત્રી કુળત્પન્નર વશિષ્ટ, વશ્ય કુળત્પન્ન વસુકરણ અને તુલાધાર, ચિડાળ કુળત્પન્ન માતંગ અને "ધર્મવ્યાધ્ર, શુદ્ર કુળત્પન્ન કંકવવા, લુણ, દાસીપુત્ર કક્ષવાન, વિગેરે ઉત્તમ ગુણ કર્મ સ્વભાવને લીધે ઋષિપદને પામ્યાના દાખલાઓ પ્રસિદ્ધ છે. તેમજ શ્રેયી, લોપામુદ્રા, ગાર્ગી, વિગેરે સ્ત્રીઓએ પબ વેદાભ્યાસ કર્યાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. મતલબ કે વેદકાળમાં ગુણ, કર્મ અને સ્વભાવ પ્રમાણે વર્ષ ગણાતી અને વિદાધ્યયનને અધિકાર સવ વર્ણની ગ્રી પુરૂષોને હતાં. શુક લોકો અજ્ઞાનતાને લીધે સ્વચ્છતાના નિયમો ખબર પાળતા નહિ અને વેદવિરુદ્ધ વર્તન કરી અભણ્યનું ભણ્ય કરતા, માટે તેમની સાથે રોટી બેટીને વ્યવહાર રાખવાથી, સંગને રંગ બેસી જતાં સ્વભાવાદમાં ફેરફાર થઇ જઈ, પરિણામે પોતાની ભવિષ્યની પ્રજામાં ખોટા સંસ્કાર પડી જવાનો સંભવ હોવાથી, તેમ ન થાય તે સારુ, તેમની સાથને રોટી બેટી વ્યવહાર બંધ રાખવાનું ઈષ્ટ સમજી બાકીની ગ્રીવર્ગ ( બ્રાહ્મણ, ક્ષત્રી અને વિશ્ય) જે દ્વિજ નામથી ઓળખવામાં આવતી તેમને અરસપરસ રેટી બેટી વ્યવહાર હતો. યયાતિ રાજા (1) જુએ. છાંદોગ્ય ઉપનિષદ. (૨) રામાયાગ. (૩) વેદ અ. ૮ અ. ૨ સ. ૬૫-૬૬ ના રાષિ. (૪) આ તુલાધાર વરય પાસેથી બ્રાહ્મણેએ શિક્ષણ લીધું હનું જુએ મહાભારત સાં. ૫. અ. ર૬૩. (૫) ધર્મવ્યાધ્રચંડાળે કેષિક રૂષિને ઉપદેશ કયા હિન જુએ. વનપર્વ અ. ૨૦૬ થી ૨૧૬ (૬) રૂવૅદ મં. ૧૦ અ. ૩ સુક્ત ૩૦ થી ૩૪ ના સાથિ. (૭) વેદ મં. ૧ અ. ૧૭ સુ. ૧૧૬ થી ૧૨૬ ના ત્રષિ. એ અંગદેશના રાજની દાસીને પુત્ર હતા જુઆ માયણભાષ્ય તથા મહાબારન. (૮) યાજ્ઞવલ્કય ઋષિની પત્નિ. (૯) રૂવેદ . ૧. અ. ૨૩. સુ. ૧ ની પ્રચારિકા. ( ૧૦ ) આ ગાગએ યાજ્ઞવદાય સાથે સારાર્થ કર્યા વાર યાદવો ઉત્તર આપીને છેવટે કહી દીધું કે “હવે મને વધારે ન પૂછે.' ૧. વિદુષિ બાઇની વિદ્વતાથી યારાવક્ય જેવા બષિને પણ વિસ્મીત થઈ પાન જવાબ દેવાની ફરજ પડી તે વી કેટલી વિદ્વાન હોવી જોઇએ, તેને કર વિશાભાસ મા હશે ? શકે અને રીઓને વેદાભ્યાસ નહિ કરવાનું રહેનારા આ તરફ આાંખ ઉધાડી જશે કે ? ' 1. નેપાળ રાજ્યની હિંદુ (આર્ય) પ્રજામાં હજુ પણ એ રિવાજ ચાલુ જ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ २४ ક્ષત્રી છતાં દેવહુતી નામની બ્રાહ્મણ કન્યાને અને અગસ્ત ઋષિ બ્રાહ્મણ હોવા છતાં પણ પામુદા નામની ક્ષત્રી કન્યાને પરણ્યા હતા. શત્ર પણું ઉત્તમ પ્રકારના ગુણ કર્મ અને સ્વભાવાદિથી દ્વિજ કેટીમાં આવી જતો, તો તેને પણ દ્વિજ જેટલાજ અધિકાર પ્રાપ્ત થતા. મહાભારતના શાંતિપર્વના અધ્યાય ૧૮૯ માં કહ્યું છે કે –જેનામાં સત્ય, દાન, અદ્રોહ, લજજા, દયા તથા ઇકિય નિગ્રહ દેખાતાં હોય તે બ્રાહ્મણ, જે યુદ્ધ કર્મમાં પ્રવિણુ યુદ્ધ વિદ્યા શીખેલ, દાન આપવામાં તથા પ્રજા પાસેથી રક્ષણ બદલ પિતાનો હક લેવામાં પ્રિતિવાળે હેય તે ક્ષત્રી; જે વહેપારી, પશુ પાળનાર, ખેતીની કળામાં નિપુણ, પવિત્ર તથા વિદ્યાભ્યાસ કરેલ હોય તે વિશ્ય; અને જે અભણ્યનું ભક્ષણ કરનાર, અપવિત્ર, મૂર્ખ, આચાર વિચાર વગરને અને બીજાની સેવા કરનારે તે શુદ્ર જાણ. મનુસ્મૃતિ અ. ૧ ગ્લૅ. ૮૮-૮૯-૯૦-૯૧ માં જણાવેલું છે કે – બ્રાહ્મણનાં અધ્યાપન, અધ્યયન, યજન, સાજન, દાન અને પ્રતિગ્રહ, ક્ષત્રીનાં અધ્યયન, યજન, દાન, પ્રજા રક્ષણ અને શોર્યતા, વૈશ્યનાં અધ્યચન, દાન, યજન, ગોરક્ષા, કૃષિ અને વિવિધ પ્રકારની વિઘાકળા: તથા શુદ્રનાં ત્રીવર્ણની સેવા એ કર્મ છે. ૧. અધ્યયન–વેદાદિ સત શાસે વાંચવાં, સાંભળવાં અને તેમાંના ઉપદેશ પ્રમાણે વર્તવું. ૨. અધ્યાપન–વેદાદિ સત શા ભણવાં અને બીજાને ભણાવવાં. 3. યજન-સંયા, પ્રાણાયામ, પંચમહાય અને સંસ્કારાદિ કર્મ કરવાં તે. સંધ્યા–પાછલી ચારઘડી રાત્રી રહે ત્યારે પથારીમાંથી ઉઠી શાચ, દાતણ, સ્નાનાદિ ક્રિયાઓ કરી શુદ્ધ થયા પછી એકાંત, નિર્ભય, અને સ્વચ્છ સ્થળમાં બેસી પિતાના વેદ પ્રમાણે વિધિસહ ઈશ્વર સ્મરણ કરવું તે પ્રાતઃ સંધ્યા, અને તેજ પ્રમાણે સંધ્યાકાળે કરવું તે સાયંસંધ્યા. પ્રાણાયામ–પ્રાણને સ્વાધિન કરે તે પ્રાણાયામ. સંયા કર્મ કર્યા બાદ પદ્માસન વાળીને શરીર સરળ રાખી બંને હાથ છેળામાં ચત્તા રાખો આંખ બંધ કરી અથવા તો ઉઘાડી રાખી સ્થિર ચિત્તે બેસવું. પછી શરીરની અંદરને શ્વાસ બહારShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ ર૫ કહાડી નાશિકાના ડાબી તરફના દ્વારથી ધીમે ધીમે અંદર ખેંચી, જેટલો વખત ખેંચતાં થયો હોય તેનાથી ચાર ગાગા પત યથાશક્તિ હદયમાં રોકાયા બાદ નાસિકાના જમબાકારથી ધીમે ધીમે ( ખેંચતાં જેટલો વખત લાગ્યો હોય તેથી ખમ વખત લાગે તેવી રીતે ) બહાર કાઢો. આ ક્રિયા કરતી વખતે મનમાં જ અથવા ગાયત્રીને જન્મ કરતા રહેવું જોઈએ. આમ કરવું તે એક પ્રાણાયામ થયો કહેવાય. સંધ્યા કર્યા પછી ત્રણ પ્રાણાયામ તે દ્વિજ માત્ર કરવા જ જોઈએ: કારણકે પ્રાણાયામ કરવાથી મન સ્થિર, શાંત અને પવિત્ર થાય છે. પંચમહાય ––દરેક ગૃહસ્થના ઘરમાં ખાંડ , ચૂલે, ઘંટી, સમાર્જની, અને પાણી આપું એ પાંચ જગ્યાએ જાણે અજાણે જીવહિંસા થવાનો સંભવ છે, માટે તેના દોષ પરિહારાર્થે બ્રહ્મયજ્ઞ, દેવયા, પિતૃયજ્ઞ, અતિથિ યજ્ઞ, અને મૃત યજ્ઞ એ પ્રમાણે પાંચ યજ્ઞ દરજ દ્વિજ માત્ર કરતા. (૪) બ્રહાયા–વેદ વિદ્યાજ્ઞાનના ઋણથી મુક્ત થવાને. બ્રહ્મચર્ય પૂર્વક આચાર્યની સેવા કરી તેમની પાસેથી વેદાદિ સત્ય શારોનો ઉપદેશ સાંભળો તે. (૩) દેવયા-કેસર, કસ્તુરી, ગળે, ઘી, રાંધેલા ચેખા, સુખડ, ગુગળ, લોબાન, વિગેરે સુંગંધી પદાર્થો પૈકી જેટલા ગક્તિ મુજબ સંપાદન થાય તેટલાને મેળવીને નિત્ય સંયા પ્રાણાયામ કર્યા પછી ધુમાડા વગરના અનિમાં-હવન કુંડમાં વેદોક્ત વિધિ પ્રમાણે હેમ કર. • પિયત: શિયલ રન ના પાન હાનિ જે નિઃ જે સત્ય વિદ્યા શીખવે છે, જ્ઞાનદાન આપે છે અને દુઃખી સ્થિતિમાં પાલન કરે છે તે પિતૃ. ૧. આટલી હકીકત જાણવાથી પ્રાણાયામ કરવા મંડી જવું એ લેખમકારક છે. કારણુંકે આ કયા ધી કઠણ અને વિધિ પ્રમાણે ન થાય તે રંગ ઉત્પન્ન દર છે. માટે કર્યું છે કે--ખાખી સાધે , પડે પિંડ કે વાધે રેગ. ' પ્રાપાયામને અંગે યમ, નિયમ, આસન, અને બંધ વિગેરે માહિતિની જરૂર છે. માટે કે સદગુરૂ પાસેથી શિક્ષણ લીધા પછી એ ક્રિયા કરવી એવસ્કર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ અર્થાત્ માતા, પિતા, ગુરૂ, આચાર્ય, અને વિદ્વાન એ પિતૃ ગણાય છે. તેમની યોગ્ય આજ્ઞા મુજબ વતી તેમને અન્ન, જળ, વયાદિ જરૂરિઆતની ચીજો શક્તિ મુજબ શ્રદ્ધાપૂર્વક આપી તેમને તૃપ્ત કરવા. તેમના મર્ણ બાદ પણ તેમને આપેલી સશિક્ષા મુજબ વર્તી તેમને મેળવેલી સકિર્તિમાં વધારે કરવો અને તેમની આબરૂને ધક્કો કે દુષણ લાગે તેવું કાર્ય કરવું નહિ; એટલું જ નહિ પણ તેમની મર્ણ તિથિએ તેમના નિમિત્તે યથાયોગ્ય શક્તિ અનુસાર દાન વિગેરે કરવું તે. () અતિથિયજ્ઞ–જેને આવવાની તિથિ નકી નથી તે અતિથિ. અતિથિ જ્યારે આવે ત્યારે તેમને તેમના અધિકાર મુજબ સત્કારપૂર્વક આસન આપી અન્ન, જળ, વસ્ત્રાદિથી સંતોષી તેમના કાર્યમાં મદદ કરવી તે અતિથિ યજ્ઞ. અતિથિ વિદ્વાન કે વડીલ હોય તે તેમની પાસેથી જ્ઞાન મેળવવા હરકત નથી, બાકી અતિથિ પાસેથી કાંઈપણ લેવાનો અધિ કાર કેઈને નથી. (૩) ભૂતયજ્ઞ–પ્રાણિમાત્રને ભૂત કહે છે. ગાય, કૂતરાં, વિગેરે ઉપયેગી જીવ અને ભૂખ્યાં પ્રાણીને યથાશકિત અન્ન, જળ, તૃણાદિથી તૃપ્ત કરવાં તે ભૂલ્યગ. આ પાંચ યજ્ઞ કરતાં વધેલું અન્ન તે યજ્ઞશેષ કહેવાય છે. ગીતાજીમાં કહ્યું છે કે— યશેષ ખાનાર સૈ, પાપથી મૂકાય; રાધે પોતા માટ તે, પાપી પાપજ ખાય. ( અ૩ પ્લે. ૧૩) (૪) સંસ્કાર–આગળ કહી ગયા કે જેમ ચાર વર્ણ છે તેવીજ રીતે જીદગીના ચાર ભાગ પાડી આશ્રમ વ્યવસ્થા વિદકાળમાં હતી. અમુક સ્થિતિમાં અમુક ધર્મ સહિત રહેવું તે એકએક આશ્રમનું સામાન્ય સ્વરૂપ છે. બ્રહ્મચર્ચ, ગૃહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ એવા ચાર આશ્રમ છે. ચારે આશ્રમમાં ચારે વર્ણને આધકાર નથી, પણ ત્રીવર્ણન છે. ગુણ, કર્મ, સ્વભાવ પ્રમાણે વર્ણ વ્યવસ્થા ઠરાવાતી હવાથી શુદ્ર જે નીચ ધંધા કરનાર, મૂઢ, અભણ, અજ્ઞાની અને મલીન હોવાથી તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ એવા અધિકાર ન હોવા જોઈએ એ વાસ્તવિક છે. નહિતો. લાચાર ફેલાત. ચાર આશ્રમની વ્યવસ્થામાં પણ ક્રમની પે ઉપનિષદ વાળાઓએ માની નથી અને ત્યારે વૈરાગ્ય થાય ત્યારે સંન્યાસ લેવાની રજા આપેલી છે. પરંતુ મનુષ્યની ઈંટિયો ઘણી બળવાન હોવાથી. આમ એકદમ કુદીને જતાં કદાચ વચ્ચે અંતરાય ( માહ ) થતાં તે ઇ તો થઇ પડવાને સંભવ રહે છે, માટે તેમ ન થાય તેટલા સારૂ કમ પ્રમાણે ચાલવાનું વધારે વ્યાજબી ગણું તે પ્રમાણે કરતા. આશ્રમને અનુકુળ થઈ પડે તેટલા સારૂ ૧૬ સંસ્કારની વ્યવસ્થા ગોઠવેલી હતી. સંસ્કાર એટલે જેથી. કાંઈ ફેરફાર થાય અથવા નવું થાય છે. બ્રાહ્મણ, ક્ષત્રો અને વૈશ્યને દ્વિજ એટલે બે વાર જન્મેલા કહેતા, તેનું કારણ એ કે જન્મ પામે તે એક અને અમુક પ્રકારની શુદ્ધિ એટલે સંસ્કાર પામવા તે બીજે. સંસ્કારો પ્રસંગવશાત કરવાના હોવાથી તે નૈમિત્તિક કર્મમાં ગણાય છે. આશ્રમ અને સંસ્કારોને નિકટને સંબંધ હેવાથી બન્નેનું વર્ણન એક સાથે જ આપવામાં આવ્યું છે. જાતકર્મ સંસ્કાર બાળક જન્મે તે પ્રસંગે કરવામાં આવતો. બાળક જન્મે કે તુરતજ નાળ વધેરતા પહેલાં તેને પિતા સ્નાન કરી વિધિપૂર્વક હેમ હવનાદિ ક્રિયા કર્યા બાદ પત્થર ઉપર ઘી તથા મધ નાંખી તેમાં સુવર્ણ કટ ઘસી તેજ કટકાથી સુવ ઉરજ સહિત તેને ચટાડતા. (૨) નામકરણ સંસ્કાર આળકના જમ્યા પછી અગીઆર કે ખા રમે દિવસે કરવામાં આવતો. નામ કેવું પાડવું તે નક્કી કરેલું હતું. શાહનું મંગળવાચક અને છેડે ગાર્મા પગીનું બળવાચક અને છેડે વર્મા; વયનું ધન વાચક અને છેડે પાળ, વસુ, ગુમ કે કરણ શુદ્રનું દાસત્વ વાચક અને છેડે દાસ તથા સ્ત્રીઓનું પ્રિતિવરણ નામ રાખતા. ગુણકર્મ અને સ્વભાવ પ્રમાણે વર્ણ વ્યવસ્થા હાવાદી વિધાલયમાં પરીક્ષા થતાં ગુરૂ તરફથી જે વણને અધિકાર મળે ત્યારે નામ પાડતી વખતે ઉપરનો નિયમ વણમાં લેતા. પ્રાચીન રાશ, મહારાજ અને ઋષિઓ વિગેરેનાં નામ તેમના ગુણ પ્રમાણે જણાય છે તેનું કારણ એજ કેવું છેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ ૨૮ ઈએ. આ પ્રમાણે નામ પાડતા પહેલાં નામકરણ સંસ્કારથી કઈ પણ સામાન્ય નામથી વ્યવહાર ચલાવવામાં આવતા હતા. (અ) નિષ્કમણુ–બાળકના કુમળા શરીરને બહારની હવા વિગેરે લા ગવાથી નુકશાન થવાને સંભવ હેવાથી ત્રણ માસનું થાય ત્યાં સુધી તેને ઘર બહાર કહાડવામાં આવતું નહિ. એથે મહિને પિતાના ગૃહસુત્રોકત પ્રમાણે વિધિ સહ સંસ્કાર કરી બહાર કાઢવામાં આવતા. અન્નપ્રાશન સંસ્કાર––બાળકને છઠે મહિને અન્ન ખવરાવવાનું શરૂ કરતી વખતે વિધિ સહ આ સંસ્કાર કરાવતા. ચાલ સંસ્કાર–બાળકનું મગજ કુમળું હોવાથી તેને ઓછામાં ઓછાં ત્રણ વરસ સુધી હજામત કરાવતા નહિ. ત્યારબાદ ગમે તે ચગ્ય વખતે તેનું પહેલ વહેલું માથું મુંડાવતી વખતે આ સંસ્કાર કરાવતા. (૨) ઉપનયન અથવા વ્રતબંધ –પુત્રનું મગજ ૮ મે વરસે અને પુત્રીનું મગજ ૫ મે વરસે શીખેલું ધારણ કરી શકવા લાયક થાય છે, આ વિદશાનો મત યાનમાં લઈ તેટલી ઉમ્મર થયે પુત્ર પુત્રીને તેનો પિતા ગાયત્રી મંત્રને ઉપદેશ આપી ભણવા સારૂ પુત્ર હોય તો પુરૂષ શિક્ષકની વિદ્યાલયમાં અને પુત્રી હતા ત્રી શિક્ષકની વિદ્યાલયમાં ગુરૂને સેંપી આવતા; તે વખતે આ સંસ્કાર તેમને કરાવતા હતા. ૩પ-સમિપ અને વન–પ્રાપ્ત કરવું અર્થાત વિઘા ભણાવનારની પાસે વિદ્યાર્થીને લઈ જવા તે. ગુર તેને (૧) બ્રહ્મચારી રહેજે (૨) સત્ય બોલજે (૩) સંદયા વંદનાદિ કરજે અને (૪) વેદાદિ વિઘા શ્રદ્ધા પૂર્વક શીખજે આ ચાર ત્રતને ઉપદેશ કરી આ સંસ્કારના ચિન્હ તરીકે ઉપનયન (જનોઈ) આપી પોતાની પાસે રાખતા. છે) વેદારંભ–ઉપર મુજબ ઉપનયન સંસ્કાર કર્યા પછી ગુરૂ તને વિદાદિ વિદ્યા શિખવવાનો આરંભ કરતી વખતે આ સંસ્કાર કરતા. ગુરૂ તેને ઉપરાંત ચાર વ્રત પળાવી ઓછામાં ઓછાં ૧૨ વર્ષ સુધી વિદ્યાભ્યાસ કરાવતા હતા. આવી સ્થિતિમાં રહેવું તેનું નામ બ્રહ્મચર્યાશ્રમ. મનુષ્ય શરીરને કાંઈ વિધ્ર ન આવે તો વૃદ્ધિને નિયમ ૦ થી ૫૦ વરસ સુધી અને તે પછીનાં ૫૦ વરસ સુધી ક્ષયને નિયમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ લાગુ પડે છે, તે ઉપસ્થી મનુષ્યનું આયુષ્ય ૧૦૦ વર્ષનું નિર્મા થયેલું લાગે છે. આ આયુષ્ય સંપૂર્ણ ભાગવાય તે સારૂ પ્રાચીન આર્યો તેને ચોથો ભાગ એટલે ૨૫ વર્ષ સુધી પ્રાચર્ય પાળતા હતા. સારી રીતે સંભાળ રાખી બ્રહ્મચર્ય પળાવેલ પશુ અંગે દઢ થવાથી તે પોતાનું આયુષ્ય કાંઇ વિશ્વ ન આવે તો સંપૂર્ણ બેગવી શકે છે, તેમજ પહેલી અવસ્થામાં સારી રીતે સાચવી બ્રહ્મચર્ય પાળેલ મનુષ્ય પણ અગે દઢ થવાથી કાંઈ વિશ્વ ન આવે તા ૧૦૦ વર્ષનું સંપૂર્ણ આયુષ્ય ભોગવવા ભાગ્યશાળી થાય એમાં સંદેહ નથી. વળી પુરૂષમાં પુરૂષત્વ ર૫ મે વર્ષે અને સીમાં ચીત્વ ૧૬ મે વર્ષે આવે છે. માટે ત્યાં સુધી તેને બ્રહ્મચર્ય પળાવવું જ જોઈએ કે જેથી તેમનામાં બળ બુદ્ધિ ટકી રહે. આ નિથમ ધ્યાનમાં લઈને તેમની તેટલી ઉમ્મર થતા સુધી વિદ્યાભ્યાસ કરવા સારૂ ગુરૂ રાખતા હતા. () સમાવતન–બ્રહ્મચર્યાદિ ચાર નિત્યવ્રત પાળી પરીક્ષા આપી વર્ણનો અધિકાર પામી ગુરની રજા લઈ ઘેર આવતાં આ સંસ્કાર કરાવતા. આ સંસ્કાર થયા પછી બ્રહ્મચર્યાશ્રમની સમાપ્તિ ગણુતા અને ઈચ્છા હોય તે વિવાહ વિગેરે કરી ગૃહસ્થાશ્રમમાં જોડાતા. (4) વિવાહ-યુવાવસ્થા પ્રાપ્ત થતાં ચી પુરૂષોએ લગ્ન કરવાની જરૂર છે. કારણ કે એ અવસ્થામાં સ્વભાવથીજ ઇંદ્રિયો એટલી તો બળવાન થાય છે કે કાઈથી પણ તે નિયમમાં રાખી શકાતી નથી; જેથી બ્રહ્મચર્ય પાળવું ઘણું કઠિણ થઈ પડે છે. કામને વેગ સ્થાવર જંગમાત્મક સર્વ પ્રાણીઓમાં યુવાવસ્થા પ્રાપ્ત થતાં સ્વભાવથીજ ઉત્પન્ન થાય છે. તેવા સમયમાં લોહ તથા ચુંબકની પેઠે તે તે જાતિનાં નરનારી કાંઈ વિલક્ષણ આકર્ષણ શક્તિના બળથી પરસ્પર ખેંચાય છે, સૃષ્ટિની ઉત્પત્તિ આકર્ષણ શક્તિથી જ થયેલી છે ને તેની સ્થિતિ પણ એજ શક્તિથી રહી છે. સર્વ પદાર્થ જ શક્તિના રોગથી પોતપોતાના ગુણને ધારણ કરી રહ્યા છે. જડની પેઠે જંગમ પાણિયાની ક્રિયા પણ એજ શક્તિથી થાય છે. નર તથા નારી જાતિનો સંયોગ, ગભરાયે ગર્ભ ધારણ કરવું, ગર્ભ પોતાને યોગ્ય પોષણ મેળવી વાહ પામવું, જન્મ ૧. જુઓ સુશ્રુત ગ્રંથના સુત્ર સ્થાનને ૩૫ મે અધ્યાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ પછી પોષણની વસ્તુ મળ્યાની ઈચ્છા ને તે પ્રાપ્ત થતાં તેનું પાચન થઈ રૂધિરાદિ થઈ શરીરની પુષ્ટિ તથા વૃદ્ધિનું થવું ઇત્યાદિ સર્વ આકર્ષણથીજ થાય છે. સ્થાવર પ્રાણિયોમાં પણ એના જેવી સર્વ ક્રિયા બીજી રીતે થતી જણાય છે. બારીકીથી જોતાં સૃષ્ટિનો સર્વ વ્યવહાર આકર્ષણ શક્તિથીજ ચાલે છે. જયાં એ શક્તિનું સત્વ ઘટે છે ત્યાં ક્રિયા થતી બંધ પડવા માંડે છે. માટે સ્વભાવથી જ થતા કામરૂપ આકર્ષણને તોડવું ઘણું કઠણ છે. તેથી શ્રી પુરૂષે યુવાનીમાં પરણવું જ જોઈએ, જે ન પરણે તો તે આડે રસ્તે ખેંચાઈ જવા સંભવ છે. વળી બળાત્કારે બ્રહ્મચર્ય પાળવામાં આવે તોપણુ ગૃહસ્થામાં તે સંબંધી પ્રતિષ્ઠા રહેતી નથી, એટલું જ નહિ પણ વખતે કામના વેગને બળાત્કારે રોકવા જતાં શરીરમાં તે સંબંધી વ્યાધિ થવાનો સંભવ છે. આ સઘળી બાબતો લક્ષમાં લઈનેજ યુવાવસ્થામાં પરણવાની જરૂર આર્યોએ સ્વિકારેલી છે. વિવાહ કેની સાથે અને કેવી રીતે કરવો જોઈએ એ માટે અનુ સ્મૃતિ, સુશ્રુત સંહિતા અને રૂદમાં લંબાણથી વિવેચન છે. ઉપસ્થિતિ મચ્છકવિ (રૂદ પ- ૩૩) “કન્યાએ પોતાના લાયક યોગ્ય વર શોધી તેની સાથે લગ્ન કરવું. આ ચુર્વ ગ્રહન મયમનો ( અથવ ૧૪–૨–) “ તરૂણ વર કન્યાએ જ પરણવું જોઈએ. ” ઉપર મુજબ વિદાઝા હેવાથી વેદકાળમાં સ્ત્રી પુરૂષનાં લોન મેટી ઉમરે અને ઘણે ભાગે એક બીજાને પસંદ કરીને કરતા. સ્ત્રીમાં વીત્વ પુરૂષ કરતાં ૯ વર્ષ વહેલું આવે છે માટે તેમની ઉમ્મરમાં ઓછામાં ઓછું તેટલું અંતર હોવું જોઈએ. તેમ એક ગોત્રની કન્યા સાથે પરણવું ન જોઈએ. શ્રી પુરૂષ પોતાની પસંદગીથી લગ્ન કરે નહિ, અને કન્યાના માબાપે તેનું લગ્ન કરવું હોય તો તેણે રોગરહિત, વિદ્વાન, ભરણ પોષણ કરવામાં સમર્થ અને શુભ કુળ એટલે ઉત્તમ આચાર વિચારવાળા તથા કન્યાથી ઓછામાં ઓછા ૯ અને વધુમાં વધુ ૧૮ વર્ષ મોટા વર સાથે પરણાવવી. તેવી જ રીતે પુત્રના બાપે પણ કન્યા રેગરહિત, ઉત્તમ શીક્ષા પામેલી, સુઘડ, શુભ ગુણવાળી અને પિતાના પુત્ર કરતાં ૯ થી ૧૮ વર્ષ સુધી નાની કન્યા હોય તેની સાથે તેનાં લગ્ન કરવાં. વર કન્યાનાં લગ્ન થતા પહેલાં ( માટી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ ૩૧ ઉમરે લગ્ન થતાં હોવાથી ) તેઓ પરસ્પર યોગ્યતા જોતાં હતાં. યોગ્યતામાં મુખ્ય કરીને વિઘા, વય, વિનય, વિવેક અને નિરોગીપણું અવશ્ય તપાસી યોગ્ય લાગતાં લગ્ન સંબધથી જોડાતાં હતાં. સાબ-વિઘાભ્યાસ કરી આવ્યા બાદ યોગ્ય કન્યા સાથે લગ્ન કર્યા પછી સી સહ સતપુરૂષાર્થમાં પ્રવર્તી એટલે ગૃહસ્થમાં ગણાતા. ગૃહસ્થ સર્વ પ્રકારથી ગ્રીનું અવશ્ય પાલન કરવું, કેમકે તેના સંસારના સુખનો આધાર સ્ત્રી છે. નિર્વાહ માટે સદા ઉઘોગમાં તત્પર રહેવાને કાર્ય કરવામાં જે શ્રમ થાય તે ઘરમાં આવતાં જ સ્ત્રીના પ્રેમમય આશ્વાસનથી ટળી જાય છે. જેના ઘરમાં સ્ત્રી છે તેને ઘર સંબંધી કાંઇ ચિંતા રહેતી નથી. વળી તે કેમળ અને મૃદુ સ્વભાવની હોવાથી તેની રક્ષા કરવી યોગ્ય છે. એ ઉપરાંત બાળકને વિદ્યાભ્યાસ કરાવે, ન્યાય નિનિયુક્ત ધંધા રોજગારાદિથી ટોપાર્જન કરવું, કુટુંબની રક્ષા અને પોષણ કરવું. માતા પિતા, ગુરુ, અતિથિ, વિદ્વાન વિગેરે આમ મંડળની સેવા કરવી તેમને મદદ કરવી, સગાં સ્નેહીમાં પ્રેમપૂર્વક વર્તી તેમને સહાય કરવી તથા વર્ણાશ્રમને અનુસરી ધર્મ કાર્ય કરવા વિગેરે તેનાં મુખ્ય કર્તવ્યો મનુસ્મૃતિમાં વિસ્તારથી વર્ણવેલાં છે. તેમજ સીએ પતિ સેવા કરવી, બાળકોની રક્ષા તથા સંભાળ કરવી, તેમને વિદ્યાભ્યાસ કરાવવો, ગૃહકાર્ય સંભાળવું, પતિની આરા પ્રમાણે ચાલી તેમના કાર્યમાં સહાયભૂત થવું, મર્યાદાથી વર્તવું અને પતિનેજ દેવ, ગુરૂ માની પ્રસન્ન રાખવા પ્રયત્ન કરે એ તેનાં મુખ્ય કર્તવ્ય ગણાતાં. ગૃહસ્થાશ્રમીને ગૃહસ્થ થયા બાદ ૩ સંસ્કાર કરવાને પ્રસંગ આવે છે. ૯) ગર્ભાધાન-પત્નિની સોળ વર્ષની ઉમ્મર થયા બાદ જ્યારે તેને રને દર્શન થાય, ત્યાર પછી, રને દર્શનના ચાર દિવસ તજના અને તે પછી પણ સાનિધ કરેલી પુર્ણિમા, અમાવાસ્યા વિગેરે પણ તિથીએ નજના. એ સિવાયના કઈ દિવસે ( સોળ દિવસની અંદર ) પોતાના ગૃહય સુત્રોક્ત પ્રમાણે હેમાદિ વિધિ કર્યા બાદ રાત્રીના સમયે ગર્ભાધાન–સંયોગ કરતા. આને ગર્ભાધાન સંસ્કાર કહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩ર. (8) પુંસવન-પત્નિને ગર્ભ ધારણ થાય છે એવી ખાત્રી થયા પછી ત્રીજે મહિને પિતાના ગૃહસુત્રોક્ત મુજબ વિધિથી ગર્ભમાં વિર્ય, પરાક્રમ સ્થાપવા માટે આ સંસ્કાર કરતા. સિમજાન્નયન–ચોથે, છઠે કે આઠમે મહિને ઘણું કરીને ગર્ભ રહ્યા પછી પાંચમે મહિને ગર્ભણી તેમજ તેના ગર્ભની શક્તિ તથા રક્ષા કરવા માટે કરતા. પોતાના ગૃહ્ય સુત્રોક્ત મુજબં વિધિ પ્રમાણે હોમાદિ કરી, જેનાં બાળકે જીવતાં હોય તેવી સભાગ્યવંતી રીઓ પાસે ગર્ભણીને મંગળાચાર કરાવે. મતલબ કે ગર્ભ તથા ગર્ભની રક્ષા તથા શુદ્ધિ માટે આ સંસ્કાર કર્યા પછી ખુબ કાળજી રાખવામાં આવતી. ગર્ભણીને આનંદમાં રાખવાની, તેને મહેનત નહિ આપવાની, તથા ગર્ભ પુષ્ટ થાય તેવો ખોરાક આપવાની અને સત શા જાણવા સાંભળવાની ગોઠવણ વિગેરે કરી આપતા. (૨) વાનપ્રસ્થાશ્રમ-૫૦ વરસની ઉમ્મર થયા બાદ જેને ગૃહસ્થા શ્રમમાં જ્યારે વૈરાગ્ય પ્રાપ્ત થાય, ત્યારે તે સંસાર વ્યવહારના ભાર પિતાનાં સંતાને ઉપર નાંખી, એકલા અથવા સ્ત્રી સાથે ધર્મ કાર્ય સાધવા માટે વનમાં જઈ રહેતા. તેને વાનપ્રસ્થાશ્રમી કહેતા. વાનપ્રસ્થમાં દાખલ થયા પછી તેમણે જીતેન્દ્રિય રહી, ફળાહાર કરી, સંત સમાગમ કરી તત્વ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો અને લોક કલ્યાણ માટે પોતાનાથી થાય તેટલા પ્રયત્ન કરો; એ આ આશ્રમવાળાઓનું મુખ્ય કર્તવ્ય કર્મ ગણવામાં આવતું. () સંન્યાસાશ્રમ–વાનપ્રસ્થાશ્રમમાં રહી સંત સમાગમથી સારી રીત જ્ઞાન મેળવ્યા બાદ જયારે સંસારની સર્વ વસ્તુ વિવાદિ ઉપરથી અભાવ થઈ જાય અને કોઈ પણ બાબતની ઈચ્છા ન રહે, સર્વમાં આત્મભાવ અનુભવે એવા પુર્ણ વિદ્વાન, રાગદ્વેષ રહિત અને સર્વ પ્રાણીઓ ઉપર જેને ઉપકાર કરવાની ઈચ્છા હોય તેવા મહાપુરા સંન્યાસી થઈ આ આશ્રમમાં દાખલ થતા. તેઓ એકાંત સ્થળમાં રહી કળમૂળાદિ જે મળી શકે તે ઉપર નિભાવ કરી લેતા. ૧. સંન્યાસીઓના ધર્મ તથા દંડ કમંડળ અને ભગવાં વસ્ત્ર ધારણુંદ બાહ્યાચાર પ્રસિદ્ધ છે; પરંતુ ખરે દંડ તો મન, વાણી અને કર્મની એક્તારૂપ ત્રીદંડ છે, તે છે. સર્વ કર્મને ન્યાસ કરવો તેનું નામ સંન્યાસ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ અને પિતાને કાળ સ્થળે સ્થળે જમણુ કરી લોકોને સદુપદેશ આપી જન સેવા કરી યોગાભ્યાસથી ઈશ્વર સ્મરણમાં ગાળતા. (1) અઝી આ છેલ્લામાં છેલો સંસ્કાર છે. અને તે મરનારને તેના સગાં સંબંધીએ કરવાનો છે. સંન્યાસી હોય તે તે જે ગામમાં મરણ પામે તે ગામના લોકોએ કરવાનું છે. અંત્યેથી સંસ્કારના ત્રણ પ્રકાર છે. (૧) જળદાહ (૨) ભૂમિદાહ અને (૩) અગ્નિદાહ. એ ત્રણેમાં અગ્નિદાહ સર્વમાં ઉત્તમ ગણતા. જળદાહની વિધિ એવી છે કે મરનારને નદી કીનારે લઈ જઈ સુખડ, ઘી, તથા ધાડાં લાકડાંથી અગ્નિદાહ દેઈ, રાબ થોડું બળી જાય એટલે વહેતા પાણીમાં નાંખી દેતા, જેને નદીમાં રહેતા હિંસક પ્રાણુઓ ખાઈ જતા. આ દાહ વિશેષે કરીને થોડાજને કરવામાં આવતો. અન્ન ખાવા શીખ્યું ન હોય એવાં બાળકોને અને સંન્યાસીને ભૂમિદાહ કરતા. તેને વિધિ એવા છે કે ગામથી દુર મેદાનમાં કપુર ઉંડા ખાડા ખોદી તેમાં સુખડ લોબાનાદિ સુગંધી દ્રવ્યો અને મીઠું નાંખીને ઉપર શબને સુવાડી ખા બરાબર પુરી નાંખતા. બાકીનાઓને અગ્નિદાહ કરવામાં આવતો. તેને વિધિ એ છે કે મરનારને ગામની બહાર મેદાન ( સ્મશાન ) માં લેઈ જેવો. અને લાકડાની ચીતા ખડકી તેમાં તેને ચત્તો સુવાડવાં, તેના મુખ ઉપર ઘી તથા સુગંધી દ્રો મૂકવાં. અને પછી તેના ઉપર સુખકાદિ સુગંધીવાળાં લાકડાં તથા તે ન બની શકે તો જળાઉ લાકડાં ગોઠવી દઈ તેના મુખ આગળથી પ્રથમ અગ્નિ પ્રકટાવવા. અને શબ તદન બળી જાય ત્યાં સુધી પોતાની શક્તિ અનુસાર ઘી, સુખડ, કેરાં, તલ, અબીલ વિગેરે સુગંધી દ્રવ્યો નાંખતા જવું. આ ક્રિયાને અંત્યેષ્ઠી સંસ્કાર કહેતા. મરનારની પછવાડે રેવા કુટવાને તે સમયમાં સગ્ન પ્રતિબંધ હતો. ઉપર મુજબ સોળ સંસ્કાર તથા ચાર આશ્રમના મુખ્ય સ્તવ્ય ટૂંકમાં જણાવ્યાં છે તે પ્રમાણે આર્યો કરતા હતા. ૪. યાજન–આ કામ ફકત બ્રાહ્મણે એટલે વિદ્વાનોનું છે. ત્રીવર્ગને યજનનાં કાર્ય વિધિપૂર્વક કરાવવાં એનું નામ યોજન છે. ૫. દાન–પિતાના ભાગમાંથી કોઈ સુપાત્રને કાંઈ પણ યોગ્ય વસ્તુ આપવી તેનું નામ દાન છે. પણ કુપાત્રને આપવું અને સુપાત્રને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ૩૪ અનુચિત વસ્તુ આપવી તે દાન કહેવાય નહિ. સ્વશક્તિ અનુસાર તન, મન, અને ધનથી સહકાર પૂર્વક સહાયતા કરવી તેનું નામ દાન. (૧) વિઘાદાન–વિઘાના જીજ્ઞાસને વિઘાદાન આપતા, તથા શક્તિ અનુસાર વિઘા કળાની વૃદ્ધિ થવા માટે વિદ્યાલયો વિગેરે સ્થાપવામાં મદદ કરતા તેનું નામ વિઘાદાન. (ર) અન્નદાન–અશક્ત, અનાથ, નિર્ધન વિગેરેને રાંધેલા અન્નનું દાન આપતા તે અન્નદાન. (ક) યોગ્યદાન–વિદ્વાન બ્રાહ્મણ, ઉપદેશક, સંન્યાસી, આચાર્ય, અનિધિ, અને વિદ્યાર્થી, વિગેરેને આપત્તિકાળમાં તેની યેગ્યતા પ્રમાણ અન્ન વસ્ત્રાદિ આપતા તે યોગ્યદાન. (૮) જીવિત દાન-દુઃખી, રાગી, ઘાયલને ઓસડાદિ સગવડ કરી આપતા તે જીવિતદાન. (૫) ગુમદાન–માબાપ વિનાનાં બાળક, અનાથ વિધવા, અને નિધન આબરૂવાળાઓને માગ્યા વગર ગુપ્ત રીતે આપતા ન ગુપ્તદાન. ( ) અભયદાન–ારણાગતને શરણે રાખતા તે અભયદાન. (5) કળદાન– કહિત માટે અને તેમની ઉન્નતિ થાય તે સાફ ફવા, વાલ્વ, ધર્મશાળા, વૃક્ષવાટિકા, કન્યાશાળા, પાઠશાળા અને હુન્નરશાળા વિગેરે બનાવવામાં તથા દેશના લેકમાંથી કુચાલાદિ બંધ થવા માટે પ્રયત્ન કરવામાં યથાશક્તિ મદદ આપના ત ફળદાન. (૮) કલ્યાગુદા–પાખંડી, નીચ, કુપાત્ર, દુષ્ટ અને અન્યાયીને રિક્ષા આપતા અથવા અપાવતા તેનું નામ કલ્યાણદાન. જેમને દાન આપવાથી દેશને નુકશાન થાય અને આળસુલેકે વધ તવા મફત ખાઉ, અનુઘમિ, ઢોંગી, હિંસક અને મૂખને દાન આપતા નહિ. આવાને દાન આપવાથી પાપ થાય છે એવું તેઓ સમજ પાત્ર જઈને દાન આપતા. ગીતામાં કહ્યું છે કેદેશ, કાળ ને પાત્રમાં, અનુપકારીને જેહ; દેવું, અમ અપાય છે, સાત્વિક દાનજ તેહ. (અ. ૧૭–૨૦). ૬. પ્રતિગ્રહ-વત્તિ કાળમાં દાન લેવું તેનું નામ પ્રતિગ્રહ. શુદ્ધ આચાર વિચારયુક્ત વિકાન બ્રાહ્મણે કે જેઓ કાંઈપણ ઉઘોગાદિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૫ ન કરતાં પોતાને વખત લોક કલ્યાણાર્થે વિદ્યા ભવમાં, ત્રીવર્ણને કમાદિ કરાવવામાં અને ઉપદેશાદિ કરવામાં વ્યક્તિત્વ કરતા તએજ પોતાના શરીર અને કુટુંબના નિભાવ માટે ગુજરાન પુરતું જે દાન લેતા તે. અન્ય બ્રાહ્મણાદિ ભીમા કદાપિ પર લેવા નાના. જ રક્ષણ–ાજાને પોતાના પુત્રવન સમજી તેમનું ૬ોથી રસ કરવું, વિદ્વાન બ્રાહ્મણદિની યથાયોગ્ય મદદ વિગેરે લઈ ગુન્હેગારોને તેમના ગુન્હા પ્રમાણે શિક્ષા કરવી. પ્રજનું હિત થાય તથા તેમનામાં શ્રી અને સરસ્વનિની વૃદ્ધિ થાય તેવા ઉપાય કરવા, એનું નામ પ્રજા રક્ષણ. શર્થના–ચાર, લુંટારા, અધર્મિ, વગેરેથી પ્રજાનું રક્ષણ કરવા માટે શુરાતનની જરૂર છે. માટે ક્ષત્રીપુરા ડાનપણમાં જ યુદ્ધ વિદા શીખના, દુછ પ્રાણીઓનો શિકાર કરવા અને ૮. ઉ-ર બનવાની, પાણીમાં તરવાની, વિગેરે ઉપયોગી વિદ્યા શીખ સમય પ પ્રજા કલ્યાણ માટે પ્રાણની પણ આહુતિ આપત. ૯. રક્ષા–ગાય, ભેંસ, બળદ વિગેરે ખેતીનાં ઉપયોગી પશુઓનું પાલન તથા રક્ષણ કરવું તે. ૧૦. કૃષિ–ખેતી કરવા નથી કરાવવામાં કુશળતા મેળવવી -. ૧૧. વ્યાપાર-કળા-દેશમાં સંપત્તિ વધે અને લોકોને જરૂરિઅ ન. ચીજ મળી શકે તે સાર વિવિધ પ્રકારની દરકળાદિન વધારો થાય તેમ કરવું તે. અર્થશાય, ભૂગોળ, ભૂગર્ભ, શિ. ગણિત, નાકા. વિમાનાદિ વિઘા શીખીઃ શોધક બુદ્ધિથી દિનપ્રનિદ- માં હરિગીત. ૧. ખ ખાય તો તેનું તન, ના ડાંથી ૨ ડ; "દ પુછ, તુમ પવિત્રને, મળમુત્ર પણ મના ભયુંઃ - પ્યારું પોષણ કરી, જેમાં વિર્ય ની દિ ફર; હભાગી હિંદુ: કેમ? તે નહિ મુરબાનું વન છે : ( કવિ બાઈકર ) આ ઉપરથી રક્ષા કરવી જરૂરી છે તે જ કરશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ સુધારે કરી, નવનવિન હુન્નરકળાને વધારે કરી દેશ પરદેશમાં જઈ વેપારાદિથી દેશમાં સંપત્તિને વધારે કરતા. ૧૨. સેવા–આ કામ શુદ્રોનું જ છે. રસાઈ કરવાનું, કપડાં ધોવાનું, હજામત કરવાનું, કપડાં શીવવાનું, પશુપક્ષી સાચવવાનું, વિગેરે મહેનતનું કામ કરી ત્રીવર્ણની સેવા કરવી તે. ઉપાસના એટલે ભક્તિ. અમુક માણસની અમુક પદાર્થ અથવા માણસ ઉપર પુષ્કળ ભક્તિ છે, એમ કહેવામાં આવે તો ભક્તિને અર્થ વિશ્વાસ, પૂજ્યભાવ અથવા પ્રીતિ એવો થાય છે. વેદમાં ભક્તિ શબ્દ વપરાયલ જણાતાં નથી, પણ તેને બદલે ઉપાસના શબ્દ વપરાય છે. ભકિત શબ્દને અર્થ વ્યુત્પત્તિ દષ્ટિએ જોઈએ તો “ભજન શીલત્વ” થાય છે. શાંડિલ્ય સત્રકારે ભકિત શબ્દની મિમાંસા કરતાં કથા મા વિશારા” એવું પ્રથમ સત્ર મુકી “સાપનુ ષ્ય ” એ સુત્ર મૂકયું છે. ટીકાકારોએ પરા શબ્દની વ્યાખ્યા બે ત્રણ પ્રકારે કરી છે, પરંતુ ઈશ્વર પ્રત્યે Her એટલે અત્યંત અનુરકિત યાને પ્રીતિ તેનું નામ ભકિત १. वसन्वा यत्र तत्रापि स्वाचारं न विवर्जयेत् (પારાશર સ્મૃતિ ૧-૪૭). બ્રાહ્મણ પિતે ગમે તે દેશમાં રહે, પણ પિતાનો આચાર તેણે તજવો નહિ. वणिग्यथा समुद्रा द्वै यथार्थ लभते धनम् | ( શાંતિપર્વ અધ્યાય ૨૯૯). વેપારી લોકો સમુદ્રયાત્રા કરી ધનપાર્જન કરતા હતા” રાકં ઈઝ દ્વારા . (યજી ૬-૨૧) સમુદ્રની યાત્રા કર અને સુંદર વચન બોલ.” मनो निविष्ट मनु संविशस्व यत्र भूमेर्जुषसे तत्र गच्छ॥ (અથર્વ. વ. કાં. ૧૮ સુ, ૩). “હે મનુષ્ય ! જ્યાં તારી ઈચ્છા હોય ત્યાં તે ખુશીથી જ, કારણ કે આ સઘળી પૃથ્વી તારે રહેવા માટે છે.” દક્ષિણ અમેરિકાના પેરૂ પ્રાંતમાં એક સૂર્ય મંદિર છે તેને આકાર દતિયા સ્ટેટના ઉનાવા ગામના સૂર્ય મંદિરને બીલકુલ મળ છે. વળી આ દેશમાં રામચંદ્રજીને મહિમા પણ પ્રચલિત છે. જાવામાંથી પણ વદની પ્રત મળી છે. આ ઉપરથી વેદકાળમાં આ દેશ પરદેશમાં જતા હતા એ નિશ્ચય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૭ કહી છે. અર્થાત ખરા અંત:કરણથી સર્વ સાધનોના આપનાર પરમકૃપાળુ જગતનિયંતા પરમાત્માને વિનયપૂર્વક વિનતી કરી શુદ્ધ બુદ્ધિ માગવી તેનું નામ ભક્તિ. યુદ્ધ બુદ્ધિ માગવાનું કારણ કે બુદ્ધિ શુદ્ધ થાય તે ઈશ્વરની પવિત્ર આજ્ઞાા જે વેદરૂપે પ્રસિદ્ધ છે તે પ્રમાણે વર્તણુંક થઈ શકે અને તેથી જ આ મનુષ્ય દેહનું સાર્થક થાય. ભક્તિ શબ્દની વ્યાખ્યા અને ભક્તિ કરવાની રીત હાલમાં તો દરેક સંપ્રદાય અને મતપાએ પોતપોતાને અનુકુળ થઈ પડે તેવી બતાવી છે. જેનું વન આગળ ઉપર આવશે. અત્રે તો વેદકાળમાં ભક્તિ કેવી રીત કરતા તેને માત્ર વિચાર કરીશું. વિદમાં ઉપાસના, પ્રાર્થના અને સ્તુતિના ઘણા મંત્રો છે, તે સઘળામાં ગાયત્રી મંત્ર મુખ્ય છે. ॐ भूर्भुवः स्वः तत्म वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि । વિ નર ક લ્પત છે ( યજુ. અ. ૩-૩૫ ) અર્થાત–“જે વિવિધ જગતના પ્રકાશ કરવાવાળા, અનંત બળવાન, સર્વ શકિતમાન સ્વામિ અને ન્યાયકારી છે. જે સંપૂર્ણ જગતના જીવન, સર્વને નિયમમાં રાખવાવાળા, સચિદાનન્દ સ્વરૂપ છે. તેને અમે હૃદયમાં ધારણ કરી ધ્યાન કરીએ છીએ કે તે પરમાત્મા અમારી બુદ્ધિને સદા ઉત્તમ કર્મોમાં પ્રેરે.” આવી મતલબના તમામ સ્તુતિના મંત્રી છે. કપિલદેવજીએ ભક્તિના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું છે કે “વિષયોનું ગ્રહણ થવા ઉપરથી જ જેઓના અસ્તિત્વનું અનુમાન થાય છે એવી ઇંદ્રિયે વેદમાં કહ્યા પ્રમાણે ચાલે અને તેઓની વૃત્તિઓનું રહેવું ભગવાનમાં જ થાય તે જ નિર્વિકાર મનવાળાની નિષ્કામ અને સ્વભાવિક ભગવદ્ભક્તિ છે, તે મુકિત કરતાં પણ શ્રેષ્ટ છે કે જે ભકિત અગ્નિ જેમ ખાધેલા અન્નનો ક્ષય કરી નાંખે છે તેમ લિંગ શરીર (વાસના) ને ક્ષય કરે છે.” ગીતાજીના ભક્તિયોગ નામના બારમા અધ્યાયમાં કમ છે કે જેઓ અવિનાશી, અવનિય, અવ્યક્ત, સર્વવ્યાપી, અવિન્ય, અવિકારી, અચળ અને નિત્ય એવા પરમકૃપાળુ પરમાત્માને ભજે છે તથા ૧. જુઓ શ્રીમદ્ ભાગવતપુરાણ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ 3 ઇંદ્રિય સમુહનો નિગ્રહ કરી સર્વત્ર સમાન બુદ્ધિ રાખીને જ એ સર્વને કિતમાં રાજી થાય છે. જે કોઈ પણ પ્રાણી સાથે ઢષ રાખતા નથી, જે સર્વ સાથે મિત્રતા અને કરૂણ રાખે છે, જેણે મન જીત્યું છે. જેનાથી કઈ પગુ પ્રાણુને ઉગ થતો નથી, જેને કેઈપણ ચીજની ઈચ્છા નથી; જે પવિત્ર. કર્તવ્ય કર્મ ( વર્ણાશ્રમ ધર્મ ) ને ત્વરાથી કરનારે છે, જે શત્રુ તથા મિત્ર તરફ, માન તથા અપમાનમાં, ટાઢ તથા તડકામાં અને સુખ તથા દુઃખમાં સમાન છે. જે નિંદા તથા સ્તુતિને સમાન ગણે છે, જે શાંત અને સંતોષી છે, તે ભકત કહેવાય. આ ઉપરથી એવું સિદ્ધ થાય છે કે ભકિત કરનારમાં ઉપરોકત સદ્ગુણે હાવા જોઈએ. એ સગુણે જ્ઞાન મેળવ્યા સિવાય આવતા નથી. માટેજ કે ગળામાં ભકિતનાં સાધન તરીકે વિદાદિ શાસે સાંભળવા (શ્રવણ), તથા મનન કરવાનું કહ્યું છે, એ ઉપરાંત યમનિયમાદિ સાધન સાધવાનું કહ્યું છે. સારાંશ કે આપણને બુદ્ધિ વગેરે સર્વ સાધન આપનાર પરમકૃપાળુ પરમાત્માના પ્રીતિપૂર્વક ખરા અંતઃકરણથી ગાવિંદ ગાવા અને તેમની કરૂણ માગી વિદાઝા પ્રમાણે વર્તવું તેને જ ભાકેત ગણુતા હતા. જ્ઞાન, પરમાણુથી લેઈ જીવ, પ્રકૃતિ અને ઈશ્વર પર્યત સર્વ પદાર્થોદિના. યથાયોગ્ય ગુણ, કર્મ-સ્વરૂપ, સ્વભાવ વિગેરે જે જેવા છે. તેવા જાણવા તિનું નામ જ્ઞાન. જે જેવું છે તેને તેવું જણ્યા સિવાય તે સંબંધી યથા યોગ્ય ક્રિયા કે કાર્ય થઈ શકતું નથી. ખરું જ્ઞાન થયા સિવાય યથા૨.ગ્ય કર્મ ક ભકિત પણ થઈ શકે નહિ, માટે જ કર્મ અને ભકિત કરતાં જ્ઞાન શ્રેટ ગણવામાં આવે છે. શુદ્ધ કર્મ અથવા ભકિત કે અન્ય ૧. યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણું, ધ્યાન અને સમાધિ એ આઠ ચમનિયમાદિ સાધન છે. અહિંસા, સત્ય અચાય. બ્રહ્મચર્ય અને અપ્રતિગ્રહ એ પંચપ્રકારના ચમ; શાચ, સંતાપ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન એ પંચ નિયમ; સ્થિર અને સુખે કરીને જેમાં લાંબા સમય બેસી રહેવાય (એવા પદ્માસન વિગેરે) તે આસન; પ્રાણાયામ સંબંધી આગળ આવી. ગયું છે; ઇક્રિયાને વિષયમાંથી પાછી વાળવી તેનું નામ પ્રત્યાહાર. શ્વરમાં મનને સ્થિર કરવું તે ધારણ અને તેનામાં અંતઃકરણને રોકવું તેનું નામ સ્થાન છે, પરમાત્મામાં તદાકાર થયેલી ચિતવૃત્તિની અવસ્થાનું નામ સમાધિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પણુ કાંઈ કર્તવ્ય યથાયોગ્ય કરવા માટે તે તે બાબતને લાગના યથાયોગ્ય જ્ઞાનની જરૂર છે, તેથી દરેકે જ્ઞાન મેળવવું જોઈએ. જ્ઞાન સદ્ ગુર સિવાય થતું નથી, માટે સદગુરૂ એટલે આચાર્ય કરવા. વાર્ષિક कस्मात् आचारं प्राहाति आचिनोति अर्थात् आचिनोति वुद्धिતિઃ (નિરક્ત ૧-૪) જે આચાર સદાચાર શીખવે છે; વિઘા એટલે જ્ઞાન આપે છે અને બદિને સંસ્કૃત કરે છે તેનું નામ આચાર્ય. ” આવા આચાર્ય એટલે સદગુરૂ ઝારાએ જ્ઞાન મેળવવું. “તઃ પરશરમના મુહ: કન્યા ફુજિ"સત્ય પર ખરા બેટાનો બુદ્ધિપૂર્વક વિચાર કરી તેના ભેદને પામીને ગ્રહણ કરવા યોગ્ય છે તેને ગ્રહણ કરે છે, પરંતુ મૂર્ખ મનુષ્ય બીજાનું કહ્યું વગર વિચારે માની લે છે” મતલબ કે ગુરુ કહે તેજ સત્ય એવું અંધશ્રદ્ધાથી માનવું નહિ, પણ બુદ્ધિને ઉપયોગ કરી સત્યનિર્ણય જ જણાય તેજ કબુલ કરવું. આર્યશાસ્ત્ર છે.કારી પિડકારીને કહે છે કે શ્રતિ (વદ) નાં વાય યુકિતથી બંધ બેસવી જોઇએ. અને તે યુકતથી કરેલા નિર્ણય અનુભવથી સિદ્ધ થતાં છે, જોઈએ. તો જ તે સત્યનિર્ણય કહેવાય. આવી રીતે જે સત્ય નિર્ણય કરતાં જ જેવું છે તેને તેવું જાણવું તેનું નામ ગાન. જ્ઞાન થયા પછી તે પ્રમાણેનું શુદધ વર્તન રાખવું તેનું નામ નાન યોગ. ઉપર મુજબ જ્ઞાન, કર્મ અને ભક્તિનું યથાર્થ સ્વરૂપ સમજીવદકાળમાં આર્ય લોક પ્રથમ અવસ્થામાં બ્રહ્મચર્યાશ્રમમાં ) ૨૫ વરસની ઉમર થતા સુધી યથાયોગ્ય બ્રહ્મચર્યાદિ પાળી ગુરગૃહે રહી વિવિધ પ્રકારનું જ્ઞાન મેળવતા; બીજી અવસ્થામાં ( ગૃહસ્થાશ્રમમાં ) લગ્નાદિ કરી સંસાર વ્યવહારમાં જોડાઇ ગ્ય કર્માદિ કરી સર્વનું પોષણ કરતાઃ વીજ અવસ્થામાં ( વાનપ્રસ્થાશ્રમમાં ) સંસાથી વિરક્ત રહી વધુ જ્ઞાન મેળવવા પ્રયત્ન કરી લે.કકલ્યાણ સાધતા અને ચાથી અવસ્થામાં ( સંન્યાસાશ્રમમાં) સર્વત્ર આત્મભાવ પ્રકટાવી, યોગાભ્યાસ કરી ઈશ્વરમાં મનને જોડતા અને પ્રસંગોપાત દેશપરદેશ વિચારી ને સદુપદેશ આપતા. આવી રીતે યથાયોદારા પ્રમાણે વર્તન કરતા હોવાથી આર્યો શરીરે સુદઢ, નરેગી અને બળવાન રહી લાંબુ આયુષ્ય ભાગવતા; બળ. બાદમાં સૌથી શ્રેષ્ઠ પદે વિર:. હતા. ચોઓ વિરપુત્રને જન્મ આપતીઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ બ્રાહ્મણ, ક્ષત્રી, વૈશ્ય અને શુદ્રો પોતપોતાના વર્ણાશ્રમ મુજબ વર્તતા, તેથી દિનપ્રતિદિન નવનવિન વિઘોકળાની વૃદ્ધિ થઈ આર્યાવૃત્ત શ્રી અને સરસ્વતિનું નિવાસસ્થાન થઈ રહ્યું હતું અને તેથી જ તેને સુવર્ણભૂમિ કહેતા હતા. મહાભારતના યુદ્ધ સમયે આર્યાવૃત્તમાં વિદ્યાજ્ઞાનનો સૂર્ય ચૈત્ર મહિનાના દિવસના મદયાન્તકાળ જેવો પૂર્ણ કળાએ પ્રકાશી રહ્યો હતો; પરંતુ આર્યોના કમભાગ્યે ઉદયાસ્તને નિયમ તેને પણ લાગુ પડે ! મધ્યાન્હ પછી જેમ જેમ સમય જતો જાય છે તેમ તેમ ક્રમ ક્રમે સુર્યપ્રકાશ ન્યુન થતો થતો જેમ રાત્રી પડે છે, તે જ નિયમ પ્રમાણે ડે છેડે વિઘાજ્ઞાન ન્યુન થતાં થતાં છેક અંધકાર થઈ ગયો ! રાત્રી પડી ગઈ !!! અને હજુ સુધી પણ રાત્રી જેવું જ છે. જો કે ના. બ્રિટિશ સરકારનું શાંતિ ભરેલું રાજ્ય થતાં પ્રાચીન વિદ્યાની શોધખોળ થવા લાગી છે, જેથી પૂર્વવત સમય આવવાની આશા રખાય છે; આપણી આશા કેટલે દરજજે ફળીભૂત થાય છે, તે તો સમય આવ જણાશે. હાલ તો છા વજીર કહી સંતોષ માનીશું. બ્રાહ્મણકાળી, બ્રાહ્મણ ધર્મ-વેદને નામે ખેદકારક વિધાનનું પ્રસરવું. ઈ. સ. પૃ. ૩૧૩૭ થી તે ઈ. સ. ની શરૂઆત સુધી. એક કવિએ કહ્યું છે કે “મહાભારત કરી લડાઈ થઈ હિંદને બહુ દુ:ખદાઈ ” એ વા ય વિચાર કરતાં તદન સત્યજ લાગે છે. આ ભયંકર યુદ્ધમાં મહાન મહાન વિદ્વાને, રાજા મહારાજાએ, અને ઋષિમુનિઓ ખપી ગયા હતા; જેથી વિદ્યા અને વેદત કર્મનો છેડો છેડો પ્રચાર કમી થતાં મહામહે ઈર્ષા, દ્વેષ અને અભિમાન રૂપિ અગ્નિ સળગ્યે હતો; મહારાજા યુદ્ધિષ્ઠિરના પછી લગભગ ૨૦૦-૨૫૦ વર્ષ તા ઠીકઠાક પસાર થયાં, પણ પાછળથી તેણે મહાન રૂપ લીધું હતું. જે બળવાન હોય તે દેશને દબાવી રાજા બની બેસવા પ્રયત્ન કરતો હતો અને તેથી દેશમાં દંગ, ફિતુર અને બંડબખેડા ઉઠયા. જેના હાથમાં જેટલું આવ્યું તેટલું તે દબાવી રાજા કહેવડાવવા લાગ્યા. અને આર્યાવૃત્તમાંજ અસંખ્ય ન્હાના ન્હાનાં રાજ્ય સ્થાપન થવા લાગ્યાં; વળી કઈ બળવાન નીકળતા, તે તે બીજાને દબાવવા પ્રયત્ન કરતો; આથી વખત વખત દંગા, ફિતુર અને બંડખેડા ચાલુ રહેતાં દેશમાં દિનપ્રતિદિન અશાંતિ વૃદ્ધિગત થવા લાગી તેથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ (૧) રાજાઓને ઘણે સમય બંડ, ફિતુરાદિ દાબી દેવાના પ્રયાસમાં રોકાવા લાગ્યો, જેથી તેમનાથી ક્રિપઢિપાંતરની વ્યવસ્થા તરક લણ અપાયું નહિ, તેથી ત્યાંના રાજાઓ સ્વતંત્ર થઈ ગયા. (૨) બ્રાહણેને રાજાશ્રય મળતો હતો તે બંધ થયે, જેથી તમને નિરાશ થઈ પોતાની પ્રાચીન વિદ્યા ભણવા, ભણાવવાનું અને ઉપદેશ આપવાનું કાર્ય પડતું મૂકી દેઈ ગુજરાન ચલાવવાની રીત શોધવાની ફરજ પડી. નથી તેઓ વેદાદિ વિઘા અર્થ સહિત ભણવાને પ્રચાર ઉંના તે છોડી દેઈ કેવળ વિકાથું પોષણ પુરતી વિઘા ભણું ફક્ત પાઠ કરવા લાગ્યા. સમય જતાં વેદમંત્રના અતિ ગહન અને પારમાર્થિક અર્થો ન સમજાયાથી કે સ્વાર્થ માટે કરવી પોતાની સ્વાર્થ સિદ્ધિ થાય તેવા અર્થ કરી પ્રજાને સમજાવવા લાગ્યા, અને પોતાનો આવા સ્વાર્થમય હેતુ પકડાઈ ન જાય માટે વશ્ય, ક્ષત્રો અને સ્ત્રીઓ વિગેરએ વેદવિદ્યા શીખવી જોઇએ નહિ, જે શીખ ના ઓ પાપી થાય એમ સમજાવવા લાગ્યા. (૩) દેશ પરદેશ સાધનો વહેપાર વ્યવહાર બંધ પડી ગયો. અશાંત્તિના સમય હવાથી પિતપતાના જાનમાલના રક્ષણ કરવામાં લક્ષ આપવું પડતું નથી ક્ષત્રી અને વિએ વેદવિદ્યા શીખવા તરફ લક્ષ આપ્યું પણ નહિ. (૪) પરદેશમાં વ્યાપારાદિ અર્થે ગયેલા વૈશ્ય વિગેરે લેકે દેવામાં આવી શક્યા નહિ. તેથી તેઓ ત્યાંને ત્યાંજ રહી ત્યાંના નિવાસી થઈ ૧. 1 ગુનાધનામ્ એ સુત્રને ઉપયોગ કરી શ્રી અને શુરાને વેદાધ્યયનથી વિમુખ થયા. એક પુસ્તકમાં તો એટલે સુધી લખ્યું છે કે વેદ સાંભ૧નાર શકના કાનમાં સીસાને રસ રટવ : હિંદુ પદ ધારી આર્યો, મેદસમૂલર અને શીબિસાંટ જેવા પરધમ લે કે જેમને તેઓ મલેચ્છની ઉપમા આપે છે, તેમને વેદ ભણવાને અધિકાર છે કે નહિ તે વાત તો બાન એ રહી પણ તેમણે કરેલા પદાર્થ સર્વથા સત્ય માનીને પ્રમાણે પિતે ભણે છે. ઉપરાંત તેમને મન મુર: (નૌત ૪ રતિ મયં તિ) એવી પદવી પણ આપવાને ચૂકના નથી. એશીબિસેન્ટ- અનાબાઈ વસંતી બની સર્વને પૂજનિય થાય છે, અને તે પાને મહાન આવનારી બની બીજા અવતારની પ્રાદુભાવ કરનારી બની જાય છે ! : : બેગ, બિચારા. ભારતવાસી કી શાનાજ ! ! હિંદુ પદ પારી આવ્યા : ધન્ય છે. તમારી બુદ્ધિને ! શું, કર બિચારા ! સીસું રેડવા જાય તે ચતુનું જ બની દંડ દેવાની કે વખત જેલબત્રાની જમઝા મેળવવાની ફરજ પડે: * : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ કર ગયા. તેઓને અત્રેથી જે ધર્મજ્ઞાન મળતું હતું તે બંધ પડી જવાથી તેમણે સમય સંજોગોને વિચાર કરી તે દેશના હવાપાણી, અને નિતિરૂઢિને લાયક ધર્મસ્વરૂપની રચના કરી ઈલાયદે ધર્મ પાળવા લાગ્યા. અને સમય જતાં ત્યાંના લોકો સાથે ભળી ગયા. આવી રીતે અશાંતિના પ્રભાવે અને શિક્ષણના અભાવે લોકોમાં લાભ. માહ, દેવ અને અભિમાન વિગેરે દુર્ગોએ વાસ કર્યો. સર્વની સ્વાર્થ તરફ દષ્ટિ દેડી અને પ્રાચીન રિવાજ મુજબ વિદ્યાજ્ઞા પ્રમાણેના ધર્મ કર્મને ધકે લાગ્યો ! વર્ણવ્યવસ્થા તટી, ગુગુકર્મ સ્વભાવ પ્રમાણે જાત મનાતી તે બંધ થઈ; અને જન્મ પર માનવાને રિવાજ શરૂ થતાં કાયમની ચાર વર્ણ બંધાઈ ગઈ !! લોકોની અજ્ઞાનતાને લાભ લેઈ બ્રાહ્મણોએ વંદના કર્મકાંડને લોકોને જુદી જ રીતે અર્થ સમજાવવા માંડયો. કર્મ તે ક્રિયા માત્રને બદલે સંસ્કાર વખતે, શુભ અશુભ પ્રસંગે, અને યજ્ઞ યજ્ઞાદિ ક્રિયા કરાવવામાં આવે તેને જ ગણાવા લાગ્યા. બ્રાહ્મ એ પણ “વૃદ્ધ વારા કનાન” “વનામ ત્રાળ મુઃ” આવા આવા છુટક અર્ધપાદ શ્લોક ફેલાવી આર્યોમાં પોતે સર્વથી શ્રેટ હોવાનો પ્રયત્ન કર્યો. ब्राह्मगोस्य मुख मासीद् बाहूं राजन्यः कृतः। ऊरू तदस्य य द्वैश्यः पद्भ्यां शुद्रो अजायत ।। ( યજુ. અ. ૩૧ મં. ૧૧) ઉક્ત શ્લોક આખી આર્યપ્રજાનું એક શરીર ગણુને તેમાં સહુથી છે અને વિદ્વાન હોવાથી બ્રાહ્મણને મુખની, બળવાન હોવાથી ક્ષત્રીને હાથની, સર્વનું પોષણ કરનાર હોવાથી વૈશ્યને ઉદરની અને સર્વની સેવા કરનાર હોવાથી શુદ્રને પગની ઉપમા આપી છે. આ તેનો સત્યાર્થ છોડી દેઈ બ્રાહ્મણે એ પિતાની સ્વાર્થ સિદ્ધિ સારૂ મારી મચડીને “બ્રાહ્મણે પરમાત્માના મુખમાંથી, ક્ષત્રીઓ બાહુમાંથી, વૈશ્ય ઉદરમાંથી અને શુદ્રો પગમાંથી થયા, માટે બ્રાહ્મણે એ પરમાત્માનું મુખ છે !” આવો અર્થ ફેલાવ્યા. તેવી જ રીતે નિત્યકર્મને પિતૃયજ્ઞ જે હયાન માબાપ, ગુરૂ, વિગેરે વડીલોની આજ્ઞા પાળી તેમને જરૂરિઆત ચીજો જેવી કે અન્ન વસ્ત્રાદિક શ્રદ્ધાપૂર્વક અર્પિ તેમને તૃપ્ત કરવા તેને શ્રા તથા તળ ગણવામાં આવતા તેને બદલે મૃતપિતૃ વિગેરેનું શ્રાદ્ધ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ કરી પરમાત્માનું મુખ બની બેઠેલા બ્રાહ્મણોને મિષ્ટાન્નાદિથી તૃપ્ત કરવા તેનું નામ પર અને કરાવ્યાં!! આવી રીત અનેક વિદમંત્રી અને ક્રિયાકર્મમાં ગુંચવાડો કરી અરાન પ્રજાને સમાવી પિતાને સ્વાર્થ સિદ્ધિ થાય તેવાં વિધાને ફેલાવવા પ્રયત્ન કર્યો. જોકે તેએ: ઉપર પ્રમાણે ઉલટા સુલટા અર્થો સમજાવી સ્વાર્થસિદ્ધિ કરતા હતાં ખરા, પરંતુ એમ કરીને પણ તેઓ સચી, વૈશ્ય વિગેરેને સંસ્કાર, લગ્ન. મનું વિગેરે સમયે વિધિસહ કર્મ કરાવતા હતા. જેથી રૂપાંતરે પણ કર્મ કરવાને પ્રચાર ચાલુ રહ્યો હતો. એમ છતાં પણ મનુ મહારાજે જાવલ धृतिःक्षमा दमोस्तेयं शोचमिन्द्रिय निग्रहः। धीविद्या सत्यमक्रोधो दशकं धर्म लक्षणम् ।। એ ધર્મનાં સામાન્ય દશ લક્ષણે આર્યોના અંતરમાંથી અલગ થયા નહાતાં. પરંતુ વદવિ ભણવાનું તેમનાથી બનતું નહોતું. તેથી જ વેદના નામ ગમે તેવા સંરકત ક બાલી જઈ ગમે તેવા તમને કોઈ અર્થ સમજાવે છે તે કબુલ કરતા; જેથી ભૂલેચુકે તેમનાથી પાપાચાર થઈ જનાર પણ સત્ય ઉપર તેઓ વધુ ભરૂસા રાખતા હતા. ત્રીવર્ણની અજ્ઞાનતાનો લાભ લેઈ સ્વાર્થ પ્રાધ્યાએ પોતાના સ્વાર્થ સારૂ યજ્ઞ અને વિવિધ આચારમાં ગુંચવાડે કરી દઈ પોતે બ્રહ્મ થઈ બેઠા અને પ્રજા પણ કર્મ માત્ર તેમના સિવાય બીજું કઈ કરાવનાર રણું નહિ, તેથી તેમને નવી રીત માની તેમનું માન સન્માન કરો જરૂરી ચીજોથી સતાવવા લાગી. આવું જઈ રાક્ષસાને પણ બ્રાહ્મણ થવાનું મન થયું !!! પૂર્વ લંકાને પ્રસિદ્ધ રાજ રાવણને અમલ આફ્રિકા, ઓસ્ટ્રેલીઆ, આકકા અને ઓસ્ટ્રેલીઆની આસપાસ આવેલા છે અને દક્ષિણ હિંદુખાનમાં હતો. આ મુલમાં સર્વ સક્ષસ એટલે વેદવિરૂદ્ધ વર્તન કરનારા સંમટિક મલેચ્છ રહેતા હતા. આ લોકેનું મૂળ સ્થાન આફિકા અને આટલીઆ હતું, પણ તેમને વાજીંત્રાદિની નોકરી પેટે આર્યાવૃત્તને દાસભાગ આપી રાવણે તેમને દક્ષિણ હિંદુસ્તાનમાં વસાવ્યા હતા. આ ૧. જુઓ છો ૧ અધ્યાય, ૧૧ ખંડ. જેમિનિય મીમાંસા ૧ અચાય. કે પાદ. ૩ જી તથા ૪ ૬ સુત્ર. ૨. પંડિત બાલાજી વિકલ ગાવસ્કર કૃત મરાઠી અહિંસા ધર્મ પ્રકારના આપ આ હકીકત લખી છે. 3. જુએ રામાયShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૪ લિંક લિંગ નીને પુજનારા; અભણ્યનું ભક્ષ્ય કરનારા અને મનુષ્ય પશુ વિગેરેનો બળી દેનારા જંગલી લેકે હતા. તેઓ યાદિ ક્રિયા કરતી વખતે તથા વાનપ્રસ્થાશ્રમ ભેગવવા સારૂ એકાંત અરણ્યમાં જઈ રહેનારાઓને વખતોવખત ઘણે ત્રાસ આપતા હતા. વેદમાં ચા વિશ્વ રેવા ગુરુ સંત (ઋ. ૨૧-૫) “લિંગને દેવ માનનારા અમારા યજ્ઞમાં ન આવે.” એવું કહ્યું છે, તેનું કારણ પણ એજ. રાવઅણુના મરણ બાદ સમય જતાં આર્ય લોકોના ગોત્તમ, અગસ્ત, પરશુરામ, પાંડવ, વિગેરે ઉપદેશ, રાજ્ય, વસાયત અને લઢાઈ વિગેરે સારૂ ઉત્તરમાં થી દક્ષિણમાં ગયેલા; તેમના ઉપદેશાદિના પ્રભાવથી તેઓ કાંઈક સુધર્યા અને આર્યોની ચાલ, રીતભાત તથા ધર્મને કાંઈક ભાગ સ્વિકારવા લાગ્યા; પરંતુ તેમને જાતિ સ્વભાવ કેમ જાય? મૂળથીજ આફ્રિકા વિગેરે સ્થળે રહેનારા આ રાક્ષસે ગોમાંસાદિ અભણ્યનું ભક્ષણ કરનારા, મનુષ્ય પશુ વિગેરેનું બળી દેનારા અને લિંગોનીની પુજા કરનારા હતા, તે તેઓએ મુકયું નહતું. ગ્રીક કવિ કયાટિકામ્સ જે નામ ગણાવ્યાં છે, તેવા સો બળી દેનાર મરી ગયા પછી દેવતારૂપ થાય છે એવી તેમની સમજુત હતી. હાલમાં જેમ દેશનિકાલની સજાવાળાઓને આખ્યામાન મોકલવામાં આવે છે, તેવી જ રીતે વિદકાળમાં વેદાદિ વિરૂદ્ધ વર્તન કરનારાઓને રાક્ષસેના નિવાસ સ્થાન દક્ષિણ ભાગમાં મેકલવામાં આવતા. વિશ્વામિત્રના પ૦ પુત્રોને તેમના પિતાશ્રીની આજ્ઞાભંગ કરવાથી, સગર રાજાએ પોતાના પિતાના શત્રુ કેરલ, શક, યવન અને કાંબોજ વિગેરેને, તથા બીજા નહુષ રાજાના પુત્ર યયાતિએ પિતાના પુત્ર તુવ્સને પોતાની આજ્ઞાભંગ કરવાથી દક્ષિણમાં મોકલવામાં આવ્યા હતા. આવી રીત અનેક કારણોથી વિદભ્રષ્ટ થયેલા અનેક બ્રાહ્મણ, ક્ષત્રી, વિગેરેને મલેચ્છ ગણું દક્ષિણમાં કાઢી મુકેલા તેઓ ત્યાંના માંસાહારી અને અગમ્યગામી એવા સેમેટિક મલેચ્છ લોકમાં જઈને ભળ્યા, અને તેમના સંસર્ગથી તેઓ પણ લિંગપુજક, માંસાહારી અને અગમ્યગામી બન્યા હતા. આ રાક્ષસે અને તેમાં ભળેલા વિદભ્રષ્ટ થઈ આવેલા આર્યોના વંશજોએ આ અશાંતિનો લાભ લઈ પોતાનો હેતુ સિદ્ધ કરવા અને શ્રેષબુદ્ધિથી વેદનાશાથે દિપિ જ્ઞાનના સત્યાર્થ વિરૂદ્ધ વિપરીત માંસભક્ષણ અને જાર (૧) રૂદ અંતરીય બ્રાહ્મણ ૨૬. (૨) મહાભારત અનુશાસન પર્વ ૨૧૦૫– ૨૧૦૬, હરીવંશ પર્વ ૭૮૦–૭૮૩ અને વિષ્ણુ પુરાણ અં૦ ૪ અ. ૩-૧૮-૨૧, (૩) મહાભારત આદિ પર્વ ૩૪૭૮-૩૪૭૯-૩૪૮૦. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ કર્મવર્દક પશુત્વ પ્રવૃત્તિને અનુસરતાં તત્વો દાખલ કરી અવાચ્ય અને અમંગળ પંથ બનાવી વેદને નામે લોકોમાં પોતાની જંગલી કલ્પનાઓ ફેલાવવા પ્રયાસ કરવા લાગ્યા. પ્રથમ તેઓએ રૂદાદિ સંહિતાના કઈ કઈ મંત્ર અને બ્રાહ્મણગ્રંધાના કાંઈક પ્લેટે લેઈ તેમાં પિતાને હેતુ સિદ્ધ થાય તે વર્ણાદિને કેરફાર કરી તૈત્તિરીય નામક યજુર્વેદનો એક ભાગ નવિન બનાવ્યો અને તે લોકો વેદ તરીકે સ્વીકારે તે સારુ તિત્તર પક્ષીની એક કલ્પિત વાર્તા ઉપજાવી કાઢી એવું ગોઠવ્યું કે " પ્રારંભે વ્યાસજીએ મંદમતિના મનુષ્યોને સમજવા સારૂ વેદના ઋગ્વદાદિ ૮ ભાગ કરી પલ, વિશપાયન, જમિનિ, અને સુમંતુ એ નામના પિનાના ચાર શિખ્યોને અનુક્રમે આપ્યા; તેઓ પોતપોતાના શિષ્યોને પિતાપિતાને વેદ શીખવતા હતા. એક વખતે વેશપાયને કાંઈક કારણથી ક્રોધાયમાન થઈ પિતે શીખવેલો વદ પોતાના શિષ્ય યાજ્ઞવદને પાછો આપવા કહ્યું. તે ઉપરથી યાજ્ઞવક વદ એ કર્યો અને તે વૈશંપાયનના શિવે નિત્તરપક્ષી બની ખાઈ ગયા !! માટે તેનું યજુર્વેદને તૈત્તિરીય ભાગ એવું નામ પડયું. પછી વા–વક દુઃખી થઈ સર્ચ પાસે વિદ શીખ્યા તે યજુર્વેદને શુકલ ભાગ જાણુ. આવો અસંભવિત વાર્તા ગોઠવી મૂળના ખરા યજુર્વેદના તૈત્તિરીય અને શુકલ એ બે ભાગ છે એમ ઠરાવવા પ્રયત્ન કર્યો ! આ તેમની યુતિને લીધે તે સમયની વેદવિવાથી અજ્ઞાન પ્રજ યજુર્વેદના એ બે ભાગ માનવા લાગી. અને હજુ પણ માને છે !! પણ એ માન્યતા ભૂલભરેલી છે. પર્વ વેદાંગ નામે થયેલા ભાગ્યકારે જણાવ્યું છે કે સાંપ્રત શુકલ ૧. સંધિના એ વેદનું અપાય ( અવાની સંભવ પુર ફન ) ભાગ છે, તેની અનુક્રમણિક ગ્રંથમાં અક્ષરાઃ ગાગલી હોવાથી તેમાં ફેરફાર દિવા સ્વ કલ્પિત નવાં વિધાને તેઓ ધુસાડી રાયા નથી; કાન ભાવમાં વર્ણ વિયસ અને વિપરિત અર્થ તેઓએ કથા છે, નેપનું બળ તરફ તેમનું કાંઇ ચાવ્યું નથી. તેથી જ આજ ખરા વદ મળી શકે છે. તે २. इमानारीर विधवाः सुपनि राजनेनसपिंगसंविषन्नु અનડન બ્રાઉન નુ નવા ”િ આ રૂઝેદના ૧મંડલમાંને મંત્ર આ નવિન બનેલા તૈત્તિરીય વેદના આ પ્ર. ૬ અ. ૨૦ માં લે તેમાં છેવટના આ શબ્દને બદલે આ શબ્દ કરી સતિ પ્રવૃતિમાં ચાલે વ્યા છે. માત્ર દાખલા તરીકે આ વોક આપે છે, પણ એવા ધણ દાખલા શોધકને શોધ કરવાથી મળી આવે તેમ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ યજુર્વેદ છે તેજ મૂળ ૮૦ અ યાયને ખરો યજુર્વેદ છે. અને તૈત્તિરીય એ યજુર્વેદ નથી, માટે જ તેને કૃષ્ણ ( કાળો–રાત્રીના જેવો–અજ્ઞાનરૂપી અંધકારથી ભરેલો ) અને ઓકારી કાઢેલો એટલે ઉચ્છિષ્ટ-ગૃહણ ન કરવા યોગ્ય કહેલો છે. તેની રચના પણ દાદિ ચાર વેદ વિરુદ્ધ છે. ચારે વેદમાં સંહિતા એટલે મંત્ર તથા સ્તોત્ર અને બ્રાહ્મણ એટલે કર્મ તથા પ્રયાગ એ સ્પષ્ટ અને જુદા જુદા છે, ત્યારે આ તૈત્તિરીય વેદમાં મંત્ર, સ્તોત્ર, કર્મ, અર્થ, વાદ, પ્રયોગ વિધિ એ સર્વની એકત્ર ખીચડી છે! એટલું જ નહિ પણ કલોપનિષત; તૈત્તિરીય બ્રાહ્મણ, આરણ્યક અને ઉપનિષદુ; યુપલક્ષણ, છાગલક્ષણપ્રતિજ્ઞા. અનુધાક સંખ્યા, ચરણબુડ, શ્રાધક૫, પાર્શ૬, ઋગ્યષી, ઈષ્ટકાપુરણ, પ્રવરાયાય, ઉકથશાસ્ત્ર, ક્રતુસંખ્યા, નિગમ, યજ્ઞપાશ્વ, હાટક, પ્રસવોત્થાન, કુર્મલક્ષણ એવાં ૧૮ પરિશિષ્ટો આ વેદના ગ્રંથ ભાગ છે તે સર્વની શુદ્ધ અર્વાચીન ભાષા છે. એ પરિશિષ્ટમાં લખ્યું છે કે યજુર્વેદમાં ૧૮૦૦૦ સ્તોત્ર તથા કર્મ છે તે સર્વ પાઠ કરવા. હવે એને ૧૮૦૦૦ સ્તોત્ર કર્મ કહ્યાં છે તેમાં સ્તોત્ર અમુક, અમુક પ્રકારનાં અને કર્મ અમુક, અમુક પ્રકારનાં એવો કોઈજ ઉલ્લેખ નથી. તેમને ઓળખવા માટે કાંઈ ચિન્હ પણ બતાવ્યું નથી. મંચને કર્મ અને કર્મને મંત્ર આ પ્રમાણે જેને જેવું શીખવ્યું હશે તે તેવું કહે છે! આ પ્રમાણે તમાં સર્વ ગડબડાદયાય છે. મૂળ ખરો યજવે દ જેની સાંપ્રત શુકલ યજુર્વેદ સંજ્ઞા છે, તેની મંત્ર સંખ્યા ૧૦૦૦ ગણેલી છે, અને ઋગવિદાદિ પ્રમાણે તે ઉપલબ્ધ અને પ્રસિદ્ધ છે; તેવી રીતે આ તૈત્તિરીય વેદની મંત્ર સંખ્યા ગણેલી નથી તેથી તેમાં મંત્ર કર્મની ખીચડી છે અને તે પણ સર્વે ઉપલબ્ધ નથી. હાલમાં આ બીચડી થોડી થોડી છપાઈ બહાર પડવા લાગી છે. સહુથી વિશેષ ધ્યાન આપવા જોગ તે આ વાત છે કે-“ ત્ર તા તિ” “ વનાર ” સામજ્ઞાતા” અને “અથર્વવેન ગ્રહણ” આ પ્રમાણે હતા, અને દવર્યું, ઉગાતા અને બ્રહ્યા એવા વેદાદિ અનુક્રમ પ્રત્યેક વેદના ૪ પુરોહિત યજ્ઞમાં જોઈએ, અને તેમણે પોતપોતાના વેદોક્ત મંત્રોચ્ચારાદિ વિધિ કરવો એવી વેદાન્ના છે. તે પ્રમાણે પહેલાં હરિશ્ચંદ્ર રાજાએ યજ્ઞ કર્યો તેમાં વિશ્વામિત્ર, જમદગ્નિ, અગસ્ત અને વાશિષ્ટ; યુદ્ધિષ્ઠિર રાજાએ રાજસૂય યજ્ઞ કર્યો તેમાં યાજ્ઞવલય, વશિષ્ટ, બ્રહ્મદેવ અને વ્યાસ એ ચાર પુરોહિત હતા. આમ દરેક યજ્ઞમાં જુદા જુદા વેદના જુદા જુદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ પુરોહિત હોય તો પોતાને મળ માંસ સેવન અને યજમાન પનિગમન કરવાનો હેતુ સાથે થ કઠિન પણ આ વિદના રચનારાએ સર્વ પુરોહિતાનો મંત્રોચ્ચારાદિ વિધિ આ નવીન એજ વેદાંતમાં સર્વ સામિલ કરી ચકાચાર્ય નામને સ્વતંત્ર પુરોહિત ઠરાવ્યો છે! પુરાણ વિગેરેમાં મારા મોટા રાજા લોકેએ અનેક યા કર્યાનું વન છે, તેમાં ચરકાચાર્ય નામના પુરોહિતને કઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ઉપરાકન નિત્તર પક્ષીની વાર્તા ઉપરથી વૈશમ્પાયન તૈત્તિરીય વેદના હતા એવું સ્પષ્ટ થાય છે. તેમના યજમાન જનમેજય રાષએ બે યજ્ઞ કર્યા હતા. તેમાં તે શુકલ યજુર્વેદનાજ પુરોહિત હતા. એ આ તૈત્તિરીય વેદ હેન તો જનમેજયે પોતાના ગુરૂ કે જેના મુખથી સર્વ ભારત સાંભળ્યું હતું ને વૈશમ્પાયનના મત પ્રમાણ યગ કરી શુકલ યજુર્વેદી અવયંને બદલે તૈત્તિરીયદી ચકાચાર્યને નીમ્યો હેતજ, પણ તે પ્રમાણે બન્યું નથી. સાવા અનેક પુરાવા ઉપરથી આ તૈત્તિરીય વદ એ લોકોએ ફક્ત પનાનો હેતુ સિદ્ધ કરવાના અર્થજ બનાવ્યાનું સિદ્ધ થાય છે. દરેક પુરવમાં વર્ણન છે ક ઘંટાકર્ણ, મહાકાળ અને મહાસુર વિગેરે રાક્ષસ બ્રાહ્મણનું રૂપ લઇ ત્રાગાને મારતા અને અધર્મ ફેલાવતા. બ્રાહ્મજ્ઞાને ઘેર ફોગટ ચાકરી કરતા અને સમય પરત પાનાને હેતુ સિદ્ધ કરવા તૈત્તિરીય વદ લોકોને સમજાવતા હતા. હેમાદિ રામાયણમાં આ હિંસા યજ્ઞની શરઆનના સંબંધમાં લખ્યું છે કે પ મફત રાજા પાસ પર્વનક નામ બ્રહ્મકુંળા૫ન પણ મલેચ્છના સંસર્ગથી જણ થયેલ વિ. રાન આવ્યા, ત્યારે તેને રાજાએ સ્વર્ગ પ્રાપ્તિનો માર્ગ પૂ. તેના જ્વાબમાં પ ક રાજન વિજ્ઞમાં બળી દેવાનું કહ્યું. એટલામાં ત્યાં નારદ આવી ચઢવા. તેમાં રાજાને કહ્યું કે આ પર્વતક બ્રાહ્મણ છતાં મલેચ્છની સંગતથી થઈ સ્વમન પુષ્ટિકરાર્થે દેશે દેશ જઈ અના ૧. મત્સ્ય પુરાણ ( ર ) માં પણ એજ મતલબનું વર્ણન છે. ૨. જનમનના ગ્રંથાએ વેદને અનાય વેદ કિધા છે. ૩. આ પરાણિક કથા છે તેથી ચમાર અને અલંકારથી તેનું વર્ણન કરેલું છે. તે પણ તેનું મુખ્ય તવ એ છે કે આ હિંસા યજ્ઞની શરૂઆત પવ. કેજ શરૂ કરેલો છેએમાં સંશય નથી. આ બાબત કા સમયમાં બની ને ચોકસ કરવું કઠણ છે. પણ તે આ અશાંતિના સમયમાંજ બની હશે એમ સમજય છે. કારખ વેદકાળમાં રાક્ષસનું પ્રબળ નહોતું અને તેને આથી દબાયવાજ રહેના દત્તતેથી તેઓ આવા હિંસા થા ભાગ્યેજ કરી શકતા હ.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૮ " ચારની પ્રવૃત્તિ કરે છે. એના ખાપ ખીરકદમ જે અવિચંદ્ર રાજના ઉપાધ્યાય હતા તેમની પાસે રાજપુત્ર વસુ, હું અને આ પર્વતક વિદ્યાભ્યાસ કરતા હતા: ગુરૂએ અમારા જ્ઞાનની પરીક્ષા જોવા સારૂ અમેને એક એક અડદના લોટનું બકરૂં મનાવીને આપી કહ્યું કે જ્યાં કાઇ જાનાર ન હોય ત્યાં તેનું ગળું મચરડીને આણ્ણા' તેથી આ પતક અને રાજપુત્ર ખેંને જણે એક ભાગેલા ઘરના તળેના ભાગમાં જઈ ત્યાં કાઇ જોનાર નથી એવું સમજી બકરાને મરડી નાંખી ગુરૂ પાસે આણ્યું, ત્યારે તેમની ભ્રષ્ટતા આખત ગુરૂની ખાત્રો થઈ. આ બાજુએ હું એક પતની ગુફામાં ગયા, ત્યાં હું જાતે જોનાર છું. માટે પેાતાની આંખા બંધ કરી તેને મારવાની તૈયારીમાં હતા; એટલામાંજ સર્વજ્ઞ, સર્વવ્યાપક પરમાત્મા જોનાર છે એવા વિચાર આવવાથી હું જેવું ને તેવુ પુતળુ ગુરૂ પાસે લાન્યા. ગુરૂએ મારી પ્રશંસા કરી અને પોતાના છોકરાને વિદ્યા શીખવી રાખમાં ઘી હેામ્યા પ્રમાણે થયું, તે માટેરાજા તથા ગુરૂએ પેાતાના પુત્રા આખત પશ્ચાતાપ કરી મુનિ દીક્ષા લીધી. જેથી વસુ રાજા અને પતક ઉપાધ્યાય થયા, પછી શું પૂછવું ? આ પર્વતક પાતાના મતની પુષ્ટિ કરણાર્થે ખાટા ગ્રંથ રચી યજ્ઞ નિમિત્તે મઘ માંસ સેવન કરવા લાગ્યા. એક દિવસે અન્ન એટલે ચરો હેામવા એવા અર્થ કરી વિદ્યાર્થીઓને વેદ શીખવતા હતા, તે વખતે હું ત્યાં ગયા અને કહેવા લાગ્યા કે તમારા પિતાજી જે આપણા ગુરૂ હતા તેમણે અન્ન એટલે ન ઉગે એવી ત્રણ વરસની જીની ડાંગેરના ચાખા, તથા તેના આટાથી યજન કરવું એવુ કહેલુ છે, અને કાશમાં પણ તેના તેવાજ અર્થ છે, છતાં તું ભલતાજ અથ કરી લેાકાને અનાચારી કરે છે એ મેાટું પાપ છે. તે ઉપરથી આપણે વસુ રાજાને પૂછવું, તે કહે તે સત્ય માનવું, અને જે મારૂં કહેવુ ખાટું ઠરશે તા હું જીભ કાઢી આપીશ ” એવું પણ તેણે કર્યું. પછી તેણે વસુ રાજાને એકાંતમાં મળી અન્ન એટલે બકરા કહેવાનુ તેમની પાસેથી વચન લેઇ લીધું. એક દિવસે પૂર્ણ રાજયસભા ભરા– ચલી જોઇ હું ત્યાં ગયા અને મેં વસુ રાજાને અજ્ઞ ના અર્થ પૂછયા; વસુ રાજાએ એકાંતમાં પતકને વચન આપેલું હાવાથી તેમણે તેના અર્થ ખરો કહ્યો. આવા ખાટા અર્થ કહ્યા ઉપરથી દેવાએ ( રાજ સભામાં બીરાજેલા વિદ્વાનાએ ) તેને સિંહાસન ઉપર પછાડી મારી નાંખ્યા, અને પ્રજાએ આ પર્વતકની પાછળ પડી તેને ગામ મહાર હાંકી કાઢયા હતા, જે મહાકાલ નામના રાક્ષસને મળ્યા. એક રાજ્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com 46 Page #54 -------------------------------------------------------------------------- ________________ કન્યાના સ્વયંવરના સંબંધમાં સગર રાજને મારી નાંખવા માટે આ અસુર પર્વતકને પિતાની સાથે લેઈ સગર રાજને ઉલટ સુલટ સમનવી તેને યરાના નિમિત્ત હંસાદિ અધર્મમાં પ્રવર્તાવ્યો. હજારો હિંસા કરી છેવટે સગર પોતાના પુત્રને ગાદી આપી યરમાં પત્નિસહ બળી મૂઓ. જે નરકમાં ગયો એવું પુરાણમાં લખેલું છે. આ પ્રમાણે હિંસા યશની પ્રવૃત્તિ સેરછ સંગતથી આ પર્વતકે ચાલુ કરી.” આ હકીક્ત મરૂત રાજાને કહેવાથી તેણે પર્વતકને કેદમાં નાંખ્યો અને મેયપણુ ને ચોખા અને તેના લેટથી હવન કરી સેંકડો યજ્ઞ કર્યો” આવી રીત આ રાક્ષસેએ બ્રાહ્મણ વેદના નામે લોકેમાં હિંસા યર ફેલાવ્યા. પિતાનો મથમાંસ સેવનાદિ હેતુ સિદ્ધ થાય તે સારૂ યોનિતંત્ર, લિંગતત્ર, સુંદરીનંગ એવાં સેંકડે નરકમાં ડુબાડનારાં તં; ધર્મસિંધુ, નિર્ણયસિંધુ, એવા અસાનમાં ડુબાડનાર મતલબ સિંધુ–સમુદ્ર; તથા નારાયણભદી, અનંતભરી, ગાંગાભટ્ટી એવી દારૂની ભઠ્ઠીઓ જેવી સેંકડો ભઠ્ઠી જેવા અસંખ્ય વેદનિષેધ ગ્રંથ રચી, આયં લોકેમાં ભળી જઈ હિંસાદિ નીચ કર્મ ચાલુ કર્યો અને પોતે પણ બ્રાહ્મણ થઈ બેઠા. * બ્રહ્માંડમાં સંચાર કરનાર વાયુ આ જીવોનો હેતુ છે, માટે તેને સદ સવા સારૂ યર મુડમાં હવ્ય પદાર્થોને નિયમિતપણે કેમ કરવાપી તેમાંનાં દુધી તત્વો નાશ પામી તે આરોગ્યતા ઉત્પન્ન કરે છે. આરોગ્ય તેજ સ્વર્ગ (મુખ), આ કારણથી માર્યો લેટેમાં વેદકાળથી સામાજિક નિયમ હતો કે પ્રત્યેક મનુષ્ય પ્રાત:કાળે અને સંદયાકાળે સ્નાનાદિથી શુદ્ધ થઈ સુગંધી દ્રવ્યોની બાર બાર આહતિ આપવી. રાત્રીના મળમૂત્રાદિ દુષને સવારના હવનથી અને દિવસની દુધીનો ૧. આ રાક્ષસે માંથી જે બ્રાહણે થયા તે કયા કયા એ સંબંધમાં અમે અરે કાંઇપણ લખવું ઉચિત પારતા નથી. જેને ભણવાની ઇચ્છા હોય તેમને પતિ બાલાજી વિસ વર કન મરાઠીમાં અહિંસા ધમ પ્રકાશ નામનું પુસ્તક છે તે છે. હાલમાં પણ જે ત્રાહરણ રાતિમાં મણમાંરિનું સેવન કરવામાં બાધ ગણાતું નથી, તે વાતિએ આ લોમાંથી થયેલી છે એમ તેમણે સિદ્ધ કર્યું છે. ૨. હબ ની વિગતઃ- (૧) પુદકારક –શી, દુધ, બદામ, વિગેરે (૨) મધુર-સાકર, ખીર, વિગેરે (૩) સુગંધી ચંદન, વાળ, અપહ, કચર, કરી, અગર, બાહ, વિગેરે () અનાટિક-ચેખા, જવ, તલ, વિગેરે (૫) રોગનાશક-ગળો, ગુગળ, નવંત્રી. ત્રાલી, લોબાન વિગેરે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૫૦ સંદયાકાળના હવનથી પરિહાર થાય છે. આ ઉપરાંત દર અમાવાસ્યા અને પૂર્ણિમાએ સર્વ આર્યાવ્રત્તમાં ગામે ગામ મેટા મેટા યજ્ઞ થતા, જેથી વાયુ શુદ્ધ થઈતેને જળવૃષ્ટિ સાથે નિકટ સંબંધ હોવાથી વરસાદની વૃષ્ટિ સારી થઈ સર્વ પ્રકારે ચરાચરમાં આખાદાની અને સુખ થાય, એજ મુખ્ય યાદેશ લક્ષમાં રાખીને જ ઉપર પ્રમાણે હવ્ય પદાર્થો ઠરાવેલા હતા. મનુષ્ય, પશુ, વિગેરે પ્રાણિ અમેધ્ય એટલે અપવિત્ર છે તે છેડી દેવાં. અને પશુ એટલે ઉત્પન્ન માત્ર પદાર્થ હાઈ યજ્ઞમાં અન્ય સુગંધી હવનેપયોગી પદાર્થો સાથે મૂખ્ય ચીજ જૂની ડાંગરના ચેખા છે તે મેય હવનાહં પશુ છે. તેના ભિન્નભિન્ન ભાગને વપા, માંસ, અસ્થિ એવાં પારિભાષિક નામ બ્રાહ્મણ ગ્રંથોમાં સ્પષ્ટ કરેલાં છે. આવી રીતિ હવન વિધિથી કેણે કોણે યજ્ઞ કર્યા અને તે સમયમાં પુરોહિત કણ કાણુ હતા તે બાબત રૂદ ઐતરીય બ્રાહ્મણ પંચક ૮ ખંડ ૨૧-૨૨ માં ઉલ્લેખ પણ છે. ___" हरिः ॐ सयं पुरुष मालभंत । स किं पुरुषोऽभवद्यावश्वच गाच तोगौच गवयश्चा भवतां यवि मालभंत । सकष्टोऽभवद्य मज मालभंत सशरभोऽभव तस्मा देते षां पशूनां नाशि तव्यमप क्रांत मेघा है ते पशवः ॥ “હરિઃ ૐ સર્વેનાં વા ૪જ પશૂનાં બે ચઢીદિ ચ... “ મનુષ્ય, ઘોડા, બળદ, મેંઢા, ઊંટ, બકરાં, સરભ વિગેરે પ્રાણીનાં શરીર શુક શોણિતજન્ય હોવાથી પ્રાણાતે અપવિત્ર થાય માટે માણસોએ તેને ભક્ષ કરવો નહિ. સૃષ્ટિ પદાર્થોમાં ત્રણ વરસની જૂની ડાંગરના ચોખા અને યવ વિગેરે શુદ્ધ ધાન્ય હવનાહ છે. તેજ યજ્ઞમાં નાંખવા ” એટલું જ નહિ પણ વેદમાં– __ " मित्रस्य चक्षुषा सर्वाणि भूतानि समीक्षामहै । मानस्तोके तनये मान आयुषि मानो गोषु मानो अधेरीरिषः" . ઇત્યાદિ મમાં મિત્રભાવ અને અહિંસાનો જ અનિવાર્ય સ્રોત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ માલુમ પડે છે; છતાં પણ તેની સત્ય આજ્ઞા અને ત્યાગ છેડી આ બાલણ પે વિચરતા રાક્ષસોએ યરામાં ગાય, બકરાં, ઘોડાં, મનુષ્ય વિગેરેને તેમ કરવાથી સ્વર્ગમળે છે; એવા વિપરીત વેદમના અર્થ કરી ભોળા લોકોમાં હિંસાયર કરવાની તથા વેદમાંના ગૃહોની (બ્રહદમાટીભ્યોની ઉત્પત્તિસ્થાન ) અર્થાત જેનાથી આ સર્વ જગત ઉત્પન્ન થયું છે તે જગન્નાથ–પરમેશ્વર–માટે તેમની પુજા કરવી, એ સત્યાર્થ છેડી માનવયોનિ એવો અમંગળ અર્થ કરી તે x x ની પુજા કરી ભાગવવાની પ્રવૃત્તિ ચાલુ કરી ! ગણપતિ એટલે મનુષ્ય, પશુ, વિગેરે ગણના પતિ અર્થાત પરમેશ્વર: આ સત્યાર્થ છેડી રૂત્વિજ વિગેરે પુરેહિતો અથવા ઘોડાને ગણપતિ ગણું “યમ”નો “વિપર્યાસ કરી તે ભગ શબ્દનો અર્થ જે એશ્વર્યાદિ છે તેને પણ દૂર મૂકી નિ એ કર્યો, અને તે પણ કઈ ચીની? જે યજ્ઞ કર્તા યજમાન પાસેથી પેટ ભરીને માંસ, મળ, માટી કમની દક્ષિણ અને ધાતી જેડા વિગેરે વિશ્વાદિ મળે એવા યજમાન પત્નીની ! આવા આવા વિદમંત્રોને અનેક અમગળ અર્થ કરી લોકોમાં કેવળ ભ્રષ્ટાચાર અને દુરાચાર ફેલાવવા પ્રયત્ન કર્યો છે !!! જેના સવિસ્તર દાખલા આપવા પણ ઉચિત લાગતા નથી કારણ કે તે હાથથી લખતાં પણ સંકોચ અને લજજા ઉપજાવે તેવા છે. તોપણ જેને વિશેષ જાણવાની જરૂર હોય તેણે મહર્ષિ દયાનંદ સર સ્વતિ કૃત વેદાદિ ભાષ્ય ભૂમિકાની પહેલી આવૃત્તિનાં પૃષ્ટ ૨૪૩ થી ૨૬ર સુધી જઈ લેવાં. ટૂંકામાં એટલું જ કે આ તૈત્તિરીય નામના નવા વિદમાં વિદ વિરૂદ્ધ અને સાધારણ નાની મનુષ્યને અગ્રાય એવી ક્રિયા રાધ કરી છે, યજુર્વેદના પહેલા ૧૮ અધ્યાયમાં દશ પૂર્ણમાસ, સેમયશ, અરિચયન એવા વિષયની જે સંહિતા શપથ બ્રાહ્મણના પહેલા ૯ મા કાંડમાં સ્પષ્ટ કરી છે તે અને અશ્વમેધ, નમેધ, વિગેરે બાબતમાં ર૦-૩૬ અને ૪૦ મા અધ્યાયમાં સંહિતા તથા કઈ ફર્વેદોક્ત સંહિતા લઈ આ વેદ બનાવી તેના આ રાક્ષસોમાંથી બની બેઠેલા બ્રાહ્મણોએ વિપરીત અર્થ કરી પોતાનો હેતુ સિદ્ધ થાય માટે તેને બંધબેસ્તાં ૧. બૃહનિને અર્થ માનવનિ થયાથી કેટલાક સમય વ્યતિત થયા પછી રિંગનિની પુન કરનારો વામમાર્ગ તેમાંથી ઉર્જા જેનું વર્ણન આગળ આવશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ પર અનેક પુસ્તક લખી તથા મવાદિ સ્મૃતિઓમાં નવિન શકે છુસાડી સતિ થવાને, યજ્ઞ અને શ્રાદ્ધના નિમિત્તે ગાય, બકરાં, મિંઢાં, દેડકાં, અશ્વ અને તે પણ અધું હોય તેમ છેવટ મનુષ્યોને પણ શલ સિવાય ગળું દાબી શ્વાસ બંધ કરી અકળાવીને જબરજસ્તીથી દુરપણે મારી તેનું માંસ પુરૂષ સુક્તા મંત્રથી સન ( પાણુ છાંટી) કરી ખાવાને, મા પીવાને, યજમાન પત્નિ ભેગવવાને, વિગેરે વિગેરે પશુન્ય પ્રવૃત્તિને અનુસરતાં તો આર્ય ધર્મમાં મિશ્રણ કરવાની વિધિ ચલાવ્યું ! સુધારાના શિખરે પહોંચેલા આર્ય લેકે ન્યાયકળામાં પ્રવિણ અને ભૂત ૧. મન્વાદિ સ્મૃતિઓમાં હિંસાસૂચક કલેક ઘુસાડયા છે, પરંતુ તેજ ગ્રંથોમાં અન્ય સ્થળે આ ભ્રષ્ટ કર્મને નિષેધ દર્શક અનેક શ્લોક પણ મળી આવે છે; તેનું પણ આ સ્વાથીઓને ભાન રહેલું નથી ! ! ! આવી રીતે ક્ષેપક મિશ્રણથી ગ્રંથને દુષિત કરવાનું કામ આજદિન સુધી પણ ચાલુજ છે એમ કહીશું તો ખોટું કહેવાશે નહિ. આશરે ૩૫-૪૦ વર્ષ ઉપર કૃષ્ણજી સાઠે નામના એક ચિત્તપાવન બ્રાહ્મણે પરાશર સ્મૃતિની કેટલીક હસ્ત લિખિત પ્રતો મેળવી, જેમાંની એક પ્રત મુંબાઈ નિવાસી છે. શા. સં. બાબા પાઠક ઉપાધેની હતી, તેમાં કેટલાક કલ્પિત લોક ૧૨મા અધ્યાયના બ્રહ્મનિરૂપણ પ્રકરણમાં ઘુસાડ્યા; અને તે અધ્યાયના અથથી ઇતિ સુધીના બધા આંકડા પણું ફેરવી નાંખ્યા ! એટલું જ નહિ પણ જગ્યા ન મળવાથી બાજુપર કેટલાક લેક ચરણ લખી તે મુજબ મુંબાઈના પ્રખ્યાત પંચાંગ છાપનાર શ્રીધર શિવલાલ મારવાડીના “જ્ઞાનસાગર' છાપખાનામાં હજારો પ્રતે છપાવી. અને પછી તે મૂળ પ્રત ગુપચુપ પાછી તેના માલિકને આપી દીધી. આ વાત વાંચકોના ધ્યાનમાં આવવાથી તેમણે એ પ્રકરણ કેર્ટ સુધી લઇ જવાની તૈયારી કરી, પરંતુ કેટલાક સારા ગૃહસ્થોએ વચ્ચમાં યડી એ ટંટે પતાવ્યા! ! જે પ્રક્ષીત કહોકે ઘુસાડયા હતા તે નીચે પ્રમાણે હતાकोकणाश्वित पूर्णास्ते चितपावन संशकाः । ब्राह्मणेषुच सर्वेषु यतस्ते उत्तमामताः ।। यतेषां वंशनाः सर्वे यज्ञेया वाह्मणाः खलुा माध्यादिनाश्च देशस्था गौड द्राविड गुर्जराः॥ वुर्णाहा तैलंगाद्यापि चितपूर्णस्य वंशजाः । अतःश्चितस्मपूर्ण यो निंद्यात्तस्य क्षयोभवेत्।। ' અર્થાત-ચિત્તપાવન એ સર્વ બ્રાહ્મણેમાં શ્રેષ્ઠ હોઈ ગેડ, દ્રવિડ, ગુર્જર, દેશસ્થ વિગેરે સર્વ બ્રાહ્મણે આ ચિતયાવનના વંશજ છે. ચિતપાવનની નિંદા કરનાર કરાવનારને ક્ષય થશે ? જરાજાએ બનાવેલા સંજીવની ઇતિહાસમાં લખ્યું છે કે વ્યાસજી અને તેમના શિષ્યએ મળ કશ હજાર લોનું ભારત બનાવેલું હતું. હાલ તો તે વધીને ૫૮૨૬ કલાકનું થયું છે. જ્યાં દશ હજાર અને કર્મા ૯૫૮૨૬ !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ દયા ધર્મથી વર્તનારા તે આવાં પુસ્તક બનાવે એ બિલકુલ સંભવિત નથી, માટે આવાં પુસ્તક રાક્ષસ કુત્પિન બની જા બ્રાહ્મણોએ જ નવાં રોલાં લેવાં ઇએ, એવા ઉદગાર મેકસમૂલર અને સુર જેવા પરદેશી રાજ્યોને પણ કાઢવા પડયા છે. આવી રીતે આ અશાંતિના સમયમાં રાણી પી જે બ્રાહ્મણ બની બેઠેલા હતા તેમણે વેદને નામે ઉપર જણાવ્યા પ્રમાણે હિંસાદિ વિધાનો ફેલાવવા માંડયાં હતાં. જો કે સમજુ અને વિચારવાન ક્રિએ તો તેમને સંસર્ગ સરખે પણ રાખે નહે, તો પણ આવી પશુ પ્રવૃત્તિથી કંટાળેલા હોવા છતાં અજ્ઞાન અને અપ૮ લોકો આવાં વિધાને વેદમાં છે, એમ તે લોકોના કહેવાથી માનતા હતા. જ્યારે બીજી બાજૂએ બ્રાહ્મણો પણ રાજયાશ્રય મળતો બંધ થવાથી સ્વાર્થને વશ થઈ ત્રીજ ને ક્રિયા કરાવતી વખતે કર્માદિમાં વિવિધ ગુંચવાડો કરી દક્ષિણાદિને બહાને તેમના ઉપર જુલમ–જબરાઈ–વાપરી નાણું કઢાવતા હતા. આ બંને કારણથી આર્ય પ્રજા કંટાળી ગઈ હતી. આ સમયને લાભ લઈ બહસ્પતિ નામના જ્ઞાતિ બહિષ્કાર પામેલા બ્રાહ્મણે ચાર્વાક નામના સમ્સને નવો ધર્મ સ્થાપવા ઉશ્કેર્યો. આ અશાંતિના સમયમાં બ્રાહ્મણે કહે તેજ ધર્મ એવી પ્રજની માન્યતા હતી તેથી વેદધર્મનું સ્વરૂપ બદલાઈને જે નવું ધર્મ સ્વરૂપ ચાલતું હતું. તેને બ્રાહ્મણ ધમપીજ અને તેટલા સમયને બાહાકાળથીજ અમે ઓળખાવ્યા છે. કારણ કે તે સમયમાં બ્રાધાની સત્તા પ્રજા ઉપર જબરી હતી. લોકાયતિક એટલે ચાવક ધર્મ, 'બહસ્પતિ નામના બ્રાહ્મણને બીજા બ્રાહ્મણએ કાંઈક કારણથી રાતિ બહિષ્કાર કર્યો હતો, તેથી તેણે ધે ભરાઈ બાવાની સત્તા તોડવા માટે ચાર્વાકને ઉકેરી તેની મદદથી લોકાયતિક (લોકમાં સામાન્ય માનવામાં આવે તેવો ) નામને ધર્મ ચલાવવા પ્રયત્ન કર્યો. ચાવકના મ મહિષ્ઠિર શક ૬૬૧ ( ઈ. સ. પૂ. ર૪૩૯) માં વિશાખ સુદી ૧૫ ના રોજ અવંતિ પ્રદેશના શંકારમાં થયો હતો. તેમના પિતાનું નામ ઇ-દુકાન અને માતાનું નામ સુવિણ હતું. ૧ પિતાની જેમની સાથે અન્ય કર્મ કરવાથી બહસ્પતિને શાનિ બહિષ્કાર કરવામાં આવેલ હતો એવું એક જૈન મંજમાં ઉમેર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ બૃહસ્પતિના શીખવ્યા મુજબ ચાર્વાકે ઠેકઠેકાણે વ્યાખ્યાને. આપતાં કહેવા માંડ્યું કે – निहतस्य पशोर्यझे स्वर्गप्राप्तिय दीप्यते । स्वपिता यजमानेन तत्रकस्मान्न हन्यते ॥ मृतानामपि जन्तुनां श्राद्धचेत्तप्ति कारणाम् । गच्छतामहि जन्तुनां व्यर्थ पाथेय कल्पना ॥ “જ્યારે યજ્ઞમાં મારેલાં પશને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, ત્યારે સ્વર્ગ જેવું અદ્વિતીય સુખનું સ્થાન પશુને આપવા કરતાં યજ્ઞ કરનાર યજમાન પિતાના પિતાને મારી તે સ્થાન તેને આપે છે તે શું યોગ્ય નથી ? શ્રાદ્ધમાં પિંડપ્રદાન કરવાથી મરનાર મનુષ્યને જ્યારે તૃપ્તિ થાય છે ત્યારે પ્રવાસે જનારને ભાથું આપવાનું શું પ્રયોજન છે?” ઉપર મુજબ આક્ષેપ કરી લોકોને સમજાવવા લાગ્યું કે “સૃષ્ટિને કર્તા કઈ છેજ નહિ, પ્રત્યક્ષ જણાતો નથી. પૃથ્વી, વાયુ, તેજ અને પાણી એ ચારે તો પ્રત્યક્ષ જણાય છે, તેનાથી બધી સૃષ્ટિ થઈ છે. એ તો તેના સ્વભાવથી જ સૃષ્ટિ કર્મ કરે છે, જ્યારે ચારેનો અનેક પ્રકારે યોગ થાય છે ત્યારે જેમ કે, સુને અને પાનના સંયોગથી. લાલ રંગ પેદા થાય છે તેમ જીવાદિ ઉત્પન્ન થાય છે. જીવ એવું ચૈતન્ય તે જડ તત્વોથી જુદું નથી; એટલે ભસ્મ થયેલો દેહ પાછા આવતો નથી માટે પુનર્જન્મ જેવું કાંઈજ નથી. મુવા એનું નામજ મેક્ષ, સ્વર્ગ તો આ જગતમાં રહીએ ત્યાં સુધી મરજી મુજબ ખાઈ પીને શ્રી સેવનાદિકથી આનંદ ભોગવો તેજ છે અને દુઃખ વિઠવું એજ નર્ક છે; માટે જીવતાં સુધી સુખમાં રહેવું, દેવું કરીને પણ મિષ્ટાન્ન જમવાં, તથા પિતાને આનંદ થાય તેમ વર્તવું. વર્ણાશ્રમાદિ ક્રિયાઓ કાંઈ ફળ આપનારી નથી; અગ્નિહોત્ર, ગીદડ સંન્યાસ, ભસ્મ લેપન વિગેરે કદિ ક્રિયાઓ બુદ્ધિ અને પરાક્રમ વગરના લોકેએ. ઉપજીવિકા માટે ઉભા કર્યા છે ! આ લોકમાં દાન કરવાથી સ્વર્ગમાં રહેલાઓ જે તૃપ્ત થતા હોય તે મહેલની અગાસી ઉપરનાને કેમ આપી શકાતું નથી ? આ દેહમાંથી નીકળેલા જીવ જે પરાકમાં જતા હેાય તે સગાં વહાલાંના સ્નેહથી પીડાઈને તે કેમ પાછો આવતો. નથી? માટે મરેલાની ખેતક્રિયા વિગેરે કાર્યો બ્રાહ્મણેએ પેટ ભરવા માટે જ કર્યો છે, બીજુ કંઈ નથી. અશ્વનું લિંગ યજમાન પત્નિએ. www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #60 -------------------------------------------------------------------------- ________________ હાથમાં લેવું, માંસાદિનું સેવન કરવું વિગેરે અગાલ વાતે તેમાં હેવાથી રેશ દ વેદના કર્તા ઠગ અને નિશાચર કેવા જોઈએ. માટે સર્વ મનુષ્ય અવે આ લોકાયતિક ધર્મ પાળ એજ ઈષ્ટ છે.” વિગેરે જણાવી ધર્મકર્માદિથી તદન વિરૂદ્ધ સ્વેચ્છાચારને ઉત્તજક બોધ આપી પોતાના ધર્મને ફેલાવો કરવા પ્રયત્ન કરવા માંડયો. આ સમયજ એવો હતો કે સર્વને અનુકુળ પડે તેવા સરળ ધમની જરૂર હતી, પરંતુ ચીરકાળથી પુનર્જન્મ અને મોક્ષની ભાવનામાં ઉછરેલી આસ્તિક આર્ય પ્રજાને આ ધર્મ યોગ્ય લાગ્યો નહિ. કેટલાક સ્વછાચારી અનિતિપ્રિય માણસો સિવાય તેમના ધર્મમાં વધુ કે દાખલ થયા નહતા, જે થોડા ઘણા દાખલ થયા હતા તેમનામાં પણ ચાર્વાકના મરણ ( ઈ. સ. પૂ. ર૩૭૩) પછી (૧) દેહને જ પરમેશ્વર માનવાવાળા. (૨) ઈંદિયાનેજ પરમેશ્વર માનવાવાળા (૩) પ્રાણવાયુને જ પરમેશ્વર માનવાવાળા અને (૪) મનને જ પરમેશ્વર માનવાવાળા, એવા ચાર મતપંથ પડ્યા હતા. આ ધર્મમાં ચાર્વાકના પછી થાડા વરસે પક નામે એક આચાર્ય થય હતો, તેણે પણ આ ધર્મના પ્રચાર માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ ધર્મમાં સામાન્ય લકને ધર્મ ભાવનામાં ઉત્સાહ થાય તેવી કોઈ પ્રકારની યોજના કે ધમ ધ હતા નહિ તેથી જે કાંઈ થોડા ઘણા લોકે ચાર્વાક વિગેરેના સમયમાં દાખલ થયા હતા તેમના વંશજો સિવાય અન્ય લોક એ ધર્મમાં ભળ્યા નહિ અને તેથી બાહાણુ ધર્મનું પ્રાબલ્ય જેવું ને તેવું જ કાયમ રહેવા પામ્યું હતું. ( શિવ ધર્મવાળાઓએ આ ધર્મવાળાઓ ઉપર સખ્ત મારો ચલાવી તેમનાં ગળુ પુરનો નાશ કર્યો હતો અને તેથી આ મત માનનારાઓને નાશ થઈ ગયાનું કહેવાય છે, પણ તેમ થયું નહોતું. ઈસ. ના ૮ માં સકામાં પણ એ ધમ માનનારાઓનું અસ્તિત્વ હતું એમ શંકરદિવિજય ઉપરથી જણાય છે. હાલમાં તો આ ધર્મ માનનારાઓની સંખ્યા ઘણીજ જજ એટલે નહિ જવીજ છે. • ૧. વેદના ૧૦ મા મંડલમાં અનેરો અને શબ્દ આવે છે. જે નો અર્થ ભરણુ કરનાર અને તુ નો અર્થ અને મારનાર થાય છે. આ દોનો ઉચ્ચાર યાવનિક ભાષા જે સાંભળીને તથા યામાં પણ હોમવાનું વેદમાં છે, એવું તે વખતના આ કહેતા હોવાથી ચાર્વાક એવી ટીકા કરી હતી : આ ઉ૫રી ને વેદના સત્યાથી અશાત હેવાનું જણાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ જૈન ધર્મ. જૈન ધર્મના ગ્રંથે ઉપરથી એ ધર્મ ઘણે પુરાણું એટલે વેદકાળમાં સ્થાપન થયાનું જણાય છે. આ પુરૂષ મનુ ભગવાનના સ્વયંભુ વરાના પ્રિયવત કુળત્પન્ન નાભિ નામે રાજર્ષિની મરૂદેવી નામે બ્રીથી ઉત્પન્ન થયેલ ત્રાષભદેવ ( આદિનાથ ) તેમના પહેલા તિર્થંકરથી એ ધર્મની ઉત્પત્તિ તેઓ માને છે, પરંતુ આ ગ્રંથ ઉપરથી તેને કાંઈ ટેકો મળતો નથી. તે ઉપરથી એવું અનુમાન થાય છે કે જૈન ગ્રંથમાં “ જગતને કર્તા કોઈ ઈશ્વર નથી, પણ જેઓ મુક્ત થયા છે તેજ અષ્ટાદશ દૂષણ રહિત ઈશ્વર છે. ” એવું લખેલું છે, તેથી તેમની માન્યતા પ્રમાણે જેટલા અષ્ટાદશ દૂષણ રહિત તેમને માલુમ પડ્યા તેટલાઓને તિર્થંકર ગણું તેઓ જૈન ધર્મના હતા એમ ગોઠવવા તેઓએ પ્રયાસ કરેલ હોય એમ જણાય છે. કદાચ આદિનાથને જૈન ધર્મના સ્થાપક માનીએ તે, એટલું સ્વિકારવું પડશે કે વેદકાળમાં આર્યાવૃત્તના રાજાઓ તથા પ્રજા વર્ગ વિદ્વાન અને વિચારવાનું હોવાથી તેમણે છેલ્લા તિર્થંકર મહાવિર સ્વામિના સમય સુધી તો આ ધર્મનું માથું ઉચું થવા દીધું નહિ હોય; તેથી તે પ્રકાશમાં આવેલો નહિ અને ફેલાયેલો પણ નહિ. જૈન ધર્મના ગ્રંથમાંથી એવી પણ નોંધ મળી આવે છે કે મૂળદ જુદા જ હતા પણ બ્રાહ્મણોએ સ્વાર્થ સિદ્ધિ માટે નવા વેદ ઉત્પન્ન કરી હિંસા વિગેરે પશુવૃત્તિ રૂપ વિધાને ફેલાવ્યાં હતાં. યુદ્ધિકર રાક ૧૪૪૫ ( ઈ. સ. પૂ. ૧૬૫૫ ) માં બહાર પ્રાંતના પટણા શહેરમ જન્મેલા કૅકક નામે રાજાએ ઋષભદેવની અંતનિષ્ઠતા સંપાદન ન કરતાં માત્ર તેમના બ્રાહ્યાચાર જોઈ, બ્રહ્મ કર્મને ત્યાગ કરી દીક્ષા લેઈ તે વખતે પ્રચલિત બ્રાહ્મણ ધમની યજ્ઞાદિક ક્રિયાઓ વખતે થતી હિંસા અને શ્રાદ્ધ તર્પણાદિ ઉપર ચાર્વાકની પેઠે ૧. જેનદત્તસુરીના મત પ્રમાણે-જેનામાં બળ, ભાગ, ઉપલેગદાન અને પ્રતિગ્રહ એ પાંચ અંતરાય; તથા નિંદ્રા, ભય, અશાન, જુગુપ્સા, હિંસા, રતિ, અરતિ, રાગ, દ્વેષ, અવિરતિ, સ્મર ( કામ ), શક, અને મિથ્યાત્વ એ અષ્ટાદશ દેષ નથી તે જિનદેવ અથવા ગુરૂ કહેવાય, અને તેજ તત્વજ્ઞાનના ઉપદેશક અને તિર્થંકર છે. ૨. જેની આત્મારામ પણ લખે છે કે ના ચાર વેદ જૈન ધર્મને માન્ય હતા, પરંતુ તેમાં જ્યારથી બ્રાહ્મણોએ ઘાલમેલ કીધી ત્યારથી મુકી દીધા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ચાણ કરી તેમણે તેને ધમને પ્રકાશમાં આવ્યા; તેથી જ તેમને નાયાય કહેવામાં આવે છે. મતલબ કે અહિતી જ ન ધર્મની સ્થાપના માનવી એ યોગ્ય છે. ચાવક ધર્મ સ્ટેચ્છાચાને પુષ્ટિ આપનાર દાવાદની અનિતિન વધારો થયેલો અને લેકરૂચિને અનુકુળ થાય તેવા નિયમો રચી બ્રામણ ધર્મથી પ્રસરેલી હિંસા વિગેરેનો અટકાવ કરવા સારૂ મા સિત ઠરાવ્યું કે “ અનાદિ સિદ્ધ દ્રવ્ય શક્તિ, પદનો સ્વભાવ જડ ચેતનાદિ બનાવે છે, અને કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરવિકાર એ પાંચ ઉપાદાન મળવાથી વસ્તુમાત્ર બનતી જાય છે. જગતને કર્તા કઈ ઈશ્વર સિદ્ધ થઈ શકતો નથી, જેઓ અષ્ટાદશ દુષણ રહિત મુક્ત થઈ ગયા છે તે જ ઇશ્વરજિનતિકર છે. આત્મા ચિતન્યમય, સાન સ્વરૂપ, કર્મ ભાગવનાર, જન્માદિ લેનાર અને મોક્ષને અધિકારી એવો નિત્યરૂપ જીવ પદાર્થ માને; બીજ પદાર્થ જીવથી વિપરિત ધર્મવાળા જડ રૂપ—અજીવ માનવા. જીવ અજીવ બંને અનંત છે. જીવ જે શરીરમાં જાય તે શરીર જેવડો થઈ શકવા સમર્થ છે. જેવું કરે તેવું ભોગવે માટે માસની ઇચ્છાવાળાએ સત્કર્મ કરવાં જોઈએ અને હિંસાદિથી દૂર રહેવું જોઈએ. મા પોર્ન છે માટે મન, વાણી અને કર્મે કરીને તેમાં પણ જીવને દુઃખ દેવું નહિ; સદાચાર પાળો, પારકી વસ્તુ અધિકાર વગર લેવી નહિ, બ્રહ્મચર્ય પાળવું અને કોઈનું પણ દાન લેવું નહિ. આ પાંચ નિયમો તે દરેક જેને પાળવા જોઈએ. તેથી મેમણ પમાય છે. મનને વિષય વાસનાથી અટકાવવા માટે ત્રત, ઉપવાસ અને તપ વિગેરે કષ્ટકારક સાધના કરવાં. ” ઉપર મુજબ ધર્મ સિદ્ધાંત ઠરાવી ઉપદેશ આપવાનું શરૂ કર્યું, અને વડે પડે પ્રચાર વધતાં કેટલાએક આર્યો–બ્રાહ્મણ ધર્મ માનનારાઆ ર્મમાં દાખલ થવા લાગ્યા. પછી તેમણે ધર્મ સંબંધી કેટલાક કપ લખ્યા અને ઠેકઠેકાણે મઠ સ્થાપી તે માતે લોકેને જૈન ધર્મના પટેલ કરવાની ગોઠવણ કરી, જેથી આ ધર્મ માનનારાગોની દિન પ્રતિદિન વૃદ્ધિ થવા લાગી. અરિહંત યુ. સ. ૧૫૩૩ ( ઈ. સ. પૂ. ૧૫૭ ) માં નિર્વાણ પામ્યા. તેમના પછી સંભવ, અભિનંદન, સુમતિ, પ્રભુ, સુકાવ્ય, ચંદ્રપ્રભુ, પુષ્પદંત, સિતાલ, શ્રેયાંશ, વસુપુન, મિલ, અનત, ધર્મ, તતશાંન્તિ, કેશું, અર, માલી, મણિShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૮ સવૃત, નમી, નેમીનાથ, પ્રાર્થનાથ, એટલા તિર્થંકર થઈ ગયા. તે સર્વેએ પોતપોતાની શક્તિ મુજબ ઉપદેશાદિથી જૈન ધર્મને પ્રચાર કરવા પ્રયત્ન કર્યા હતા. એટલામાં જ ઈ. સ. પૂ. પાંચમા શતકમાં બોદ્ધ ધર્મ સ્થાપન થતાં આ ધર્મની વૃદ્ધિ થતી અટકી; પરંતુ થોડા જ સમય પછી જૈન ધર્મના છેલ્લા તિર્થંકર મહાવિર સ્વામિએ બાદ્ધ ધર્મના આચાર્ય સાથે વાદવિવાદ કરી તેનો પરાજ્ય કરી જૈન ધર્મની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. મહાવિર સ્વામિનો જન્મ ઇ. સ. પૂ. ૫૮૨ માં ક્ષત્રીકુંડ નગરીમાં ઈક્વાકુ વંશના સીદ્ધાર્થ રાજાની ત્રીશાળા નામની રાણીને પેટે થયે હતા, તેમનું પ્રથમ નામ વÉમાન હતું, અને સમવીર નગરના રાજની પુત્રી યશોદા સાથે પરણ્યા હતા. તેમને પ્રિયદર્શન નામની એક પુત્રી થયા પછી ૩૦ વરસની ઉમ્મરે પિતાના હેટા ભાઈને કુટુંબભાર સોંપી સંન્યાસ ગૃહણ કર્યો હતો. બાર વરસ તપશ્ચર્યા કરીને ૩૦ વર્ષ ધર્મોપદેશ આપવાનું કામ કર્યું હતું. તેઓ જણાવતા હતા કે “ઇંદ્રિય નાશ થવાથી તેનું ગાન નાશ થતું નથી, કર્મની સત્તા જરૂર માનવી પડશે, કારણ કે પાપ પુણ્યની ઉત્પત્તિ જોવામાં આવે છે. પાપપુણ્યાદિ કર્મફળ, પાપપુણ્યાદિ કમ ને આધાર, સ્વરૂપ જીવ, પદાર્થ એ વર્તમાન છે. પાપપુણ્યનું ફળ ભોગવવું પડે છે. પરલોક છે. સંસારની માયાજાળમાં ફસાયાથી જીવ પાપથંકમાં પડી અધોગતિ પામે છે, માટે પોતાની ઉન્નતિની આશા રાખનારાઓએ વિવેક શક્તિથી વિચાર કરીને કર્મના ફળાફળને સમજી લેઈ સતકર્મ કરવાં અને જૈન ધર્મનાં જે ધર્મત અરિહંત પ્રભુએ જણાવ્યાં છે તે પ્રમાણે ચાલવું. ષ્કારનો મંત્ર તેમણે કાયમ રાખે છે, અને તેને મળતો નવકાર મંત્ર પણ પ્રસિદ્ધ કર્યો છે. ઉપલાં ધમ તત્વ વેદધર્મને ઘણે ભાગે મળતાંજ છે, ૧ નેમીનાથ એ યાદવકુળના શ્રી કૃષ્ણચંદ્રના કાકા સમુદ્રવિજયના પુત્ર હતા એવું જૈન પુસ્તકમાં લખેલું છે. પણ પુરાણું વિગેરે બીજાં હિંદુ ધર્મના કોઈ પણ પુસ્તકમાં તેની નોંધ મળતી નથી. નેમીનાથ ઇ. સ. પૂ. ૧૧૨૦ માં હતા એવું કર્નલ ટેડને એક શિલાલેખ મળેલ તે ઉપરથી સિદ્ધ થયેલું છે, અને શ્રી કૃષ્ણચંદ્ર તે ઈ. સ. પૂ. ૩૨ મા શતકમાં હતા; તે ઉપરથી ખુલ્લું છે કે શ્રી બણચંદ્રના તેમને ભાઈ ગણવામાં આવ્યા છે તે હિંદુલાકે જેને વિષ્ણુ અવતાર માને છે તે યાદવકુળના શ્રી કૃષ્ણચંદ્ર નહિ પણ બીજે કઈ શ્રીકૃષ્ણ હશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ ૫૯ પરંતુ કર્મફળમદાતા અને જગતનું નિત્ય મૂળ કારણ જે ઈશ્વર તેની તેમણે સ્વિકાર કર્યો નથી, માટે ગ્રાહ્મણ ધર્મવાળા આ ધર્મને પણ નિરેશ્વરવાદી ગણે છે. આ ધર્મવાળા પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ ત્રણ પ્રમાણ માને છે; પણુ શબ્દ પ્રમાણમાં વેદ નહિ પણ તેમનાં પિતાનાં આગમ માને છે. આ આગમ સર્વજ્ઞના શબ્દ છે અને મનુષ્ય સમ્યદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક ચારિત્રથી આવરણને ક્ષય કરી સર્વજ્ઞ થઈ કે છે. આ ધર્મમાં મુખ્ય બે તત્વ ગણેલાં છે, જીવ અને અજીવ. અને તે બેને અનાદિ અને અનંત માને છે. કેટલાએક પદાર્થની વ્યવસ્થા જીવ અજીવ, પુણ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પ્રકારે કરે છે. આ ધર્મવાળાઓની જાણવા જેવી પ્રકિયા સપ્ત ભંગીનય છે અને આ સમ ભંગીઓને સ્વિકાર કરવાથી તેઓ સ્યાદ્વાદીઓ. કહેવાય છે. જેનો સંસાર ત્યાગ કરે છે તે યતિ કહેવાય છે અને જેઓ ગૃહસ્થાશ્રમમાં રહે છે તે શ્રાવક કહેવાય છે. મહાવિર સ્વામિના સમયમાં એક બાજુએ બિદ્ધ ધર્મને પ્રચાર શબંધ ચાલતા હતા અને બીજી બાજુએ વેદધર્મબ્રાહ્મણને ધર્મચાલતો હતો, તેથી તેમણે સ્થળે સ્થળે ફરીને લેકેને ઉપદેશ આપી પોતાના ધર્મના અનુયાયી બનાવવા અથાગ પ્રયત્ન કરવા માંડયો હતો. શરૂઆતમાં તેમણે ગોળ નામના ચંચળ અને વાદવિવાદમાં પ્રવિણ માણસને પક્ષમાં લઈ તેને શાસ્વતી તથા વૈશાલીમાં ઉપદેશ કરવા મોક લ્યો, ત્યાં જઈ તેણે અજ્ઞાન લોકોને સમજાવી જન મતાનુયાયી ર્યા. પછી મહાવીર સ્વામિએ કશાંબી વિગેરે સ્થળે ફરી ઉપદેશ કરી પોતાના ૧ નોન તત્વમાં રૂચિ તે સમઝર્શન, જે સવભાવાદિથી છવ વિગેરે પદાર્થ વ્યવસ્થિત છે તે સ્વભાવથી મેહ અને સંશયરહિત ઘાન તે સમ્યગાન; તે મતિ, ભૂત, અવધિ, મન:પર્યાય, અને કેવળ એ પાંચ પ્રકારનું છે. સંસાર કર્મને ઉચ્છેદ કરવાને વક્ત, હાવાળા અને શાનવાળા પુરૂષને પાપ પ્રતિ ગમન કરાવનાર કરણરૂષ સની નિતિ તે સમ્યક ચારિત્ર, નિંદ વેગોનો સર્વથા ત્યાગ તે ચારિત્ર, તે અહિંસા, સત, અસ્તેય, જર્ય અને આરિગ્રહ એ પાંચ પ્રકારનું છે. ૨ સાત સંત બંને સમાહાર તે સગી , સમગીને નય તે. સમગીના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ અનુયાયીઓ વધારવા પ્રયત્ન કરવા માંડશે. કેટલાએક બ્રાહ્મણે પણું તેમના ઉપદેશથી તેમના મતમાં દાખલ થયા જે ગણાધિપ અને ગણધર નામથી પ્રસિદ્ધ છે. આ ધર્મનું મુખ્ય સુત્ર હિંસા પરમો ધર્મ છે, અને તે સંબંધમાં તેમણે બહુજ સૂક્ષ્મ વિચાર કરેલા છે. મહાવિર સ્વામિના નિર્વાણુ પછી તેમના મતના પંડિતાએ યોગ, પ્રાણાયામ, વિગેરે તત્વજ્ઞાનનાં પુસ્તકે ઉપર સારા વિચાર કર્યો છે એટલું જ નહિ પણ ન્યાય, વ્યાકરણ, કેશ અને સાહિત્યના વિષયમાં ઘણું લક્ષ આપેલું છે. | મહાવિર સ્વામિના નિર્વાણ પછી આ ધર્મમાં મતભેદ થતાં ઘણા પંથ અને સંપ્રદાય થયા છે. મહાવિર સ્વામિના પછી આઠ જુદા જુદા મતભેદ થયા તે પ્રત્યેકને નિન્દવ કહે છે. આઠમો નિન્હવ બેટિક શિવભૂતિ મહાવીર સંવત ૬૦૯ માં થયો તેણે દિગંબર મત ચલાવ્યો, તે પહેલાં બધા તાંબર હતા એવું શ્વેતાંબર કહે છે; દિગંબર પિતાને મત પ્રાચિન જણાવે છે અને મહાવિર પણ દિગબર હતા એમ બતાવે છે. ખરું જોતાં આ ભેદ મૂર્તિપૂજા ઉપરથીજ પડેલા જણાય છે. આ ધર્મવાળા તીર્થંકરને જ ઈશ્વર માને છે અને એવા ૨૪ તિર્થંકરતેમના થઈ ગયા છે. ધર્મ ઉપર લોકોની વધુ આસ્થા બેસે તે સારૂ મહાવિર સ્વામીના નિર્વાણ પછી તેમના શિષ્યોએ તેમની મૂર્તિઓ કરી તેમને પરમેશ્વર તરીકે પુજવાને પ્રચાર કર્યો હતો. આ મૂતિઓના શણગારની બાબતમાં મતભેદ થતાં તાંબર અને દિગંબર એવા બે સંપ્રદાય ઉભા થયા હતા. શ્વેતાંબર જૈન સાધુઓ રજોહરણ રાખનાર, ભિક્ષા ઉપર વૃત્તિ ચલાવનાર, કેશને તોડી નાંખનાર, ક્ષમાશીલ અને નિસંગ છે. કમંડલું રાખે છે, અને તે કપડાં પહેરે છે. દિગબર સાધુઓ કેશ તેડી નાખે છે, હાથમાં પીંછી રાખે છે, પાત્રને ઠેકાણે હાથને કામમાં લે છે, ભીક્ષા આપનારના ઘરમાં ઉભા ઉભા ખાય છે. અને કહેવામાં આવે છે કે ખાતી વખતે પોતાનાં વલ વેગળાં મુકે છે અને વરતી વખતે ઉપરનું -વશ્વ આછું કરે છે. આ ચાર પાળવે બહુ તિવ્ર કષ્ટ ભોગવે છે, ને માને છે પણ અરિહંતને માનતા નથી. અને રંગેલાં કપડાં પહેરે છે. વેતાંબરે સુવર્ણ રત્નાદિ અલંકારથી તિર્થંકરની મૂર્તિઓને ભાવે છે, પણ દિગંબરે કાંઈ તે પ્રમાણે કરતા નથી. શ્વેતાંબરે બાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગ અને ૬૪ ઈંદ્રને માને છે અને દિગંબરો ૧૬ સ્વર્ગ અને ૧૦૦ ઈને માને છે. તાંબર સંગ (શાવો) તીકરના સાક્ષાત શિખ્યાન રચેલાં છે એમ માને છે અને દીગંબરો તે પછીના આચાયનાં લખેલાં કહે છે. શ્વેતાંબરો સ્ત્રીને મોક્ષપ્રાપ્તિ થાય છે એમ માને છે અને દિગંબરે તેમ માનતા નથી. આ બંને વર્ગમાં મળીને સાતસો ભેદ છે અને તેમાં મુખ્ય ૮૪ છે, તે દરેકને ગ૭ કહે છે. વારંવાર જન સાધુઓએ ધર્મોપદેશ કરતા રહેવાની મહાવિર સ્વામિએ બાંધેલી પ્રનાળીથી તથા મૂર્તિપુજાદિથી મોક્ષ મળશે એવી ભાવનાને લીધે આ ધર્મ વધુ ફેલાયો અને ઈ. સ. ના ૩ જા તથા ૪ થા સૈકામાં તે પૂર્ણ ઉન્નત સ્થિતિમાં હતો પણ પાછળથી પુરા થતાં આ ધર્મ વધુ ફેલાતાં અટક્યો હતો, તો પણ ઈ. સ. ના ૧૨ મા સૈકામાં કુમારપાળ રાજાએ તેને સારો આશરો આપ્યો હતો. પછીથી એ ધર્મની વૃદ્ધિ થતી અટકી. અમદાવાદના પક નામના લેખકે સંવત ૧૫૦૮ માં જુદા પડીને મૂર્તિપુજા, જપ, કથા, વાર્તા. વિગેરે માનવાં નહિ એમ ઠરાવો લીંબડીમાં સંવત ૧૫૩૪ માં સ્થાનકવાસી નામે પંથ ચલાવ્યું. સંવત ૧૭૦૯ માં સુરતના વરા લવજીએ ટા પડીને મેંટે પાટી બાંધવાનું ઠરાવી નવો માર્ગ ચલાવ્યો. વિકમના ૧૮ મા સૈકામાં ધર્મદાસ નામના છીપાએ ઢીયે પંથ કાઢયો માં પણ તેરાપંથી અને વિશાપથી એવા ભેદ છે. દંઢીયા પુજ, વખાણ, વિગેરે બ્રાધોપચારને બહુ માનતા નથી, પણ હિંસા ધર્મ માટે સખ્ત આચાર પાળે છે, અને ગુરૂ તથા પંજાને માનતા નથી. આવી રીતે જૈન ધર્મમાં પણ મતભેદથી અનેક પેટા પંથે ઉદ્દભવેલા છે. સર્વ પંથને આશય સા પરમેષ એ સુત્ર જેમ બને તેમ સારી રીતે પાળી શકાય એમ કરવાનો છે. આ ધર્મવાળા પુનર્જન્મ માને છે, બ્રહ્મચય પાળવાનું શ્રેષ્ઠ ગણે છે, જાતિભેદ માનતા નથી-હાલમાં તે તેમનામાં ૧ આ પંથના સાધુઓ રાત્રી દિવસ ઓ બાંધી રાખે છે અને વગર ખટકે પેશાબ વાપરે છે. દિશાએ જઈ હાથ પણ પચાવી જ છેપાંચ સાત દિવસમાં એક વખત સ્નાન કરે છે. ઝાડે ગયા બાદ છવ હિંસા બચાવવા માંટે નઈને પણ ચુંથી ચુંથી માટી સાથે મેળવી દે છે. ૨ મૂળથીજ આ પર્મમાં અતિભેદ નથી. મહાવિર સવામીએ અનેક જુદી જુદી નનના માણસને જૈન ધર્મમાં દાખલ કર્યા હતા અને નદિ ન રાખવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #67 -------------------------------------------------------------------------- ________________ પણ જાતિ ભેદ દષ્ટિગોચર થાય છે. કપાળમાં ચંદનને પીળો ચાંલ્લે કરે છે, આ ધર્મ માનનારાઓની સંખ્યા ૧૬ લાખ જેટલી છે અને તેમનો મેટો ભાગ વહેપારી તથા શ્રીમંત છે. આ ધર્મમાં પુસ્તક ભંડાર સારે છે. ગીરનાર, અષ્ટાપદ, પાવાપુરી, ચંપાપુરી, પાલીતાણા, આબુ અને સમેત શિખર એ તેમનાં સાત મુખ્ય તિર્થ સ્થાને છે. આ ધર્મની બ્રાહ્મણ ધર્મ ઉપર ઘણું અસર થઈ છે. ૨૪ તિર્થકરોની પેઠે વિષ્ણુ ના ૨૪ અવતાર ઠરાવી મૂતિ પુજન વિધિ શરૂ કરવો પડ્યો, તેમના સાત તિર્થ સ્થળને પેઠે સાત પુરી તેમણે કરાવી દીધી અને તેને ટેકો આપવા માટે પુરાણે રચી તેનાં ચિત્તાકર્ષક મહાત્મા લખ્યાં. યજ્ઞમાં પશુને હોમ થતો બંધ કરવાની ફરજ પડી અને હા સ્વિકારવું પડયું. સાધુ નામધારીને દાન આપવાની પ્રણાલીકા શરૂ થઈ. સર્વ વર્ણના મનુષ્યને સાધુ થવાની છુટ થઈ. મૂર્તિ પુંજા અને ઉપવાસાદિ કષ્ટકારક વાતો જે હાલ હિંદુઓમાં જોવામાં આવે છે, તે આ ધર્મની જ અસર છે. બદ્ધ ધર્મ વેદનું સત્ય સ્વરૂપ પલટાવી દેઈ બ્રાહ્મણોએ જે જબરી સત્તા જમાવી હતી, તેને તોડવા માટે પ્રથમ ચાર્વાકે અને પછી જૈન ધર્મવાળાઓએ ઘણા પ્રયત્ન કર્યા હતા. પરંતુ ચાર્વાક ધર્મનાં સ્વેચ્છાચારે વર્તવાને અને ઈશ્વર નથી એવાં તત્વ જનસમાજને યોગ્ય લાગ્યાં નહિ તેમ જૈન મતની તપ, ઉપવાસ, વિગેરે કાયાકષ્ટની કઠિણ નિતિ સખ્ત હેવાથી બ્રાહ્મણ ધર્મ માનનારાઓમાં ઘણુ માણસે તેમાં દાખલ એ બધ પણ કર્યો હતે. હિંદુધર્મ વર્ણવ્યવસ્થા કલ્પકુમ નામના હિંદી પુસ્તકમાં જણાવેલું છે કે “ રત્નપ્રભસુરીએ વિ. સં. ૨૨૨ ના અરસામાં અનેક ચમત્કારે મહારાજા ઉપલદેવજીને દેખાડવાથી હજારે નીચ જાતિના લોકો જૈન ધર્મી થયા, અને તે હજારે જાતિ ઓસવાળ નામથી ઓળખાય છે. તેમનામાં છાજીયા, ચુરેલીયા, કુકરા, સીંગી, દુધેરીઆ, ધપયા વિગેરે ૮૪ ગાત્ર છે. તેનો અર્થ કરીએ તો છાજીયા એટલે સુપડાં બનાવનાર, ચુરેલીયા એટલે ચોરી કરનાર કુકરા એટલે કુતરાં પાળનાર, સીંગી એટલે શીંગડાંના વહેપારી, દુધેરીઆ એટલે દુધ વેચનારા એમ અનેક જાતિઓનું મિશ્રણ એ ઓસવાળ જાતિ છે. મતલબ કે જૈન ધર્મમાં નતિ ભેદ નથી, પરંતુ હિંદુઓના ખાખી તેમાં પણ જાતિ દિ દાખલ થયે છે !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ થયા નતા. જેના પરિણામે શ્રાવણ ધર્મનું ર અન્ય ધર્મવાળા કરતાં વિશેષ જ રહેવા પામ્યું હતું. પણ બાદ ધમથી તે ધર્મને સખ્ત ફટકો પડયો; તે એટલે સુધી કે બ્રાહ્મણ ધર્મ છુટવાની અણી પર આવી ગયા હતા. - ઈ. સ. પૂ. ૬૨૩ માં પિલવસ્તુના રાજા શુદ્ધોદનને ત્યાં ગૌતમ નામનો બુદ્ધિશાળી પુત્ર પેદા થયો, તે નહાનપણથી જ વિચારશીલ સ્વભાવને હતાં. એક વખતે કેટલાક દુઃખી, વ્યાધિગ્રસ્ત ભિક્ષુક દષ્ટિએ પડવાથી તેને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને તેથી તે પોતાની ૩૦ વષ ની ભરયુવાન અવસ્થામાં પોતાના પિતા, માતા, પત્નિ અને હાનો બાળક છાડી વનમાં જતા રહ્યા, અને સંન્યાસ ગ્રહણ કરી તે વખતના પ્રચલિત ધર્મોનો અભ્યાસ કરી છ વરસ સુધી તપ કર્યું, પણ તેથી તેને શાંતિ થઈ નહિ. તેને એ વિચાર સુઝો કે આમ કાયા કચ્છથી મુક્તિ મળે નહિ; પરંતુ નિતિમાન, પવિત્ર અને ચાખી જીંદગી ગાળી પ્રાણિ માત્રની ઉપર દયા રાખી તેમનું ભલું કરવાથી જ મુક્તિ મળે. તથી તેણે કાશીમાં આવી ઉપદેશ કરવા માંડયા કે જે લેકે નિષ્કલંક અને પવિત્ર જીંદગી ગાળે છે, સાચું બોલે છે, અને પાપ કરતા નથી; તેમનામાં કોઈ ઉચ્ચ નીચ નથી. સઘળાં મનુષ્ય સરખાં છે માટે વર્ણભેદ નકામે છે. આ ભવમાં અને હવે પછીના ભાવમાં માણસની સ્થિતિને આધાર તેનાં કૃત્યો ઉપર છે. પાપાચારનું ફળ દુઃખ અને સકમનું ફળ શાંતિ તથા સુખ છે. પુનર્જન્મ છે. શાંતિ સુખ મેળવવા માટે સત્કર્મ કરવાં જોઈએ. દેવોને યજ્ઞો વડે સંતોષવાથી પાપ નાશ પામતું નથી, ધર્મગુરૂઓની યાચનાથી કાઈનું ભલું થતું નથી, માણસ જેવું કરે છે તેવું ભોગવે છે માટે ય કરી હિંસા કરવી તે નિરર્થક અને પાપરૂપ છે. જે માણસ પાપ કર્મ કદાપિ કરતો નથી અને સારાં કો કરી લોકોનું ભલું કરવામાં જ મો રહે છે તેને મોક્ષ એટલે નિર્વાણ મળે છે. વિગેરે” આ પ્રમાણે તેના ઉપદેશમાં સમાયલી સમાન ભાવના, સર્વને સરખા અધિકાર, કર્મધર્મની કડાકુટ વગરને ફક્ત દયાને શિરોમણી ગણી તૃષ્ણા ભંગ માની સદાચારથી વર્તવાને બોધ: ગરીબ અને તવંગર, કરચ અને નીચ, તથા સઘળી વર્ણના શ્રી પુરૂપિને યથાર્થ લાગ્યો તેથી તેઓ વાહ ધર્મમાં દાખલ થવા લાગ્યા. ધીમે ધીમે વાધણધર્મ માનનાર પો લેક અને રાજા મહારાજા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પણ આ ધર્મમાં દાખલ થયા અને ઈ. સ. પૂ. પ૪૩ માં માતમ બુદ્ધ નિર્વાણ પામ્યા તે વખતે આ ધર્મના અનુયાયીઓની મહાન સંખ્યા હતી. જે માણસેને દુનિઆના પ્રપંચથી દુર રહી પવિત્ર જીદગી ગાળી શાંતિ મેળવવાની ઈચ્છા થઈ હતી તેઓને ગાત્તમ બુધે સાધુ અને સાદિવના પવિત્ર વર્ગમાં દાખલ કર્યા હતા. તેઓ માથાં મુડાવતા, પીળાં વસ્ત્ર પહેરતા અને ભિક્ષા વડે ગુજરાન નીભાવતા. તેમને રહેવા માટે વિહાર (મઠ) સ્થાપ્યા હતા. તેમાં રહી તેઓ શાંતપણે વિચાર કરતા, અધ્યયન કરતા, અને આઠમાસ ફરતા રહી જન સમાજમાં બુદ્ધના ઉપલા સિદ્ધાંતને ઉપદેશ કરી ધર્મપ્રચાર કરતા. ચોમાસાના ચાર માસમાં તેઓ એકજ જગ્યાએ રહી ઉપદેશ કરતા. બુદ્ધના નિર્વાણ પછી પણ તેમના શિષ્યએ આ પ્રમાણે ધર્મ પ્રચારનું કામ શરૂ રાખ્યું હતું. . સ. પૂ. ૪૭૭ માં બોદ્ધના ૫૦૦ શિષ્યોએ પટણામાં સભા ભરી તેમનાં વચનો અને શિક્ષણ સુત્રે એકઠાં કર્યાં હતાં. આ વખતે મગધનું રાજ્ય ઘણું બળવાન હતું, અને ત્યાંને રાજા પણ બદ્ધ ધર્માનુયાયી હતો. ઈ. સ. પું. ૨૬૩ માં મગધની રાજગાદી ઉપર અશોક નામે રાજા હતા તેણે આ ધર્મને રાજ્યધનથી મદદ આપી પિતે જાહેર રીતે બૌદ્ધધર્મ પાળવા લાગ્યો. અત્યાર સુધી બ્રાહ્મણ ધર્મ એ રાજ્ય ધર્મ મનાતે. હતો, પણ અશકે તે ન સ્વિકારતાં બોદ્ધધર્મને રાજધર્મ ઠરાવ્યું. અને ધર્મના નિયમો નક્કી કરવા સારૂ તેણે ઈ. સ. પૂ. ૨૪૨ માં બદ્ધ સાધુઓની મોટી સભા મેળવી. તેનાં પવિત્ર વચને એકઠાં કરાવી માગધી ભાષામાં લખાવ્યાં. એટલું જ નહિ પણ તેના સારાંશ તરીકે ૧૪ આજ્ઞાઓ ઘડી ઠેકઠેકાણે પત્થર અને થંભામાં કોતરાવી. તથા કારિમર, તિબેટ, બ્રહ્મદેશ, દક્ષિણ, અને લંકામાં સાધુઓ મોકલી ધર્મપ્રચાર કરાવવા માંડ. આ પ્રમાણે રાજયાશ્રય મળવાથી આ સમયમાં બોદ્ધ ધર્મની ખરેખરી ચઢતી થઈ હતી. મગધનું અશોકના વંશનું રાજ્ય નબળું પડ્યા પછી તે આંત્રકુળના રાજાઓના હાથમાં ગયું હતું, તે વંશમાં ૨૪ રાજ થયા હતા. તેટલે સમય બદ્ધ ધર્મની વૃદ્ધિ અટકી ગઈ. પરંતુ માય એશિયાના તાતાર લેકની સિથીયન જાતિએ કાશ્મીરમાં રાજયગાદી સ્થાપી હતી તેની એક બીજી શાખા (હુણ) એ આંધ્રુકુળના છેલ્લા રાજા સમુદ્રગુપ્તને હરાવી ઈ. સ. ની શરૂઆતમાં દિલ્લીમાં પણ ગાદી સ્થાપી હતી. કારમીShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૫ રની ગાદી ઉપર ઈ. સ. ૪ માં કનિષ્ક નામે રાજ રામ કર હતા તેણે પણ ગાઢ ધમની સભા મેળવી તે ધર્મના પહેચકોને ટિબેટ વિગેરે સ્થળે પમપ્રચાર માટે મોકલો ઉત્તેજન આપ્યું હતું. માળવાના પ્રખ્યાત રાજ વિર વિક્રમાદિત્યે ઈ. સ. પૂ. પ૬ માં શક કે ઉપર ચઢાઈ કરી તેમને રીલીમાંથી હાંકી કાઢી પોતાની રાજધાની ઉજનમાં કાયમ રાખી હતી. તે વિધમાં રાજ હતા તેથી બદધર્મને રાજ્યાશ્રય મળતા જ થયા. જૈનધર્મવાળાઓએ બોદ્ધ ધમ ની વૃદ્ધિ થતી અટકાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તે જોઈએ તવા ફાવ્યા નહતા. અને બ્રાહ્મણધર્મ ઉપર બદ્ધ, જૈન અને ચાર્વાક એ ત્રણે ધર્મવાળા મારો ચલાવી રહ્યા હતા, તેમાં વળી અશોકના સમયમાં તે બોદ્ધધર્મ રાજ્યધર્મ થઈ પડ્યો હતો તેથી તે વખતે બ્રાહાધર્મ બિલકુલ ડગુમગુ સ્થિતિમાં આવી જઈ ટી જવાની અણી ઉપર આવ્યા હતા. માટે બ્રાહ્મણ ધર્મના વિદ્વાનોએ જાગૃત થઈ શિવ અને ઐય પ્રણિત યોગી ધર્મ મારફતે તાર્કિક ગ્રંથો રચી તેમના સામે થવા પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં ત ફાવી શકયા નહોતા. બોદ્ધ ધર્મની નિતિ ઘણીજ સખ્ત હોવાથી સ્વાર્થમય બુદ્ધિના માણસને તે કઠણ લાગતી હતી. માટે સમય સંગને વિચાર કરી જેન ધર્મની પેઠે બ્રાહ્મણેએ મૂર્તિ પુજા શર કરી તેની ભક્તિથીજ-માત્ર નામ સ્મરણું કરવાથીજન્સર્વ દોષ કપાઈ જઈ સ્વર્ગ–ાસ-મળે છે, એવા પુરાકા ધર્મને પ્રચાર કરવા માંડયો. અટલે બોદ્ધ ધર્મના લોકો પોતાને ધર્મ છાડી વૈષ્ણવ થવા લાગ્યા. ઈ. સ. ના ૩ જ શતકમાં વિષ્ણુ સ્વામિ નામના સંન્યાસીએ વેષ્ણવ ધર્મ સ્થાપ્યો હતો અને ત્યાર પછી પુરાવાના આધારે અનેક પશે હિંદુ ધર્મમાં પેદા થયા. તે દરેકમાં થાકે થાકે બાદ ધર્મમાં પોતાની મરજી અનુસાર દાખલ થવા લાગ્યા. અને બાદુ ધર્મની વૃદ્ધિ થતી અટકી ગઈ. ઈ. સ. ના આઠમા સૈકામાં કુમારિવ ભટના પ્રયાસથી કેટવાક બાદ ધર્મ તજી હિંદુઓના ચાલતા એકાદ ધર્મ પથમાં વપલ થઈ ગયા, જ્યારે કેટલાએક આ દેશ છોડી ચીન, રિબેટ, છાશ, લંકા, જાપાન, વિગેરેમાં ક્તા રહ્યા. હજુ પણ એ દેશમાં મા ધર્મ માનનારની સંખ્યા ઘણું છે અને પ્રષ્યિ પર આશરે ૪૦ કરેડ માસ મા ધર્મના અનુયાયી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ ૬૬ - પરમેશ્વરના અસ્તિત્વ માટે આ ધર્મ કાંઈ પણ વિચાર કરે જણાતો નથી તેથી બ્રાહ્મણ ધર્મ માનવાવાળા આ ધર્મને પણ નાસ્તિક મતમાંજ ગણે છે. આ ધર્મમાં પણ પાછળથી પુરાણોની અસર થતાં અવતાર, મૂર્તિપુંજ, કર્મ, ધર્મ, આચાર, જપ, માળા સર્વ સારી પેઠે વધ્યાં હતાં અને કેટલાંક કુતર્ક વાકો પણ દાખલ થયાં હતાં. ઉપરાંત મતભેદ થતાં શુન્યવાદ, યોગાચાર, સત્રાંતિક અને વિભાષિક એવા ચાર પંથ પડી ગયા. અને માંસ ભક્ષણની સ્પષ્ટ મનાઈ છતાં પણ આર્યાવૃત્તની બહાર જે દેશોમાં આ ધર્મને ફેલાવો છે, ત્યાં એ ધર્મવાળા માંસ ભક્ષણ પણ કરે છે. આવી રીતે આ ધર્મ આ દેશમાંથી નષ્ટ થયો ખરો, પણ તેની ઘણું અસરે રહી ગઈ છે. સર્વને સરખે અધિકાર અને સમાન ભાવના રાખવારૂપ આ ધર્મના ઉપદેશને લીધે પ્રાચીન વર્ણ વ્યવસ્થા અવ્યવસ્થિત થઈ ગઈ, યજ્ઞાદિ ક્રિયાઓ બંધ પડી. સાધુ માત્રને દાન આપવાની પ્રનાલિકા શરૂ થઈ અને બ્રાહ્મણ સિવાયના ક્ષત્રી, વૈશ્ય, શુદ અને સ્ત્રીઓને પણ મોક્ષને અધિકાર છે એમ સ્પષ્ટ થઈ ગયું. ધર્મ દયાનું મૂળ છે એમ કહેવાતું હતું તે બદલાઈને દયા ધર્મનું મૂળ છે એમ મનાવા લાગ્યું. ૧. વૈભાષિક મુખ્યત્વે કરીને અર્થને જ્ઞાનાન્વિત માને છે. સત્રાતિક બહિર અર્થ પ્રત્યક્ષ ગ્રાહ નથી એમ માને છે. ગાચાર બુદ્ધિ આકાર સહિત છે એમ માને છે. શુન્યવાદી સઘળું શુન્ય માને છે. ચારે પ્રકારના બાદો રાગાદિના, જ્ઞાન સંતાનના અને વાસનાના ઉછેદથી મુક્તિ માને છે. ૨. હંસા પરમોધર્મ અને રામનું મૂઠ છે એ સુત્રોને જૈન તથા બદ્ધ ઘર્મવાળાઓએ હદથી વધુ વજન આપી આર્યોના-હદયને હિનસત્વ, સભ્ય અને મળ બનાવી દેશને પરાધિનતામાં ડુબાવ્યો; એ કેટલાએક વિનાનો મત છે. જોકે આ માન્યતા સવાશે સત્ય નથી, પણ એટલું તે ખરું છે કે આ બંને ધર્મવાળાઓએ ક્ષત્રી વર્ગને વાણિઆ બનાવ્યાથી ક્ષાત્ર તેજને થોડે ઘણે ધકકે તો લાગ્યો હશે. બાકી ભારતની અવન્નતિનું ખરું કારણ તો વર્ણાશ્રમનાં, અને તેમાં પણ વિશે બ્રહ્મચર્યાશ્રમનાં ધર્મ કર્મનો લોપ થયે તેજ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ કવિ ગણિત-એગી માર્ગ . આ ત્રણ પ્રણિત યોગી માર્ગ શ્રી રામચંદ્રજીના ગુરૂ વશિષ્ટથી ચાલતા ચાવેલો છે, પરંતુ આ માર્ગ ઘણો ઠિણ હોવાથી તેમાં પરમહંસ અને સન્માસિએ સિવાય બીજ ઝાઝા માણસો દાખલ થઈ શક્તા નહોતા, તેથી એ મત વધારે પ્રચલિત નહોતો. વેદના સાનકાંડને મુખ્ય ગણી વિદાક્ત ધર્મની યજ્ઞાદિ સઘળી ક્રિયાઓ કરવી, જીવ હિંસા કરવી નહિ, ગાયત્રીને જપ કર, અને પ્રાણાયામાદિથી ચિત્તની શુદ્ધિ રાખી સર્વત્ર વ્યાપક અને નિરાકાર, નિરંજન, જયોતિ સ્વરૂપ ઈશ્વરમાં મન જડવું એ આ માર્ગના મૂખ્ય સિદ્ધાન છે. મહાત્મા વેર્દવ્યાસ પણ આ ધર્મમાં હતા. તેમણે “ આત્મા સર્વત્ર એકજ છે, વેદને સાકાંડ એજ સત્ય ધર્મ છે, પૂર્ણ જાતિ એ એક આત્મ દષ્ટિ છે, અવિવા સંસારનું મૂળ છે, ચી સંગ એ નર્કનું ઢાર છે, દેવો કપિત છે, સર્વ કિયા મનોવિકારે ઘડી કહાડી છે, ગુરૂ આશા એજ મહાવાકય છે. રાહiા એજ તારણ મંત્ર છે. સાઉં એ શબ્દ જ્ઞાનનું ઘર છે. ૪ નું ચિત્વન એ ગ્રુધ મંત્ર છે, નાદાયાસ એ સ્વર્ગ દર્શન છે. ધાતા નિતિ, બસ્તિ, નળી ક્રિયા, વિગેરે કરવાથી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. " વિગેરે તો દાખલ કર્યા હતાં. આ માર્ગમાં ઈ. સ. પૂર્વે ૬ ઠા સકામાં પતંજલી નામના ઋષિ થઈ ગયા, તેમણે આ માગવા સિદ્ધાંત સરળ રીતે સમજાય તે સારૂ યોગાનુશાસન અથવા યોગ દર્શન નામનું પુસ્તક લખ્યું છે. યોગ કેવી રીતે કર, ક્યા કયા નિયમો પાળવા અને કેવી રીતે વર્તવું કે જેથી માલ મળે તે વિસ્તારથી તેમાં જણાવ્યું છે. તેમના પરપરા ઉજજનના પ્રખ્યાત પરદુઃખભંજન મહારાજ વિર વિક્રમાદિત્યના સમયમાં મક્કેન્દ્રનાથ અને ગોરખનાથ નામે સુપ્રસિદ્ધ યોગીઓ થઈ ગયા છે, તેમણે હઠ દીપિકા નામના ગ્રંથ લખ્યો છે. આ ધર્મના લાકે બાદ જેનાદિ સાથે પણ વાદવિવાદમાં ઉતર્યા હતા. એક બાજુએ પુરાણા આચાર્યો અને બીજી બાજુએ આ મતના યોગિઓએ બાદ નાદિ સાથે વાદવિવાદ કરી ધર્મનું રક્ષણ કર્યું હતું. આ મતના કેટલાંક તત્વો થાય અને ન વિગેરે મતવાળાઓએ પણ પોતાના ધર્મમાં ૧. આ પરંપી વેદવ્યાસ દાનમાબ અને નિરાકાર પરમાત્માના ઉપાસક હતા એમ સ્પષ્ટ છે, તેમને જ પુરાણોના કત્તાં જણાવી સાકાર પરમાત્માના ભક્ત જાવ્યા છે !!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ દાખલ કર્યો છે. આ મતના આચાર્યો ત્યાગી અને વનસ્પતિ આહારી છે, તેમના શિષ્ય મુનિવ્રત લઈ શકે છે. આ માર્ગમાં પણ પાછળથી મતભેદ થતાં જુદા જુદા મતપંથે પડી ગયા છે. ઈ. સ. ના પાંચમા સૈકામાં નાથ અને દત્તાત્રય એવા બે ભેદ પડ્યા; અને પિરાણિકેની સંગતથી દેવી, દેવતાની પુજા અને હેમ હવન ચાલુ કર્યા. હજુ પણ કેટલાક યોગીએ શુદ્ધ ધર્મ પાળે છે, પણ તેમને મોટે ભાગે બુદ્ધિ બગડતાં આ ગ્રહરિ અને ક્રિયાવુિં વર્તત પતિ પાયર એ વાક્યોના “ હું બ્રહ્મ છું માટે દરેક પાપથી અલિપ્ત છું અને ઇંદ્રિયો ઇંદ્રિયોનું કામ કરે છે તેમાં પાપ શાનું ? એવા ઉલટા અર્થ કરી પાપાચારમાં પડી ગયા છે. આ નાથ પંથમાં પણ કાનફટી કનિયા જેગી, કાબેલિઆ, વિગેરે ઘણા પિટા પંથ પડી ગયા છે. ૧. દત્તાત્રય પંથની હકીક્ત આગળ આવશે. નાથ પંથ ધર્મનાથ નામના પરમહંસે ઇ. સ. ના ૫ મા સૈકામાં સ્થાને છે. તેના સિદ્ધાંતે આ પ્રમાણે છે. નિરાકાર, નિરંજન તિ સ્વરૂપ પરમેશ્વરને માન. હોમ હવન વિગેરે કિયાએ કરવી. ભૈરવ, મહાવિર, દેવી. શિવ, સૂર્ય એ મૂખ્ય દેવ છે. અલેક એક પુરૂષ છે તેણે ખલક રચી છે. રચવામાં પ્રથમ ખપ્પર ઉત્પન્ન કર્યું છે. મૃત્યુ અને કાળ ખપરના શિષ્ય છે. સમાધિ મેક્ષની જગ્યા છે. પોતાની કલ્પના માયા છે. હઠ યોગ એ તન અને મનને શુદ્ધિ કરનાર છે. ક્રિયા ન કરનાર પાપી છે. મંત્ર જંત્ર સાચાં છે. જીવ દયા પાળવામાં પુણ્ય છે. અને અધર્મિઓને મારવાથી દેવ પ્રસન્ન થાય છે. વિગેરે. ” ૨. જીવને માથે કેટલી જવાબદારી શાસ્ત્રકર્તાઓએ ગોઠવી છે, તો - કહા એટલે બ્રહ્મની સફશ થનારને માથે કેટલી વિશેષ જવાબદારીઓ હેવી જોઈએ તે સમજવું કઠણ નથી. પરમાત્માની પેઠે તેણે લોક કલ્યાણ માટે સતત પ્રયાસ કરવો જોઈએ, તેને બદલે પિતાને પાપ લાગતું નથી એવું માનનાર મહાન પાપીજ ગણા જેએન્જે કર્મ પ્રયત્ન કરવાથી રોકી શકાતાં નથી, જેમકે શ્વાસે શ્વાસ ક્રિયા-હદયના ધબકારા, પિપચાનું હાલવું, વિગેરે તેને જ ઇંદ્રિય ઈદ્રિયોનું કામ કરે છે એવું કહેલું છે. તેને બદલે ગમે તે અનાચાર કરવામાં પણ ઇદ્રિયે ઇંદ્રિયનું કામ કરે છે એવું માનનાર કેવળ પાપજ કરે છે. ૩–(1) કનક રાજપુતાનામાં વિશેષ છે. ગોરખનાજ ચેલ છે. ગોરખપુરમાં ગેરખનાથનું મંદિર છે તેને, તથા નેપાળના પશુપતિનાથ મહાદેવને એ લોકો પોતાના ઇષ્ટદેવ માને છે. (૨) કનીયા લાગી. એ પણ કાનફથ જેવા છે અને ખાતે ગજરાન ચલાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ પરદેશી પ્રજા વિદક કાળ અને બ્રાહ્મણ કાળમાં એટલે પુરા થતા પહેલાં - ખ્યત્વે કરીને પરદેશથી અને પ–૬ જત આવેલી હતી. (૧) સેમેટિક સ્ટેચ્છ–આફિકા અને ઓસ્ટ્રેલીયામાંથી આવેલી છે. તે લિંગ યોનીને પુજનારા, અભણ્યનું ભણ કરનારા અને મનુષ્ય પશુનો બળી આપનારા હતા. આ લેકના સહવાસથી જ બ્રાહ્મણ કાળમાં લિગોનીની પુજાને વિધિ તથા યજ્ઞમાં અશ્વાદિકને હામ વાનો રીવાજ દાખલ થઈ ગયો છે. (૨) દ્રાવિડ–દક્ષિણ મહાસાગરમાંથી આવેલી છે. તેઓ નાગપુજા, ઝાડ પુજા અને પત્થર પુજા કરનારા હતા. ખેતી કરતા અને મરઘાં કુકડાંને પણ વધ કરતા હતા. તેમની ભાષા દ્રાવિડી છે. હાલમાં દક્ષિણ તરફ ચાલતી તેલગું, મલયાલયમ, અને કાનડી વિગેરે ભાષાઓ તમાંથીજ થઈ છે. આ લોકોની અસરથી હિંદુઓમાં નાગ પુંજ, ઝાડ મુંજ અને ભૂત પ્રેતાદિની પુજા દાખલ થઈ છે તથા દેવને મરઘાં કુકડાં તથા બકરીનો ભોગ આપવાનો રીવાજ દાખલ થઈ ગયે છે. (૩) શિયન-આમાં બે શાખાઓ મૂખ્ય હતી, શક અને હુણ તેઓએ રાજય સ્થાપ્યાં હતાં. વિર વિક્રમાદિત્યે એ પ્રજાને હરાવી અને ત્યાર બાદ તેમના વંશના યશોવરમાને ઈ. સ. ૫૩૨માં હુણ સર દાર મિહિરને હરાવી તેમને જંગલોમાં નસાડી મુક્યા. જાટ, કાળી ધારાળા અને વાઘરી એ સિથીયન જાતના છે. તેઓ હિંદાની સાથે રહેવાથી કાંઈક સુધી છે અને ખેતી કરે છે તથા હિંદુએના દેવને પુજે છે. જંગલમાં નાશી ગયા તેમાં ભીલ, નાગ, કપ, સંતાલ, ગડ વિગેરે અનાર્ય જતા મુખ્ય છે. આ મધ્ય એશિયામાંથી આવેલા છે. (૩) જી. રાજપુતાનામાં તથા યુ પી. માં તેમની વસ્તિ છે. () મે એનાથને પંથ મહારાષ્ટ્રમાં ચાલે છે તે પણ આ નાથ પંચનાક શાખા છે. આ સિવાય પણ નાથ પંથના કેટલાક છુટક પં છે. તે સર્વે ગુરૂ ગોરખનાશ અને મહેન્દ્રનાથને મૂખ્ય માને છે અને શિવની ભક્તિ કરે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ (૪) સિથીયન લોકો સાથે તુરાની નામની પણ એક હલકી જાત મધ્ય એશિયામાંથી આવી હતી તે સિથિયન લેકેના ગુલામ હતા. જેમાંથી બહારવસીયા, ભંગી, ઢેડ અને ચમાર વિગેરે અને સ્પશ્ય જાતિઓ થયેલી છે. તેઓ પણ હિંદુઓ સાથે રહેવાથી હિંદુના એક દેવ તરીકે ગણાતી તળશીને માને છે. (૫) ઈ. સ. પૂ. ૩ર૭ માં સિકંદર બાદશાહે આ દેશમાં સ્વારી કરી હતી ત્યાર પછી ગ્રીક લેક પણ આ દેશમાં આવી વશ્યા હતા. આવી રીતે પરદેશથી આવેલી પ્રજાને પણ પરાણે બન્યા પછી બ્રાહ્મણોએ હિંદુ નામની એક મહાજાતિમાં દાખલ કરેલી છે. ( શિવ ધર્મ. આપણે આગળ જોઈ ગયા કે અશકના વખતમાં બ્રાહ્મણ ધર્મ ટુટવાની અણુપર આવી ગયો હતો, તેથી તેમણે અશોકના મૂર્ણ બાદ સુમારે ૧૦૦ વર્ષે તીબેટમાં શિવ નામે રાજ રાજ્ય કરતો હતો, તેને સમજાવી પોતાના પક્ષમાં લીધો અને સમય સંજોગોને વિચાર કરી પિતાનું બળ વધારવા માટે જે રાક્ષસ કુળત્પન્ન બ્રાહ્મણે બની બેઠેલા આપણે જોઈ ગયા છીયે તેમની સાથે સંપી ગયા. અર્થાત તેમને પણ બાહ્મણ તરીકે સ્વીકારી લીધા, અને બંનેએ એકત્ર થઈ ગૌત્તમ તથા કણાદના ન્યાય અને તર્કશાસ્ત્રના આધારે તાર્કિક ગ્રંથે બનાવી ચાર્વાકાદિ મતાનું ખંડન કરવા પ્રયાસ કર્યો. શિવરાજાને અગ્રેસર બનાવી ચાર્વાક મતના લાકે ઉપર ચઢાઈ કરી તેમના ત્રણ ગામનો નાશ કરાવ્યો. આથી ચાર્વાકમત સદંતર નાશ પામ્યાનું કહેવાય છે, પણ તેમ થયું નહોતું. કારણ કે તે ધમ પાળનારા થડા લોકો છેક આઘ શંકરાચાર્યના સમય સુધી હોવાનું જણાય છે. ગમે તેમ છે, પરંતુ આથી ચાર્વાકમત છિન્ન છિન થવા પામ્યો હતો એ નિસંશય છે. . પછી બાધ અને જૈન મતના નિરિશ્વરવાદનું ખંડન કરવા માટે શિવધર્મ સ્થાપી “જગતને કર્તા પરમેશ્વર છે અને તે પોતાના જ્ઞાન, ક્રિયા અને ઇચ્છા એ ત્રણ શકિત વડે જગત સૂજે છે. પોતાની સૃષ્ટિના જીવિના શુભાશુભ કર્મ તપાસીને તેમને સુખદુઃખ આપે છે” વિગેરે ઉપ ૧. શિવલિંગની પુજા વિધિ સર્વ બ્રાહ્મણએ આ સમયમાં કબુલ કરી હેવી જોઈએ. ૨. જુઓ શંકર દિગ્વિજય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ ૭૧ દેશ આપવાનું શરૂ કરી જૈન અને બાધ ધર્મની વૃદ્ધિ થતી અટકાવવા પ્રયત્ન કર્યાં. માળવાના પ્રખ્યાત રાજા વિરવિક્રમાદિત્યે ઇ. સ. પૂ. ૫૬ માં શક લેાકાને હરાવી તેમને દીલ્લીમાંથી હાંકી કાઢયા. વિરવિક્રમાદિત્ય શિવ ધર્મ પાળતા હતા, છતાં તે ન્યાયી હાવાથી બદ્ધ અને જૈન ધર્મવાળાને કઈ નુકશાન કે ત્રાસ ન આપતાં તેણે બ્રાહ્મણ ધર્મની પુનઃ માણુ પ્રતિષ્ટા કરવા સારૂ સસ્કૃત વિદ્યાલયા સ્થાપી બ્રાહ્મણાને સંસ્કૃત શિખવાની સગવડા કરી આપી સહાય કરી; આથી બ્રાહ્મણેાને હિમ્મત આવી અને સમય સદ્બેગાના વિચાર કરી ધર્મ સ્વરૂપ રચવાના તેમણે પ્રયત્ન કર્યાં. અને વિક્રમાદિત્યને સંવત ચાલુ કરી તેમનું નામ અમર કર્યું, જે સંવત અદ્યાપિ સુધી પણ ચાલે છે. શાક્ત સંપ્રદાય. કાર્ય માત્ર શક્તિથી થાય છે. દરેકમાં એછા વત્તા પ્રમાણમાં શાંત રહેલી છે, અને જેટલા પ્રમાણમાં શક્તિ હાય છે તેટલા પ્રમાણમાંજ તે કાર્ય સિદ્ધી કરી શકે છે. તેથીજ સપ્ત શતીમાં ચારશક્ત્તિ:સર્વ મૂર્તવુ...ઇત્યાદિથી શકિતની સ ૩પતા વર્ણવી છે. પ્રકાશમય જ્ઞાનરૂપ શક્તિજ તિમિરમય અજ્ઞાનરૂપ રાક્ષસેાને હણનારી છે, માટે શક્તિ સર્વથી શ્રેષ્ટ છે. કાર્યસિદ્ધિ માટે શક્તિની જરૂર છે માટે તે મેળવવા પ્રયાસ કરવા ોઇએ, આ તત્વા ધ્યાનમાં લેઈને કેટલાક યાગીઓએ બ્રહ્મચર્ય, પ્રાણાયામાદિ ક્રિયાઓ દ્વારે જ્ઞાનરૂપ શક્તિ મેળવવાના પ્રયાસ કરવા માટે એક પથ સ્થાપ્યા હતા. જેનું નામ શક્તિ સંપ્રદાય રાખેલું હતું. પાછળથી પુરાણાની પ્રવૃત્તિ થતાં તેનુ પણ રૂપાંતર થઇ ગયું ! શક્તિને અનેક અસુરોને હણનારી દેવી કટ્ટપી તેનું પણ ચમત્કાર અને અલંકારોથી ભરપુર મનેારંજક વર્ણન કરી તેની મૂર્તિપુજા અને ભક્તિજ માત્રને ચાપનારી છે એવું ઠરાવ્યું !! હાલમાં તેનાં વિવિધ સ્વરૂપ અખા, ભવાની, બહુચરા, કાલકા, તુળજા વિગેરેની મૂર્તિપુજા ચાલે છે તે ત્યારથી. આ માર્ગને દક્ષિણુ માર્ગ કહેવામાં આવે છે. એક ખાને આમ થયું ત્યારે બીજી ખાજુએ આ દેશમાં આવી વસેલા સેમિટિક વિગેરે અનાર્યો પાતાના ધર્મને મળતા મા સપ્રદાય એઈ તેમાં દાખલ થયા. તે મૂળથીજ દેવીભક્ત હતા. માખિ ૧. પુરાણા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ૭૨ લન અને આસિરીઆમાં મિલિત્તા, સિરિઆમાં આસ્ટાટિ અને ફિનીશીઆ એડનીસ નામની દેવીઓની પુજા કરતા હતા, અને દેવીને યેની રૂપે પુજતા. દેવીને પણ એક પુરૂષ કપેલો હતો તેને લિંગરૂપે પુજતા. કાસ્પિઅન સમુદ્ર આગળ ખાક ગામમાં લિંગનું પ્રાચીન દેવાલય છે તે ઉપરથી સ્પષ્ટ છે કે સેમેટિક વિગેરે અનાર્ય લેકે લિંગયેનીના પુંજક હતા, અને ડો. સ્ટીવન્સન, ગોરેસીઓ વિગેરેએ શોધ કરી એવું જાહેર કર્યું છે કે સેમેટિકાદિ અનાર્ય લોકોના સહવાસથી જ લિંગનીની પુજા હિંદુઓમાં દાખલ થઈ છે. આ પ્રમાણે આ લોકોએ આ મતમાં દાખલ થઈ તેમની ખાસિયતો પ્રમાણે આ માર્ગમાં ધર્મતો દાખલ કર્યા. વિદમાંના બ્રહોની જેનો સત્યાર્થ જગન્નાથ થાય છે તેને ફેરવી માનવ યોનિ કર્યો અને તેની પુજા વિધિ આ માર્ગમાં દાખલ કરી આ માર્ગનું નામ વામ માર્ગ રાખ્યું. આ માર્ગનું વર્ણન તંત્ર ગ્રંથોમાં આવે છે અને સુંદરતંત્ર, યોનિતંત્ર, લિંગતંત્ર વિગેરે અનેક તંત્ર ગ્રંથ તેમાં છે, આમાં કોલ ગ્રંથ મુખ્ય છે. તેમાં પંચ મકારની વિધિ મૂખ્ય રીતે આવે છે. આ માર્ગ એવી નીચ અને મલિન ક્રિયાઓથી ભરેલું છે કે તેનું વર્ણન કરતાં પણ લજજા ઉત્પન થાય તેવું છે. માટે જ પ્રખ્યાત સેન્ચ વિદ્વાન ડો. અનુંકે તંત્રને આરંભેલો અરહયાસ કંટાળીને પડતો મૂક્યો હતો. આ માર્ગ વાળા કહે છે કે વેદથી વૈષ્ણવ મત સારે છે, વિષ્ણવથી શિવ સારે છે, શિવથી દક્ષિણ સારો છે અને દક્ષિણથી વામ સારે છે !! જેને માંસ, મઘ, મિથુનાદિમાં પ્રવર્તવું હોય તેને માટે ધર્મને બહાને આ એક ઉત્તમ માર્ગ છે. આ માર્ગમાં પણ મતભેદ ઉત્પન્ન થવાથી પકાંચળીયા, માર્ગી, માતાપંથી, ભરવ ઉપાસક, અઘોરી વિગેરે પંથ પડેલા છે પરંતુ તે સર્વને આશય માત્ર એકજ છે. ૧. જુઓ ઇન્ડીઅન એન્ટીકરી. ૨. જુઓ મુર સંસ્કૃત ટેસ્ટ. ૩. દેલ ગ્રંથે ૬૪ છે. ૪. માંસ, મત્સ્ય, મધ, મૈથુન અને મુદ્રા ૫. (૧) લંચલીયા આ મતનાં સ્ત્રી પુરૂષે વર્ષના અમુક અમુક ઠરાવેલા દિવસે નિમેલી અંગ્યાએ એકઠાં થઈ ખુબ દારૂ પીએ છે. પછી દરેક સ્ત્રી પિાતપિતાની કાંચળી કાઢીને એક ઘડામાં નાંખે છે, પછી તેમના ધર્મગુરૂની આજ્ઞા થતાં દરેક પુરૂષ એ ઘડામાંથી એક એક કાંચળ ઉપાડી લે છે. જેની કાંચળી હાથમાં આવે તે સ્ત્રી તે પુરુષ સાથે સંગ કરે છે. ગમે તો , દીકરી, કે માતાની કાંચળી હાથમાં આવી હોય તે પણ તેની સાથે તે વિહાર કરે છે !!! www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #78 -------------------------------------------------------------------------- ________________ 2 મા માગવાળાઓનું મુખ્ય ધામ આસામમાં છે. એ સિવાય કાંછગરમ, મદુરા, નેપાળ, વાંકીપુર, દરભંગા અને સિંધ તથા કચ્છમાં પણ તેનાં ધામ છે. મદુરામાં કામાણી અને મીનાક્ષી નામની દેવીએ છે અને ત્યાં પણ આ માર્ગના લોક જણાયા હતા, પરંતુ મુંગેરી મકવાળા શંકરાચાર્યોએ તેમના ઉપર જાશુકને મારો ચલાવી તેમની સત્તા નિર્મળ કરી નાંખી છે. કામાણી. મીનાક્ષી, જવાળામુખી, વિધ્યાવાસિની, બાળા, બગલામુખી, કાળી વિગેરે તેમની દેવીઓ અને ભરવ, કાળભેરવ, ઉન્મત્તરવ, વિગેરે તેમના દેવ છે. આ માગવાળા ભરવ અને ભરવાનું ટીચક બને છે. ધાબી, માળી, વાળંદ ગમે તે જાતની કોઈપણ નીચ સીને નગ્ન કરી પુજા કરે છે. પુરૂષ તે બધા ભેરવ અને યીઓ તે બધી ભરવી ગણાય છે. વર્ણ જતિ બધું ભરવી તંત્રમાં રદ છે અને માંસાદિનું ભક્ષણ કરી ખુબ દારૂ પીને યથેચ્છ વિહાર કરવો એજ તેમના ધર્મના સિદ્ધાંત છે. (૧) માગ—આ મતનાં સ્ત્રી પુરૂષો પણ ઉપર જણાવ્યા પ્રમાણે એકઠાં થઈ ઉપર મુજબની ક્રિયા કરે છે તે ઉપરાંત વિયંને પાણીમાં નાંખી તેનું બા ચમન પણ કરે છે !! (૩) આતાજી–તે પણ મંથલીયા જેવાજ છે. સિંધ, કચ્છ અને કાઠિયાવાડમાં જયા છે. () પર ઉપાસક–આ લોકો પણ ઉપર મુજબની ક્રિયા કરે છે. વધારેમાં છાપરી રહણ કરે છે, આમાં એક શાખા ઉન્મત ભેરવ પણ છે અને તે કાપાલિક પણ કહેવાય છે. (૫) પારા આ લોકો પણ કપર મુજબ ક્રિયા કરે છે. વધારેમાં એ નીચ નિતિન સમુદાય છે અને કોઈ પણ જાતિને માણસ તેમાં દાખલ થઈ છે. આ લોક મહાન વગરના છે. નમ પણ કરે છે. ભીખ માગતી વખતે મુવરની ભરતી પરી સાથે રાખે છે અને અસ્વચ્છતાથી તેને કંટાળે આપી પન ગ્રહણ કરે છે. પિતાને સિદ્ધ જણાવે છે અને હાડકાંની માળા પહેરે છે. (૧) રા આ પંથની પણ સર્વ કિયાએ કાંચલીયા પ ી છે. વિશે પમાં તે ઉષ નીચનો ભેદ ગણતા નથી અને બહણી માં ચંડાળ અડાં માટીનાં કંડામાં જાય છે. આ સિવાય ખળભેરવ ઉપાસક, ઉન્મત સ્વ ઉપાસક, છીણ ગણપતિ પાસક એવા અને વામ માર્ગના પશે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આ માર્ગવાળા પોતાની સર્વ ક્રિયાઓ ગુપ્ત રાખે છે, કોઈને પણ જાણવા દેતા નથી. એવું પણ સાંભળવામાં આવ્યું છે કે આ માર્ગના અનુયાયી કઈ પણ થી પુરૂષ પોતાની ક્રિયાઓ જાહેર પાડી દેશે એ શક આવતાં જ તેને મારી નાંખે છે ! તેમના ગ્રંથે પણ બીજાના હાથમાં બનતા સુધી જવા દેતા નથી. એટલે આ માર્ગ હિંદુસ્તાનમાં ઘણું ગુમ રીતેજ ફેલાયેલો છે. તેથી તેની સંપૂર્ણ હકીકત મળવી ઘણું મુકેલ છે. આ મત માનનારા ઘણે ભાગે આસામ, બંગાળા, બિહાર અને નેપાળના છુટક છુટક ભાગોમાં, મદ્રાસના કાંઈક ભાગમાં અને સિંધ, કરછ તથા કાઠિયાવાડના કાંઈ કાંઈ ભાગમાં છે એમ જણાયું છે. સાંભળવા પ્રમાણે તેમાં બ્રાહ્મણ વિગેરે ઉચ્ચ વર્ણના પણ માણસે છે. વિદભાષ્ય લખી વિદના વિપરીત અર્થ કરનાર મહિધર પણ આ વામમાર્ગના કૅલ મતાનુયાયી હતો. એવું પણ સિદ્ધ થયું છે. अन्तः कौला बहिः शैवाः सभा मध्येच वैष्णवाः॥ नाना रूप धरा: शाक्ता विचरन्ति कलौयुगे ॥ આમ હોવાથી આ સંપ્રદાયના અનુયાયી કેટલા હશે તે કહેવું કઠણ છે. પુરાણકાળ. ઈ. સ. ની શરૂઆતથી તે ઈ. સ. ના ૧૯મા સૈકા સુધીની અધવચ સુધી, બાદ મત જોર ઉપર આવ્યાથી આર્ય ધર્મ ટકી વેદનું નામ નિશાન પણ રહેવું કઠણ જણાયાથી બ્રાહ્મણોએ પ્રથમ શિવધર્મ અને ચાગી મતને પ્રચાર કરવા માંડ્યા. પરંતુ આ જ્ઞાનગમ્ય કઠણ વિષય તરફ લોકોની રૂચિ થઈ નહિ, તેથી લોકોની રૂચિને અનુકળ થઈ પડે એવા સરળ ધર્મની જરૂર જણાયાથી બ્રાહ્મણોએ પુરાણે રચવા માંડયાં. સઘળાં પુરાણું એક સમયે રચાયેલાં નથી, પણ પ્રસંગવશાત્ દેશ જુઓ હિંદુજાતિ વર્ણવ્યવસ્થા કલ્પદ્રુમ નામનું હિંદી પુસ્તક ૧. પુરાણું એટલે બનું. અર્થાત્ જીનાં લખાણે. એવું નામ રાખવાનું કારણ નવી કલ્પનાને બની કરાવવાની હતી. ૨. મૂખ્ય પુરાણે ૧૮ છે. (૧) બ્રહ્મ પુરાણ (૨) પદ્યપુરાણ. (૩) વિષ્ણુપુરાણ. (૪) વરાહપુરાણ, (૫) કંદપુરાણું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ ૫ કાળને લક્ષમાં લઈ જે છે તો દાખલ કરવાની જરૂર જણાઇ તે તે તો દાખલ કરી જુદે જુદે સમયે રચેલાં માલુમ પડે છે. ઈ. સ. ૫. ૫૬ માં મહારાજા વિર વિક્રમાદિત્યે શક લોકોને હરાવી બ્રિાહ્મણને આશ્રય આપી સંસ્કૃત ભણવાની તેમને સગવડ કરી હતી, જેના પ્રતાપે બ્રાહ્મણોમાં વિદ્યા ભણવાને ઉમંગ વયો હતો. વિર વિક્રમાદિત્યના પછી પણ રજપુત લોકોનાં મોટાં મોટાં રાજ્ય હતાં અને સમય પણ કાંઈક શાંતિ ભર્યો હતો. આ સમયને લાભ લેઈ જે બ્રાહ્મણ્ વર્ગના વિદ્રાને સંસ્કૃતમાં ઘણા પ્રવિણ હતા તેમણે વ્યાસના નામથી મૂળ વેદ માર્ગના રહસ્યને અવલંબી લાકેનું મન આકર્ષણ કરવા માટે અલંકાર અને ચમત્કારથી ભરપુર મનોરંજક પુરાણ બનાવ્યાં. જો કે આવી વ્યવસ્થા કરવા જતાં વેદની અનેક ઋચાઓનું એનું રૂપાંતર થઈ ગયું છે કે મહાન મહાન વિદ્વાનોને પણ તેનું મૂળ સ્વરૂપ કેવું હશે તે શેધી કાઢવાનું અને સમજવાનું અતિ દુર્લભ થઈ પડયું છે. વેદમાં સુર્ય જે પોતાની ગરમી અને આકર્ષણાદિ નિયમને લીધે વસ્તુ માત્રને ટકાવી રાખે છે તેનું નામ વિષ્ણુ છે અને અગ્નિનું નામ (૬) વાયુ પુરાણ. (૭) ભાગવત પુરાણ. (૮) મારકંડ પુરાણ. (૯) અગ્નિ પુરાણ (૧૦) ભવિષ્ય પુરાણું. (૧૧) લિંગ પુસણુ. (૧૨) વામન પુરાણ. (૩) કુમ પુરાણ (૧૪) મત્સ્ય પુરાણ. (૧૫) ગરૂડ પુરાણુ, (૧૬) નારદ પુસણું (૭) બહાવર્ત પુરાણુ. અને (૧૮) બ્રહ્માંડપુરાણ. આ બધાં પુરાણમાં મળી ચાર લાખ શ્લોક છે. પ્રખ્યાત બંગાળી લેખક બાબુ બંકીમચંદ્ર પોતાના કૃષ્ણચરિત્ર નામના પુસ્તકમાં પુરાણે બન્યાને અંદાજ સમય આપેલો છે પણ તે ચોકસપણે નથી ! ઇ. સ. ની શરૂઆતથી તે ઇ. સ. ના બારમા સૈકા સુધીમાં પુરાણ બન્યાં છે એમ માનવું વધારે ગ્ય છે. પુણેની પેડે બીજું પણ કેટલાંક ઉપપુરાણે પણ છે. ૩. વ્યાસને નામે પુરા લખવાનું કારણ કે સર્વ જનસમાજ શ્રદ્ધાપૂર્વક કહ રાખે. ૪. જુઓ સાયણ ભાગ. વેદ ૧-૧૫૪-૧-૬. ફળોનું ચિંજિ થી આરંભી શરૂ થતું આખું વિષ્ણુ સુતજ તપાસીએ તો તેમાં વિષ્ણુનું એક વિશેષણ S: નિગિરિ તે સહિત તેનો અર્થ કરીએ તે “ (અમે) સૂર્યના બળનું ( શું વર્ણન કરીએ ) જે રજસ (રંજન કરવાવાળાં ક્ષિતિ આદિ લોત્રય અભિમાની અગિ, આદિત્ય, વાયુ વિગેરે તે રૂ૫ ) તેમ નિ છે. આદિત્ય રૂ૫ વિષ્ણુને માટે આમ કહી શકાયું તે વાસ્તવિકજ છે; પરંતુ પુરાગમાં વિષ્ણુને આદિત્યને બદલે પુત્તમ રૂપે વર્ણવ્યા ત્યારે રજને અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ રિાવ છે. આ વસ્તુસ્થિતિ ઉપર લક્ષ આપી પાલન કરનાર તરીકે વિષ્ણુ અને નાશ કરનાર તરીકે શિવ એ પ્રમાણે બે મહાટા દેવ દાખલ કરવામાં આવ્યા છે. તેમ બ્રહ્મા (વાયુ) નામે સ્તુતિના દેવને વસ્તુ માત્રના સરજનાર તરીકે પુરાણોમાં દેવત્રય ( ત્રણ રૂપે એક ઈશ્વર ) માં પણ અગ્નિ, વાયુ, વિગેરે બદલાઈ રતીને કણ થઈ ગયે. અને એજ વેદમંત્રને અર્થ “હે વિષ્ણુ ! તમારાં પરાક્રમ વર્ણવવા પ્રયાસ કરનાર રેતીના કણ ગણવાને પ્રયાસ કરે તેવું છે !! એના એજ વેદસુકતના અંતમાં આવે છે કે તારાં વાસ્તુનુષ્ય સિT મળે અન્ન ના મહિલા કયાઃ અમે તે વાસ્તુમા જવા સ્તવિએ છીએ કે જ્યાં (ભૂરીગા) લાંબા વિસ્તારવાળાં (વે) કિરણે છે. આવો અર્થ તેને ભાખ્યકારોએ કર્યો છે, છતાં પુરૂનમ વિષ્ણુનું ધામ મરી એટલે લાંબાં શીંગડાંવાળી છે એટલે ગાયોનું ભરેલું ગેલોક થઈ ગયું ! ! ! ૪ વિષ્ણુ ર્વિજત્રધાનપદક્ષ ( યજુ. અ. ૫ મં. ૧૫ ) તેને અર્થ (૧) સૂર્યનું પ્ર4િ, અંતરિક્ષ અને આકાશમાં ત્રણ પ્રકારે વ્યાપવું તે (૨) ઉદય મધ્યાહુ અને અસ્ત અથવા (૩) સૂર્યનું અગ્નિ, વિધુત અને આદિત્ય રૂપે પ્રકાશવું તે. આવો દુર્ગાચાર્ય તથા આભાવ લખે છે. આ મંત્રને અલંકાર આપીને બળી રાજા પાસે વિષ્ણુએ સાડાત્રણ ડગલાં જમીન માગી વિગેરે એ બાબતમાં આખું કથાનક ઉભું કરી પુરાણકારોએ કલ્પનાને અજબ ઘેડો - ડાળે છે !! વેદ મં. ૧ સૂ. ૩૨ નં. ૫-૭ નો અર્થ ” સૂર્ય અત્યંત તિક્ષણ વિધુત કિરણ રૂપિ અસ્ત્ર વડે અત્યંત બળવાન તરફ વ્યાપક મેઘને છિન્નભિન્ન કરીને ભૂમિ ઉપર પ્રસરાવ્યું ” આ મંત્રના આધારે “વૃત્રાસુરની ચમહારિક કથા બ્રહ્મવૈવર્તાદિ પુરાણમાં ગોઠવી છે. પાન કાળા ત્રાયતે સા ગાયત્રી પ્રાણનું રક્ષણ કરવાવાળી ગાયત્રી છે માટે પ્રાણુયામ વડે પ્રાણુશક્તિને સ્વાધિન અને સ્થિર કરવી અને માનસિક સ્વૈર્ય થયા પછી શ્રદ્ધાથી અઋત્મ જ્ઞાનમય ગાયત્રીને જપ કરવો આવો જવા શબ્દનો અર્થ છોડીને તેનું સાદશ્ય જોઇ ગયા નામના ગામમાં પિતૃશ્રાદ્ધ કરવાનું ઠરાવ્યું છે ! આવી રીતે વેદની અનેક ત્રચાઓને કાંતે મૂળ અર્થ ન સમજાયાથી તેને અગ્ય અર્થ કરીને અથવા સમજ્યા છતાં તેને અલંકારાદિ આપી એવી તે રહસ્યમય વાર્તાઓ પુરાણના કર્તાઓએ ફ્રી છે કે તેનું મૂળ સ્વરૂપ પણ સમજવું કઠણ પડે છે. ઉપરાંત નદીઓ, પર્વત, મેઘ, વાયુ, અગ્નિ, સૂર્ય, સંવત્સર, માસ, ઋતુઓ, પ્રકાશ, વિગેરેને અલંકારાદિથી વિભૂષીત કરી તેમાં છવાપણું કરી મનુષ્ય, દેવ કે રાક્ષસના નામે મૂતિમાન ચીતરી, તેમાં અનેક ચમત્કારિક અને મનોરંજક વર્ણન કરી કાવ્યશક્તિને ચમકાવી “જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ” એ કહેવતને ચરિતાર્થ કરી બતાવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ દાખલ કરવામાં આવ્યા છે. વિષ્ણુ રક્ષણ કરે છે, શિવ સંહાર કરે છે તેટલા માટે છે અને પુરાણોમાં મોટા દેવ માન્યા છે. કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે પરબ્રહ્મની ઉત્પન કરવું, પોષણ કરવું અને નાશ કરવું એ ત્રણ શક્તિઓને અનુક્રમે બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું નામ આપી તેમને જ પરમેશ્વર ગણવા પ્રયત્ન થયેલા છે. જયારે કેટલાએકનું એવું પણું માનવું છે કે એ ત્રણે ઈશ્વર વાચક નામ છે. અસ્તુ ! ગમે તેમ હોય પણ પુરાણમાં તેમને ઈશ્વર વાચક માનવામાં આવ્યા છે, અને હજુ સુધી ઈશ્વર તરીકેજ હિંદુઓ પુજે છે માટે આપણે પણ તેમને ઈશ્વર વાચકજ ગણીશું. કર્મ અને જ્ઞાનમાર્ગ ઘણા કઠણ હોવાથી ભક્તિનું પ્રાધાન્ય આણવા માટેજ પુરાવાની પ્રવૃત્તિ થયેલી છે. જેને ધર્મની પેઠે મૂર્તિ પંજ શરૂ કરવા નિરાકાર પરમાત્માને સાકાર કરાવવા પ્રયત્ન થયો છે, અને તેને માટે સાધન અને આધારની જરૂર જણાયાથી એવી વ્યવસ્થા કરી ૧. સ્વ. વા. મ. ન. દ્વિવેદીના શબ્દોમાં કહીએ તો પુરાણમાં સર્વ સ્થળે અગમ્ય અને અવર્ય પરબ્રહ્મને ગમ્ય અને વીર્ય કેટીમાં ઉતારતાં તેનું પરમ તત્વ ગુમાવ્યું છે. કુવાના દેડકાને મન મહાસાગર પણ કુવા જેવોજ તેમ માણસને મન છે તે પણ એક માણસ ને ! તેને હાથ, પગ, ઈચ્છા, રોષ, પરિવાર વિગેરે સર્વ પરે ! ફેર માત્ર એટલો જ કે માણસને ન્યાનું હાનું અને તેને . માણસને પોતાની સ્તુતિ ખુશામદ ગમે તેમ તેને પોતાની ભકિત અતિ ગમે !! આવી રીતે અવદર્ય અને અચિત્ય પરાક્ષને માણસની બરાબર બતાવી દેટ તેની કલ્પિત મતિને વૈકુંઠાધીશ, કાધિશ, અક્ષરાતિત, પુરાતમ. ૧મીનારાયણ, શિવ, પશુપત, શક્તિ વિગેરે નામ આપી કેવળ જ કરી નાખ્યું છે ! ! ! બલ્બનું વર્ણન થાયજ કેમ ? વર્ણન કરનારજ ભૂલે છે જે માતા એને એવું કહેવાયું છે તેનું વર્ણન કોણ કરશે ? છતાં સાકાર કરાવવા માટે ગજ ગરિમા અને મામ પાઃ હું જે અવ્યક્ત ( અને અવર્ષ ) છું તેને મુખ મા વ્યક્ત ( વર્ણન કરી શકાય તેવો ) માને છે કે માતા વાને રવી તેનો અર્થ “ હું જે વ્યક્તિ છે તેને મૂર્ખ લોક અબત સમ છે ” એમ જણાવી નામને આધાર-પુરાવો–કો કર્યો છે !!! મતિ તે ઇચરનું પ્રતિક છે, તેની વિભૂતિ અથવા અંશ છે, ઈશ્વર યાત થાય તે માટે એક યિત્વ મુકરર કરેલું છે અથવા જેની મતિ હોય તેના સાએ યાદ કરી પોતાની વર્તણૂક સુધારવી એનું નામ , એમ કરાવ્યું હતું તે પણ સાપ પરિપ્પમ આવતું, પરંતુ મહિને જ ક o Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ કે આદર્શ તત્વતાઓને ગીતાજીના ૪ થા અધ્યાયના શ્લોક ૭-૮ ના આધારે વિષ્ણુના અવતાર ઠરાવી તેમની મૂર્તિ સ્થાપન કરવાનું યોગ્ય વિચારી તેમનાં પણ ચિત્તાકર્ષક, મનોરંજક ચમત્કારિક વર્ણને * લખેલાં છે. કરાવવા પુરાણકારોએ પ્રયત્ન કર્યો છે અને તેની ભક્તિ સેવાજ તારનાર છે, મૂર્તિ આપનાર છે. ત્યારે તો ઈશ્વર રૂપ ભૂતિને વિવિધ વસ્ત્રાલંકારે, ધન ધાન્ય અને માલ મિલક્ત આપી તેની કૃપા મેળવવા અંધ શ્રધાળુ ભક્તો પ્રયત્ન કરે તે તેમાં નવાઈ જેવું શું છે ? આથીજ આજે મંદિરે અને તેની અંદરની મૂતિઓ પછવાડે લાખ રૂપિઆનો ખર્ચ કરતા લોકોને જોવામાં આવે છે. આવી પરિસ્થિતિ અવલોકીને ચુસ્તમાં ચુસ્ત સનાતની વિદ્વાન સ્વર્ગવાસી સાક્ષર શ્રી મણિલાલ નભુભાઈને પણ પિતાના સિદ્ધાંત સાર નામના પુસ્તકમાં ( મૂતિનેજ ઈશ્વર સમજી તેની પુજા કરવાના રિવાજને ) અધમ મૂતિ પુંજા એ ઉલ્લેખ કરવું પડે છે ! ૧. “ થાયજ હાની ધર્મની, જ્યારે ભારત વીર; વૃદ્ધિ થાય અધર્મની, ત્યારે ધરું શરીર. કરવા રક્ષા સાધુની, પાપીને ઠાર; ઘર્મ સ્થાપવા હું ઘરૂં, યુગયુગમાં અવતાર.” લડાઈના વખતે આટલી મોટી ગીતા કહેવા જેટલે વખત મળે એ અરાલય છે. તે ઉપર વિવેચન કરતાં ગીતા સુમારે 9% લોકમાં શ્રી કૃષ્ણચંકે અર્જુનને કહી છે અને તેના મુખ્ય સિદ્ધાંતને અનુલક્ષી વ્યાસ રૂષિએ ગીતાશાસ્ત્ર નિર્માણ કહ્યું છેએ માર નામના ગ્રંથમાં ઉલ્લેખ છે. એમ મીરજના પેન્શનર મામલતદાર રા. નરસે ગણેશ ઉરફે રાવસાહેબ બાનું જણાવે છે, એટલું જ નહિ પણ એ મૂખ્ય સિદ્ધાંતરૂપ ૭૯ લેકનું ટિપ્પણ પણ તેમણે મરાઠીમાં શ્રીમદ્ ભગવદ ગીતાના પ્રસિદ્ધ કરનાર રા. ચિંતામણ ગંગાધર ઉપર મોકલી આપ્યું હતું (જુઓ મરાઠી શ્રીમદ્ ભગવદ્ ગીતાની બીજી આવૃત્તિના પૃષ્ટ ૨૦ નું ટીપણ) ત્યારે અને નુમાન થાય છે કે અવતારવાદને ટેકે આપનાર લોકે શ્રી કૃષ્ણના નહિ પણ વ્યાસ રૂષિના છે. છતાં પણ શ્રી કૃષ્ણચંદ્ર ગીતાજીમાં પ્રમદ્ યમ્ વિગેરે શબ્દ પ્રયોગ કરેલા છે તે અવતારવાદને ટેકો આપનારા છે એ પણ પ્રશ્ન ઉદભવે છે. પરંતુ તપાસ કરતાં જણાય છે કે ઉપાસનાની બાબતમાં ઉપદેશ કરવાનો પ્રસંગ હોય તે પરમાત્મા બરાબર પિતાને અતિ સંબંધ છે એમ જાણું તે પ્રસંગે() હું વિગેરે પ્રથમ પુરૂષ પ્રયોગ આ ગ્રંથમાં વાપરે છે. વામદેવાદિ રૂષિએ વેદશાસ્ત્ર પ્રાપ્ત કરી આત્મજ્ઞાનને ઉપદેશ કરવા સારું હૃમ નુરમા પૂર્વતિત (બહદ. ૧–૪–૧૦) વિગેરેમાં પ્રથમ પુરૂષ પ્રયાગ કર્યો છે; તે લોકોને પોતાની ઉપાસના કરવી એવું કહેવા માટે નહિ પણ ઉપાસના કરણની ઇશ્વર તરફની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ કેટલાક વિદ્વાનોનું એવું માનવું છે કે ચાલુ સમયની પેઠે પ્રાચિન સમયમાં પણ સારી રાજ્ય વ્યવસ્થા કરનાર, ધર્મનું સારું સાન ફેલાવનાર, અને જન સમાજની ઉન્નતિ કરનાર સદ્ગા સપનૂ મહાત્માએની યાદ રાખવા માટે તેમની મૂર્તિઓ બનાવી જોર જગ્યાઓએ રાખવામાં આવતી હતી; કે જેથી એવા ઉચ્ચ વર્તનવાળા આદર્શ મહાપુરૂષોની મૂર્તિઓ જેવાથી તેમના સગુણે અને કર્મોનું ભાન થતાં જનસમુહના વિચારવાન બુદ્ધિવાન મનુષ્યોને પણ પોતાના કર્તવ્યનું ભાન થાય. તેજ મૂર્તિઓનેજ ઈશ્ચરાવતાર ઠરાવવામાં આવ્યા છે. અસ્તુ ! ગમે તેમ હો, પણ પુરાણાના કર્તાઓએ જે મહાત્માઓને ઈશ્ચરાવતાર ગણેલા છે, તે બેશક, વિદ્વાન અને આદર્શ મહાત્માએ હોવાથી પંજનિયતો છેજ. અને તેમના સદગુણે યાદ કરવાથી ઘણુ જતને બેધ મળે તેમ પણ છે. આ ઉપરાંત પુરાણના કર્તાઓએ નીચેની બાબતો ઉપર ખાસ ધ્યાન આપેલું છે.. ( ૧ ) લોકોને પરાણે પગ વર્તવાનું મન થાય તે સારૂ નવી પણ કેટલીક ફાયદાકારક બાબતોને મહાન રૂપ આપી તેથી સ્વર્ગ આજ્ઞા બતાવેલી છે. આ વેદાંત ભાષામાં શબ્દ પ્રયોગ સંબંધને વિશેષ નિયમ છે. (નિરત ખંડ ––૨) આ પ્રમાણેને પ્રયોગ વિધિનો ખુલાસે વેદાંત દર્શ નમાં પ્રાણાધિકરણ સુત્રમાં કરેલો છે. આ નિયમ પ્રમાણે ગીતામાં પણ મહર્ષિ વ્યાસે ચાગેશ્વર શ્રીકૃપસુચંદ્ર તરફથી અધ્યાત્મ ઉપદેશ પ્રસંગે અલ્ગદ વિડોરે શબ્દ પ્રયોગ કર્યો છે. માટે તેથી ઇશ્વર અવતાર લે છે એમ માની બેસવાનું નથી. બેશક, એટલું તો ખરું છે કે જ્યારે પૃશ્વિમાં ધર્મના નામે અધર્મને ફલાવ થાય છે, ત્યારે જન સમાજના કલ્યાણ માટે પ્રયત્ન કરી સત્ય ધર્મનો પ્રચાર કરવા માટે લેઈને કે મહાત્મા નીકળી આવે છે; પછી ભલે તેને પરમેશ્વર માની બેસવું હોય તો તે માનનારની મુન્સફીની વાત છે. ૩. એકાદશી કરવી, ત્રાંબાનાં વાસણ વાપરવાં વિગેરે આરોગ્ય શાસ્ત્રના નિયમે કાયદાની જે છે એ જગજાહેર છે. તળશીમાં પણ તેજ ગુણ છે. જુઓ, कुरसी गन्ध मादाय वलयत्र गच्छति मास्तः રિવર: નાથાણું મત પ્રામાફિયન પધમત્તરાખ્યાન. જે જગ્યામાં તુલસી સ્પર્ષિત હવા પ્રસરે છે, તે જગ્યામાં રહેલાં દુર્ગધી તોનો એકદમ નાશ થાય છે અને બીજા હવાનાં તો સુધરે છે. તેડ વિગેરે કે ધંધા કરનારાને તેમના દેવ તુળસી છે, માટે તેની પુંજ કરવી એ નિયમ કરાવનાર પુરાકરેની બુદ્ધિ શું પ્રસંશાપાત્ર નથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ અથવા મુક્તિ મળે એમ કરાવવા પ્રયત્ન કર્યો છે. દાખલા તરીકેઃએકાદશીએ અપવાસ કરો, ત્રાંબાના વાસણમાં દુધ ન રાખવું, ત્રાંબાના વાસણ વાપરવાં, ખીચડી અને દુધ સાથે ન ખાવું, અળશી ઘર આગળ. રાખવી વિગેરે. ( ૨ ) નદી, પર્વત, ઉના પાણીના કુંડ વિગેરે જે જે આરોગ્ય વધારનારી ચીજો જણાઈ તેને દેવત્વ આપી તેની પુજા વિગેરે કરવામાં મહાન પુણ્ય થાય છે વિગેરે જણાવવા માટે તેનાં ચમત્કારપૂર્ણ મને રંજક મહાત્મ લખ્યાં છે. અને તેને તિર્થ સ્થળ જણાવ્યાં છે. દાખલા તરીકે –ગંગાજી, ગિરીરાજ, આબુ, દેવકી ઉનાઈના કુંડ, ટુવાના કુંડ, લસુંદ્રાના કુંડ વિગેરે. | ( ૩) પુરાણે બનતા પહેલાં તુરાની, દ્રાવિડ અને શક વિગેરે પરદેશી પ્રજા આ દેશમાં આવી રહેલી તેઓ આ દેશના નિવાસી આર્યોને સિંધુ નદી ઉપરથી હિંદુ અને દેશનું નામ પણ હિંદુ સ્થાન કહેતા હતા. તે નામ પુરાણું કર્તાઓએ કાયમ રાખી તેમના અસંખ્ય દેવોની પુંજા (જેવી કે નાગપુજા, શિતળા પુજા, ભૂતપ્રેતની પંજા, લિંગ પુંજા, વિગેરે ) પણ પુરાણોમાં દાખલ કરી છે. અને બ્રાહ્મણે જ્યાં જ્યાં ઉપદેશાર્થે ગયા ત્યાં ત્યાંના લોકોને ર તે નમઃ જરા પતિ છતિ એ સુત્ર બતાવી તેમના દેવ પણ સંયુક્ત પ્રાંતના સર્જન જનરલ ડે. હેન્કીને તપાસ કરી સિદ્ધ કર્યું છે કે “ગંગાનદીના જળમાં એવો અસાધારણ ગુણ છે કે તેમાં રેગકારક જતુએને સ્વભાવત: નાશ થાય છે.” મર્ણપથારીએ પડેલા મનુષ્યના મુખમાં ગંગાજળ રેડવાની પ્રથા છે તે કેટલી ફાયદારક છે? મૃતક મનુષ્યનાં અસ્થિ વિગેરે આવા જળાશયમાં નાંખવાનો રિવાજ પણ તેટલાજ ઉપયોગી છે. સાફ થએલાં હાડકાંમાં એવો ગુણ છે કે તેથી જળ શુદ્ધ અને સ્વચ્છ થાય છે તેથી કોઈ માણસને કેઈ કહે કે હાડકાં એકઠાં કરી જળાશયમાં નાંખીઆવ, તે તે કામ તે ભાગ્યેજ કરશે, પણ મૃતક મનુષ્યનાં હાડકાં આવા જળાશયમાં નાંખવાથી મરનાર સ્વર્ગ જશે આવી પુરાણું કર્તાની ચાલાકીને લીધે હજારે મૃતકોનાં અસ્થિ ગંગાજી વિગેરે જળાશયમાં આવે છે. ઉના પાણીના ઝરામાં રેડીયમ, ગંધક અને ઠંડા પાણીના ઝરામાં સુરેખારનો અંશ હોવાથી તેમાં સ્નાન કરવાથી ચામડીનાં દરદ વિગેરે સારાં થાય છે (જુઓ ઈન્ડીયન મેડીકલ ગેઝેટ ડીસેમ્બર ૧૯૧૧). પર્વતોમાં પણ અનેક પ્રકારની વનસ્પતિ રહેવાથી ત્યાંની હવા આાર વક હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ “આ હેટા દેવ શિવ અને વિષ્ણુનાં માત્ર જુદાં જુદાં રૂપ છે ” અા પ્રમાણે સમાવવા લાગ્યા, એટલું જ નહિ પણ તેમના સ્વભાવને અનુકુળ આવે તે સારૂ જુગાર રમ, દારૂ પીવા, માંય પાતુ વિગેરે તત્વો દાખલ કરીને પણ હલકી વર્ણના જુગારદિપ્રિય લેકને પોતાના હિંદુ ધર્મમાં ખેંચવા પ્રયાસ કરેલ જણાય છે. ( ૪ ) બાદ અને જૈન વિગેરે ધર્મના પ્રચારથી થએલી વર્ણની અવ્યવસ્થા સુધારવા માટે સરખા આચાર, વિચાર, અને બધાના માણસના જથ્થા બાંધી તેમના ધંધા પ્રમાણે વર્ણ વ્યવસ્થા કરાવી અને તેમાં જાચાર ન ફેલાય તે માટે એક વર્ષના માણસોને બીજી વર્ણવાળા પિતાનામાં દાખલ ન કરે એવો પ્રબંધ રચ્યો. ગાથી એક બીજામાં ટી બેટી વ્યવહાર બંધ થયો. ( ૫ ) જ્યાં જયાં ઉપદેશ અર્થે બ્રાહ્મણે ગયા ત્યાં ત્યાં તેમની નવી કલ્પના પ્રમાણે મૂર્તિની સ્થાપના કરી, અને જે જે મૂર્તિ, નદી, પર્વત વિગેરેનો પુંજ લેકે કરતા હતા તેમનાં પણ ચમત્કારિક અને મનોરંજક વર્ષ પુરાણમાં દાખલ કરી તેમને મહિમા વધારવા પ્રયાસ કર્યો છે. ( ૬ ) લોકે જેન, બાદ અને ચાર્વાક વિગેરે નાસ્તિક પંડ્યામાં દાખલ ન થાયતેમનો ઉપદેશ સરખાય પણ તેમના કાને ન પડે તે સારૂ પરબ યથાર નવોજન માલિક રસ્તામાં હારી મારવાનું સામે આવતા હોય અને પડખે જેન મંદિરમાં જવાથી જીવ બચતો હોય તો પણ તેમાં ન જતાં હાથીને પ્રાણાર્પણ કર” એવી મતલબના શ્લોક પુરાણામાં દાખલ કરી તેમને પરધમ માં ના અટકાવવા પ્રયાસ કર્યો છે. ૧. સર મા વિગેરે હલકા વર્ગના માણસને માટેજ ઠરાવેલું હતું. ઉચ્ચ વર્ગના માણસને તે તેથી દુર રહેવાને ઉપદેશ કરેલો છે. પણ સેમેદિક અતિમા બની બેઠેલા બાણે માંસ ખાતા હતા, તેથી મસ્કાર પરામાં શ્રાદ્ધમાં વાવાને માંસ ખવરાવવાનું લખેલું છે, એ ઉપરથી જણાય છે કે એ પુસ તેમની બેઠેલા બાગાનાં ખેલાં હશે. ૨. પુરા થયાં ત્યારે ૧૮ વર્ષ ઠરાવવામાં આવી હતી. પાછળથી તેમાં મતભેદ સ્વાં વૃદ્ધિ થતે તે મારે હજારોની સંખ્યામાં વર્લ્ડ વેવામાં આવે છે !: ઓછામાં ઓબ ૮ હર શાતિ હિંદુબમાં છે. કયાં ૪ વર્ષ અને જે ૮૦૦૦ વર્ષ !!! હજુ પણ કેટલી વધશે ? ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ (૭) લોકોને પાપ કર્મથી અટકાવવા માટે અમુક પ્રકારનું પાપ કરનારને અમુક પ્રકારની ભયંકર શીક્ષા મૃત્યુ પછી યમદુતે કરે છે તેને રોમાંચ ખડાં થાય તેવાં વર્ણન કરેલાં છે. ( ૮ ) બોદ્ધ ધર્મના મોટી સંખ્યાના લોકેની તે ધર્મ ઉપર સારી આસ્થા જોઈને બાદ પણ વિષ્ણુને એક અવતાર છે એમ પુરાણમાં દાખલ કરી તે ધર્મના લોકોને પણ પોતાના ધર્મમાં ખેંચવાનો પ્રયાસ કરેલો છે. ( ૯ ) જે પંચ મહાય દરરોજ આર્ય કુટુંબ કરવા જોઈએ એવી પ્રથા ચાલતી હતી તેમાં પણ સરળતા કરી કેઈ સારા વિદ્વાન બ્રાહ્મણને પંચભાગ આપવાનો રિવાજ કર્યો. ( ૧૦ ) આર્ય લોકો માં જે ૧૬ સંસ્કાર થતા હતા, તેમાં પણ સરળતા માટે ફેરફાર કરી દીધા. ( ૧૧ ) મુસલમાન રાજ્યના અમલમાં હિંદુ વીઓનું બળાત્કારે મુસલમાનો હરણ કરી બીબીઓ બનાવતા હતા, તેથી તે સમયમાં રચાયેલાં પુરાણોમાં–અથવા તે પહેલાં રચાયેલાં પુરાણમાં બાર વરસની ઉમ્મરની અંદરજ કન્યાનું લગ્ન કરાવી દેવું, તેમ ન કરનારનાં માતા, * જુઓ ગરૂડપુરાણ ચોખા, દાળ, આર્ટ, મીઠું અને ધી એ પાંચ ચીને એક થાળીમાં મુકીને બ્રાહ્મણને આપવું તેને પંચભાગ કહે છે. જાતકર્મને બદલે ગળથુથી, નામ કરણને બદલે છઠ્ઠી, નિખમણ અને અન્ન પ્રાશન તે કેદ કરતું જ નથી. ચાલને બદલે બાધા ઉતાવે છે. જનોઇ સંસ્કાર બ્રાહ્મણ સિવાય બીજા કરતાજ નથી, અને બ્રાહ્મણે પણ આખા બાર વરસને વિધિ ચાર કલાકમાં આપી જનોઈ રૂપે તેનું નાટક કરે છે! અને ત્યાર પછીના તો બીજા સંસ્કારે કઈ કરતું નથી. ફક્ત અંછી સંસ્કાર મણ વખતે થાય છે, પણ તે વિધિ સહ તો નહિ જ. કોઈ કે શ્રીમંત સંસ્કાર કરે છે ખરા, પણ તે પ્રાચીન વિધિ પ્રમાણે નહિ. જ્યારે ઈ સ્ત્રીને સંતાન થતાં નથી ત્યારે કઈ ભૂત પ્રજા થવા દેતું નથી એમ માની તિર્થમાં જઈને નારાયણ બલિ કરે છે; પરંતુ વિર્યરક્ષા ન કરવા રૂપ મહાભૂતને તો કોઈ વિચાર સરખેય કરતું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ પિતા અને સર્વ ટુંબ વિગેરે નાક જશે એવી મતલબના શ્લોક દાખલ કર્યો. કહે છે કે મુસલમાન લેકેના કોઈ શાસ્ત્રમાં એવું ફરમાન છે કે “ પરલી વીનું હરણ કરવું તે હરામ છે” તેથીજ કન્યાઓને વીત્વમાં આવ્યાં પહેલાં પરણાવી દેવાથી તેનું હરણું થવાને ભય છે રહે માટેજ એમ કરવું પડેલું. ( ૧૨ ) પુરાણ કાળમાં જનસમાજની વૃત્તિઓ ઉત્તમ પ્રકારના વિષય ભોગાદિ તરફ વળેલી જઈને તેમને શ્રીકૃષ્ણની ભક્તિ તરફ વાળવા સારૂ લાક રૂચિને અનુકુળ થાય તેવું અલંકારોથી એપાવીને તેમનું જીવન વૃત્તાંત મનોરંજક અને ચમત્કારિક વર્ણનાથી લપુર ચિતર્યું છે. ૧. આમ થવાથી બાળલગ્નનો રિવાજ શરૂ થયા, તેને તે બધું બાળી મૂકયું ! ! ! ગર્ભાધાન સંસ્કાર સચવાય નહિ. હાની ઉમરમાં જ અપકવ વિર્ય - લિત થવાથી ઈદગી ટૂંકી થઇ ગઈ અને બળ, બુદ્ધિ, તથા પરાક્રમ સાથે ત્રી અને સરસ્વનિ પણ ચાલ્યાં ગયાં. વિધવાઓની સંખ્યા વધી પડી ના પરિણામે અનાચાર અટકાવવા માટે સતિ થવાને ચાલ શરૂ થયો. તે છે એ રિવાજથી થતી અનાથ સ્ત્રીઓની હત્યા અયોગ્ય (પાપરૂપ ) લાગવાથી ના. સરકારે કાયદાથી તેનો પ્રતિબંધ કથા છે. વિધવાઓની સંખ્યા અનહદ વધી ગઈ છે. અને છેવી વસ્તી ગણત્રી પ્રમાણે લગભગ ૩૦ લાખથી વધારે વિધવાઓ ભારતમાં છે. અહાહા, કેટલી દુ:ખની વાત ! ! ઘારી ખરી વિધવા પેટના દુખે કે અન્ય બીજા કારાએ (ધર્મશાનના અભાર અનાચારમાં પ્રવૃત્ત થયેલી પણ માલુમ પડી છે, અને દર વરસે અનેક બાળહત્યા થતી કોચર થાય છે. આથી પુનર્લનની ડવી જરૂર ખી થઈ છે. ૨. જે વખતે દેશની એવી સ્થિતિ અનુભવીઓના અનુભવમાં આવેલી છે પમ વિચારે અથવા તો આદર્શ પુરોના જીવને લેક છવનમાં ઉતારવાના તાત્કાલિક ઉપાય ચાર સાસ છે, ત્યારે તેઓએ તે માર્ગે કામ લીધે, ઘણવાદિ સંપ્રદાયે તારા શ્રીકૃષ્ણના જીવનને બોધ આપવાની જે પ્રણાલીકા બંધાઇ છે તેનું કારણ એ છે. પરંતુ દરેક પદાર્થ કે વિચારમાં લાભનાં ત પણ છે તેમ ગેરવાભનાં પણ હોય છે. તેમ ગાર શાસ્ત્રના સંબંધમાં પણ બન્યું છે. પરાગમાં અનેક રાજી મહારાજ અને કૃષિ મુનિઓનાં છવન રાતે છે. છે કે એ તમાર અલંકારેથી શણગારીને લખવામાં આવ્યાં છે ખરાં, પરંતુ મેજર શ્રી કૃષ્ણ ચંદ્રના જીવન વૃતાંતમાં જે અલંકારાદિ દષ્ટિગોચર થાય છે તેણે તે હદજ કરી નાંખી છે ! પુરેપુરી વ્યક્તિ તે તેમાંજ ચમધવે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ પુરાણોમાં વર્ણવેલા શ્રીકૃષ્ણના જન્મ વૃતાંતનું સિંહાવકન કરવા માટે તે આ પુસ્તક જેવાં બે ચાર પુસ્તકો લખવાની જરૂર પડે તેમ છે. તે પણ તેનું સંપિમાં અવલોકન કરવું અસ્થાને નહિજ ગણાય. s, “સર્વ ઉપનિષ મા.....એ શ્લોકમાં ઉપનિષદ રૂપિ ગાયનું દહન કર નાર હોવાથી શ્રીકૃષ્ણને ગોવાળ, તેમાંથી સાર રૂ૫ માખણ શેાધી (ચોરી) ગીતાજી રૂપે પ્રસિદ્ધ કરી સર્વ મુમુક્ષા (અજ્ઞાન હોવાથી માંકડાં) ને પાયું. એ મૂખ્ય મતલબને કાવ્યની છટા લાવવા માટે અલંકારિક ભાષામાં શ્રી કૃષ્ણને ગોવાળ, માખણ ચોરનાર અને માખણ ચેરીને માંકડાને ખવાડ- . નાર વર્ણવ્યા છે. (હ) વાદવિવાદથી જનસમાજમાં ફેલાયેલા વેપને (ઝરને) તેમણે ઉપદેશ આપી સર્વને સમજાવી તેને અટકાવી (ચુશી લેઈ) તેમની પાપતિ (પુતના) નો નાશ કર્યો, અને આવી રીતે તૃણવત્ કંટાને પતાવી (તૃણાસુરને મારી) વિદ્વાનોને (રૂષિઓને) રાજી કર્યા. આ હકીકતને પણ રૂપાંલંકાર આપી પુતનાનું ઝેર ચુશી મારી નાંખી અને તૃણાસુરને મારી રૂષિને ખુશી ર્યા. ૧) શ્રી કષ્ણ મહારે પુત્ર છે, મારી આજ્ઞા આધિન (બંધાયલા) છે, તેથી જય વિજય મહારેજ થવાને એવા અભિમાનમાં જ સેદાજ આવેલાં, તેમને પણ શ્રીકૃષ્ણ સદુપદેશ આપી તેમનામાં સમાયેલા હુંપદ મમપદ (બે વૃક્ષો કાં ) નો નાશ કર્યો. આ હકીક્તનું વર્ણન કરતાં “શ્રીકૃષ્ણને જસેદાજીએ દામણાથી (પ્રેમ રૂપિ રસીથી) બાંધી લીધા હતા, તે દામણ સહિત તેઓશ્રી દેડયા અને તેમને વિષણુના શ્રાપિત થયેલા બે દ્વારપાળે (જય, વિજય) જે ઝાડ રૂપે ઉત્પન્ન થયેલા હતા; તેને ઉખેડી નાંખી તેને ઉદ્ધાર કર્યો ” એમ વર્ણવેલું છે. (4) શ્રીકૃષ્ણ શાંતિથી વાદ (વાછાસુર !) નો નાશ કર્યો અને ત૫થી (શમ, દમ, વિવેક, વૈરાગ્ય, અને પ્રાણાયામાદિથી ) મોહ (બગાસુર!) નો નાશ કર્યો. બાળકોને ભણાવવાને લોકોને બંધ કરી તેમનામાં ભરાયેલા આળસ (અગાસુર) ને નાશ કરી બાળકોમાં નવીન ચેતન (જંદગી) આપ્યું તેનું પણ શ્રીકૃષ્ણ વાચ્છાસુરને નાશ કર્યો, બગાસુરને માર્યો, અને અગાસુરને મારી બાળકને જીવતાં રાખ્યાં એનું વર્ણન છે » શ્રીકૃષ્ણના સમયમાં કેટલીક મદનના મદમાં મસ્ત બનેલી યુવતિઓ ધર્મ નિતિનો વિચાર કર્યા વિના યમુનાજીના કિનારે કપડાં ઉતારી નગ્ન સ્નાન કરી તોફાન મચાવતી હતી, તેની ખબર મળતાં તેમણે રામ રાખ્યા સિવાય ત્યાં જઈ અભય કદમરૂપ શાસ્ત્રના આધારે રીએાના કર્તવ્ય ઉપર હદયદક જુસ્સાદાર વ્યાખ્યાન આપી તેમનામાં સમાયેલા અજ્ઞાનનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com a, Surat Page #90 -------------------------------------------------------------------------- ________________ (અજ્ઞાન ને વરની ઉપમા આપી તે વચનું) હરણ કર્યું. યુવતિઓ આ વ્યાખ્યાનથી. લાજની મારી સરમાઈ પસ્તાવો કરવા લાગી. આ મુળ હકીતનું બિભિત્સ મિશ્રિત શૃંગાર રસથી ભરપુર એવું તે વર્ણન નજરે ? છે કે તે પુપુરે જણાવવા પણ અમને ખ્ય લાગતું નથી. હુંકામાં ન યુવતીઓનાં વસ્ત્ર ધારણ કરી શ્રીકૃષ્ણ કદમના ઉપર ચડી ગયા અને જ્યારે તેઓએ નમ બહાર આવીને શ્રીકૃષ્ણને કલાવાલા કર્યા ત્યારે તેમણે તેમનાં વસ આપ્યાં! એવી મતલબનું વર્ણન છે. અતિ વાપુ એ ઉપદેશ આપનાર પર શ્રીકૃષ્ણ આવું અમે કર્મ કરેજ કેમ? પણ રફુગાર રસિક જનેને પ્રિય થાય તેવું વખાણ કરવા જતાં પુરાણકાર હદ કુદાવી દીધી છે !! જેનું પરિણામ અનર્થકારક નીવડે તે તેમાં નવાઈ જેવું નથી. પુરાણના એજ વર્ણનને આધારે એક પ્રસિદ્ધ ચિત્રખરે તો વા પ્રકારનાં ચિત્ર પણ તૈયાર કર્યા છે અને તે ઘણાંખરાં વૈષ્ણવ મતિમાં અને મ્બના ધરમાં પણું જોવામાં આવે છે, જે કે લલિત કળાની દષ્ટિએ એ ચિત્ર ઉપાગી હશે, તેપણુ નિતિને ભ્રષ્ટ કરે તેવાં વિષયનજક ચિત્રો રા ખવાનું તો સમજુ માણસે ભાગ્યે જ પસંદ કરશે. (૩) શ્રીકૃષ્ણ જનસમાજમાં ફેલાયેલા કલેશનું (કાળી નાગનું) નિતિ ધર્મને ઉપ દશ આપી (દમન કર્યું ) તેનું બળ ઉખાડી નાંખ્યું (હાંકી કાઢવો) ને લોકોમાં ફેલાયેલા રૂપિ અગ્નિ (દાવાગ્નિ)ને શાંત કરી દીધો (પી ગયા) તે હકીક્તને બદલે કાળી નાગનું દમન કરી તેને હાંકી કાઢયો અને દાવાન • પી ગયા એવું વર્ણન છે. લોકોને અપશ આપવાથી દુર્જન (આશાન-મેલ જેવા) લતે તેમની સામા થયા, અને તેમનાં પ્રિય ગરૂપ ઉપનિષદોને નુકશાન પહેંચાડવાનો પ્રપંચ ૨મ્યા તેથી એક ખાન (પર્વત જેવી) સભા મેળવી વિદ્વાનની મદદથી તેમાં શ્રીકૃષએ દન મેળવી તેઓને મહાન કયાં. પર્વત જેવી મહાન સભાએ એક અવાજે શ્રીચંદ્રની પ્રસંશા કરી. આ હકીક્તને ઉપાલંકાર આપી બારે મેઘ ચઢી આવ્યા અને ગાયોને હેરાન કરવા લાગ્યા, તેથી એકચં? બેવરધન પર્વનને ચલી આંગળીએ ઉપાડી તેમની રક્ષા કરી હું વર્ણન છે. ) ભાગવતમાં શબ્દ જ નથી, એ સિવાયનાં કેટલાંએક પુસણમાં રાધા નામની ની સાથે એક બે વિનોદ જ્યાંનું વર્ણન છે, તે છે રાધા આવી માંથી એકપણ એક આદર્શ વોગેશ્વર મહાત્મા લેવાથી તે પંજવા લાયક હતા, તેથી આશા છે કે એમ કહેવાતું હતું. તે આરાખે શબ્દમાંના ને કે એક સમયે લોપ થનાં સ કૃણ હેવાવા લાગ્યું હશે. રાધે કૃષિ ઈ વાવા લાગ્યા પછી કે શૃંગાર રસિક કવિએ રોલે દ ી કલ્પી શૃંગાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ • રિક કથાનક ઉભું કર્યું હોવું જોઈએ, અને તેમ થયા પછી પુરાણમાં તે હકીક્ત ધુસી જવા પામી હશે. () શ્રીકૃષ્ણચંદ્ર ઉચ્ચ નીચને ભેદ ન રાખતાં સર્વ સાથે સમાનભાવથી વ તંતા હતા, તે બતાવવા રીંછની ઉછરેલી જાંબુવંતી અને કુબજા નામની કદરૂપી દાસી સાથે રહ્યા હતા એવું વર્ણન કરેલું છે. (5) પરમાત્મા નિરાકાર છે અને તેને કાંઈ રૂપરંગ નથી, માટે જ તેમને કાળા રંગના કલખ્યા છે; કારણ કે કાળે કઇ રંગ નથી, પણ રંગના અભાવે જે દેખાય છે તેને કાળો રંગ કહેવામાં આવે છે. (2) શ્રી કૃષ્ણને ૧૬૧૦૮ સ્ત્રીઓ હતી એવું પુરાણોમાં લખેલું છે. પુરાણના સ્થલ શબદોને અંધશ્રદ્ધાએ વળગી રહેનારાઓ તો આ વાત સત્ય માને છે. પરંતુ મહાભારત વિગેરેથી ફકત તેમને એકજ -રૂક્ષ્માણિ-હતી એવું માલુમ પડે છે. કેટલાએક કહે છે કે શરીરની ૧૬૧૦૮ નાડીઓ છે તે ઉપર કાબુ રાખવાથી અર્થાત શ્રી કૃષ્ણ જીતેન્દ્રિય હોવાનું જણાવવા માટે અલકાર આપી નાડીઓને બદલે નારીએ લખી હશે, પણ એ વાત સત્ય જણાતી નથી. કારણ કે શરીરમાં નાડીઓ ૯૯૯ હવાનું પ્રસિદ્ધ છે. કેટલાએક કહે છે કે રૂદની ૧૬૧૦૮ બચાઓ છે તે તેમના કંઠાગ્રે હોવાથી અર્થાત તેમાંજ કૃષ્ણનું હદય રમણ કરતું હોવાથી તે બચાઓને અલંકારી ભાષામાં નારીએ લખી છે, પણ એ વાત પણ સત્ય જણાતી નથી. કારણ કે ત્રગ્ધદની બચાએ ૧૦૫૮૦ છે. કેટલાએકનું એવું માનવું છે કે કૃષ્ણને વિષ્ણુને અવતાર પુરાણકારોએ ઠરાવેલા છે અને વેદમાં સૂર્યને વિષ્ણુ કહેલ છે તેથી ૧૬૧૦૮ તારાગ્રહ જે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત થાય છે તેને અલંકારિ ભાષામાં નારીએ જણાવેલી છે. તે સમયમાં ૧૬૧૦૮ તારાગ્રહ મુખ્ય ગણતા હતા માટે તેમ બન્યું હશે. સહુથી છેલ્લા મત બીજા બધા મત કરતાં વાસ્તવિક જણાય છે. ( શ્રીકૃષ્ણ અમુક બીજના ચંદ્રનાં દર્શન કર્યા નહિ અને થના ચંદ્રનાં દર્શન . . કર્યા તેથી અમુક અમુક આફત તેમના ઉપર આવી પડી હતી એવું વર્ણન પણ જોવામાં આવે છે. મુસલમાન રાજ્ય અમલમાં બીજના ચંદ્રનાં દર્શન કરવાનો રિવાજ મુસલમાનોને દેખાદેખી હિંદુઓમાં પશુ દાખલ થવા પામ્યો હતો. અને તેથી તેને પ્રસ્ત્રને આધાર આપવા માટે કેઈ કવિરાજે કલ્પનાને ઘેડ દોડાવી શ્રી કૃષ્ણના નામ સાથે આખું કથાનક બનાવી પુરાણમાં ગોઠવવાનું સાહસ કરેલું છે. છે જરા એટલે ઘડપણથી શ્રી કૃષ્ણ સ્વર્ગવાસી થયા, તેનું પણ અલંકાર આપી જરા નામના પારધીએ કૃષ્ણને બાણ મારી મારી નાંખ્યા એ વર્ણન છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ (૧૩) બુદ્ધિને ષટ કરનાર તમોગુણ પદાર્થો ખાનાર ન થાય છે એવું કસવી ડુંગરી, લસણ, ગાજર, વિગેરે પદાર્થોને ઉપયોગ થતો અટકાવવા પ્રયત્ન કર્યો છે. ( ૧૪ ) શિવ, વિષ્ણુ વિગેરેને સાકાર કરાવ્યા, તેમના અવતાર કરાવ્યા એટલે તેમના પરિવાર વિગેરેની પણ ગોઠવણ પણ રૂપક આપી કરેલી છે. Lણે પિતાના મામા કંસને મારી નાંખ્યા તેથી ધરડા માસેની મંડળી (જરાસંધે) ગુસ્સે થઈ તેને ઠપકો આપતા હતા, તેથી તેમના ભયથી હારીને શ્રી કૃષને હરકાંમાં જઈ ત્યાં રાજધાની કરી હતી. આ હકીક્તને પણ આવકાર આપી જરાસંધના ભયથી કૃષ્ણ હારીને દ્વારકાં વસાવી ત્યાં રાજધાની કરી. ( ) કાળયવન નામને કાઈ પરધમ શ્રી કૃષ્ણને મારવા માટે તેમની પાછળ પડ્યું હતું, પરંતુ તેમણે એક યુક્તિ કરી તેથી બચી ગયા, અને ભળતો માણસ માર્યો ગયે. તે ભળતા માણસના સગા સંબંધીઓએ પી કાળ ધવનને મારી નાંખે તેનું પણું વર્ણન અલંકારિક જણાય છે. (1) તારકામાં પ૬ કેટી ( વર્ગ-જતના ) યાદો રહેતા હતા, તેનું પણ ૧ ન કરતાં દ્વારકામાં પ૬ જેટી ( કરે ) યાદ રહેતા હતા એવું વર્ણન કરેલ છે. આ રીતે શ્રી કે પુરાણકાળમાં શૃંગાર રસથી ભરપુર વૃત્તાંત નાગીને અને તેને અંધશાળી હિંદુ જતિ સત્ય તરિકે સ્વિકારતા હોવાથી તે સમય પળ થયેલા જન મતના વિદ્વાનોએ શ્રી કૃષ્ણ નર્કમાં છે એવું લખવું છે. આવું ઠરાવવાથી કેટલાક અંધશ્રદ્ધાળુ ચુસ્ત હિંદુ ધર્મ આ દવા વિગેરેમાં જરૂર હોવા છતાં પણ તેનો ઉપયોગ કરતા નથી અને પીડા પામે છે. ૨. વાયુ (વાળ) થીજ વાણી થાય છે માટે ચારે વેદના દાતા રહ્યા. અને તેથી તેનાં કાર વેદરૂપ યર માયા; પાંચમું માથું પણ શિવે કાપી નાંખ્યું છે. એ પ મ ર ને ષ્ણ યજુર્વેદ જે સેમેટિક મ્યુઓમાં ભરેલા જ ના બનાવે છે તે માનતા ભરેલ હોવાથી તેને લઇને (હિ) નાશ નો હતો. વાણથીજ વિલાની ઉત્પત્તિ માટે ઘણા (વા) ની પરી સરસ્વતિ. આ સંપૂર્ણ વિદ પ્રાપ્ત કર્યાને દાવો કરી શકે નહિ તેનો કોઈ સ્વામિ થઇ કપ ની–માટે તે કુંવારી. જેને વિચારવાની શક્તિ છે તે મન માટે નું તે કાનો પુત્ર. સર્વવ્યાપી વાયુમાંજ કર્મ માત્રની અા હિતાય છે Gહનાં ગામોફોનથી એ વાત સારી રીતે સિવ થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૧૫ ) ચેપી રોગોનો ફેલાવો ન થાય તે સારૂ મરનાર મનુષ્યને અંત્યેષ્ટિ સંસ્કાર કરનારને સ્નાન અને તેની સાથે વધુ વખત રહેલાં સગા સંબંધીઓને સ્નાન ઉપરાંત સુતક વિગેરે ઠરાવી તેમને દુર રાખવા પ્રયત્ન કર્યો છે. તેવી જ રીતે હલકા ધંધા કરનારા (અસ્પૃશ્ય જાતિ ) એને પણ અડવાથી સ્નાનાદિ વિધિ કરવાનો પ્રબંધ રચ્યો છે. છે) અને યોગ્ય સમયે તે કર્મના કર્તાને ફલદાતા નિવડે છે એટલે વાયુમાં. ગુપ્ત ચિત્ર આવિર્ભાવ પામી સ્થલ સૃષ્ટિમાં જણાય છે માટે પ્રાણી માત્રના કર્મને હિસાબ લખનાર ચિત્રગુપ્તજ. અને કર્મનો નિયમનાર પણ બ્રહ્મા (વાયુ) અને એ સર્વની વાત જાણનાર વિદ્યારૂપ સરસ્વતિ તેજ વિધાતા-તેજ લેખ લખનારી. પાપનું ભક્ષણ કરનાર જ્ઞાન હોવાથી અગ્નિરૂપ શિવ પણ જ્ઞાન. ગમે તેવી દુષ્ટ બુદ્ધિના માણસને પણ સ્મશાનમાં જ્ઞાન ઉપજે છે માટે શિવ (જ્ઞાન) ને વાસ સ્મશાનજ, કામાદિ દુર્ગણે બાળનાર પણું જ્ઞાન હોવાથી કામદેવને બાળનાર પણ શિવ. યોગશાસ્ત્રમાં જ્ઞાનનું સ્થળ મસ્તક છે, મસ્તકનું નામ પણ કૈલાસ આપેલું છે. માટે શિવનું સ્થળ પણ કૈલાસ. યોગશાસ્ત્રમાં કુંડલિની શક્તિ કહી છે તે સુષ્મણદ્વારે બ્રહ્માંડ કૈલાસ) માં પહોંચી શિવ (જ્ઞાનને) ને મળે ત્યારે સમાધિ થાય છે. સમાધિનું ફળ પણ પરમાનંદ. અને પરમાનંદ થાય એટલે શુદ્ધિ અને બુદ્ધિ હાથ જોડી ઉભી જ રહે. આ તત્વોને રૂપક આપતાં શિવને કૈલાસગિરિ–પર્વત-વાસી ગર્યો ત્યારે શક્તિ (કુંડલીની) પણ પવર્તની પુત્રી પાર્વતીજ થઈઆ બંને કૈલાસ-બ્રહ્માંડમાં-વિહરે (એકત્ર થાય) તેનું ફળ સમાધિ-ગણપતિ–અને ગણપતિને પત્નિઓ પણ શુદ્ધિ અને બુદ્ધિ; પણ જ્ઞાનને પુત્ર છે અને પત્નિ પણું શી ? માટેજ પુત્રરૂપ પરિચ્છેદ (ગણપતિ) નું માથું કાપી નાંખ્યું છે. શક્તિને તે જરૂરનું છે માટે ડહાપણુના ચિનહરૂપ હસ્તિનું માથું તેના ધડ ઉપર બેસાડયું. હલાહલ ઝેર (મલેરિયા). ને પી જનાર પણ શિવ (અશ્રિ). અગ્નિમાં સુગંધી દ્રવ્યે વિગેરેની આહુતી આપી યજ્ઞાદિ કરવાથી હવા શુદ્ધ થઇ જઈ મલેરિયા નાશ થાય એ પ્રસિદ્ધ જ છે. સર્વ પ્રકાશ કરનાર મણિ છે માટે મણિને ધારણ કરનાર સર્પ, પ્રકાશને કરનાર હોવાથી શિવ (િઅગ્નિ) નું આભુષણ. .. સૂર્ય પ્રકાશથીજ રંગ સમજાય છે. અંધારામાં સર્વ રંગ કાળેજ જણાય છે. તેથી સૂર્યનું વાહન તે સપ્તમુખી ઘાડે (સાત રંગથી વિભૂ* પિત પ્રકાશ). સૂર્યથીજ જગતનું પોષણ થાય છે. તેની ગરમીથી પાણીનું વરાળ થવું, વરાળથી વરસાદનું થયું અને વરસાદથી અજાતિનું પાડ્યું. અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૯ ( ૧૬ ) આઠ વસુ, એકાદશ રૂદ્ર, દ્વાદશ ચાદિત્ય, ઇંદ્ર અને પ્રજપતિ એમ ૩૩ કેટી ( જતિના ) દેવ ગણેલા છે. પણ પુરા બનતી વખતે નદી, તળાવ, પહાડ અને અનાર્ય કાના પણ દેવને દેવ ગણેલા તેથી તે સર્વને સમાસ કરવા માટે ૩૩ ટી (જાતના) ને બદલે ૩૩ કેટી એટલે કરોડ સમજાવવાનો પ્રયત્ન થયો છે. અને ઈશ્વરના એક એક ગુણને જુદે જુદે લઈ તેમના ગુણ પ્રમાણે જુદું જુદું નામ ઠરાવી તેને જુદા જુદા દેવ પ્રમાણે ગણું તેનાં વર્ણનો પણ અલંકારી આપાવીનેજ કરેલ છે. ( ૧૭ ) દેવ મંદિર અને તિદિ જગ્યાએ લોકોની વધુ સંખ્યા એકઠી થવાથી હવાને બીગાડ થતાં રોગાદિ ફેલાવવાનો સંભવ હોવાથી તેમ ન થાય તે સારૂ કપુર વિગેરે હવા સુધારનાર ચીજોની આરતિ કરવાનો તથા ધીઈના દીવા રાખવાને પણ પ્રબંધ કરેલ છે. ( ૧૮ ) નસમાજ હમેશાં પરોપકાર કરતા રહે તે સારૂ વિવિધ પ્રકારના તહેવારો કરાવી ને પ્રસંગે વિદ્વાનોને દાન આપવાથી મહાન પુન્ય થાય છે એવું ઠરાવવા પ્રયત્ન કર્યો છે. તેમજ શ્રાદ્ધ સવત્સરિ વિગેરેની પણ એવી જ મતલબથી ગોઠવણ કરેલી છે. ( ૧૮ ) ઋતુને અનુકુળ તહેવારે વગેરે પણ કરાવેલા છે અને ઋતુની અને હવાની શુદ્ધિ થાય તેવી ગોઠવણ પણ કરેલી છે. ( ૨૦ ) જન લોકેએ જેમ તીર્થસ્થાન માટે ૭ પુરી નિર્માણ અન્ન એજ માણસનું પોષણ કરે છે માટે સૂર્યજ પિષણ કરનાર છે. જ્યારે સૂર્ય પિષણ કરવાથી વિષ્ણુ ઠંચી ત્યારે પાલન કરવામાં લમીની જરૂર હોવાથીજ વિષેની ચી ને અમી. અને સંસારની વૃદ્ધિ કામથી થાય છે માટે વિષ્ણુને પુત્ર ને કામદેવ. સૂર્યના આકર્ષણહિલીજ સુષ્ટિ,ગ્રહ વિગેરે નિયમિત ટકી રહે છે માટે તે સર્વને ધારણ કરનાર-પાસાત્મક દેવ છે. ગયો છે સૂર્ય કિરાનો લાક-એજ સ્વર્ગ. વીજ યારે શામાં પ્રકાશ ફેલાય ભવિષ્ય-ચzભુજ. આવી જ રીતે વિચાર કરતાં એટલે અહંકારનું સત્ય એ વિચાસાં શિવ, રાણા અને વિશ્વનાં વાહન, શય અર અને બીજી અનેક વાતે સમાય તેવી છે. ગંજ વિસ્તારના ભયે વિશેષ વિવેચન કરી શકાય તેમ ની. પણ સૂમ બુદ્ધિથી વિચાર કસ્બારને તે સર્વ સમજાય તેવું છે. વિશેષ જાણવા ઈચ્છનારે ત્રિનિર્ણય નામનું હિંદ પુસ્તક લેવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ કરી હતી, તેમ પુરાણુકાએ પણ અદયા, મથુરા, કાશી, અવંતિકા ( ઉજજન ), કાંચી, જગન્નાથપુરી અને દ્વારકાં એ સાત પુરી ઠરાવી છે. ( ૨૧ ) અવ્યકત સતમાંથી સ્વત સુષ્ટિ ઉત્પન્ન થઈ છે, તેનું વર્ણન પણ અલંકારથી એપાવીને કરેલું છે. ઉપર મુજબ વસ્તુસ્થિતિને ધ્યાનમાં લઈ સમય સંજોગાનુસાર લોકફચિને અનુકુળ થઈ પડે તેવી રીતે પુરાણોની રચના થએલી છે. આવી રચના કરવામાં ઘણું કરીને જનસમાજ પરધર્મમાં જતા અટકી તેઓ ભક્તિમાર્ગે વળીને પણ હિતકારક કર્મ કરવામાં મશગુલ રહે એજ હેતુ રાખેલો જણાય છે. પરંતુ ભક્તિને વધુ પ્રાધાન્ય આપવા જતાં નિરાકાર પરમાત્માને સાકાર ઠરાવી તેની મૂર્તિપુંજા અને અવતારાદિની ગોઠવણ કરી તેમાં જ લોકોને અતિશય મહ રહે–ભક્તિવાન થાય—માટે દરેક બાબતોને અલંકારથી એપાવીને એવી તો ચિત્તાક - ૧. વેદમાં પુ રૂદ્ર સર્વ વિગેરે ઘણું ગુહ્ય સુકત સૃષ્ટિની ઉત્પત્તિના સંબંધમાં છે. ઉપનિષદોમાં અક્ષત વકુચ પ્રાયેય હું બહુ થાઉં એમ ઈચ્છાથી જોયું એમ જણાવેલું છે. પુરાણમાં આ સંબંધમાં દરેકમાં જુદાં જુદાં વર્ણને છે, પરંતુ સામાન્ય રીતે સર્વમાં એવું જણાય છે કે નારાયણને સૃષ્ટિ કરવાની ઈચ્છા થઈ અને જળમાં શેષ ઉપર પોઢયા, તેમની નાભિમાંથી બ્રહ્મા થયા અને તેમણે સર્ગ વિસ્તાર્યો વિગેરે. વેદમાં પુરૂષ તેને જ ઉપનિષદમાં સત્ અને પુરાણોમાં નર ગણેલ છે. નરથી જે થયું તે નારા–જળ. સર્વમય અવ્યાકૃત ને વર્ણવી કેમ શકાય? વર્ણન કરવાથી તે ખ્યાત થઈ જાય માટે તેને ઉપમાથી સમજાવવા સારૂ સર્વમય પ્રાપ્તિ માત્રના જીવનના આધાર ૩૫ જળની ઉપમા આપેલી છે. તેમાં શેષ એટલે અનંત ઉપર સૂતેલા. નારાયણને અંત નથી માટે તે અનંત ઉપર સૂતેલા છે. તેના (અને તના) આધાર એટલે કારણરૂપ નારાયણ. અને તેમની સ્વતઃ પ્રવૃત્તિ જણાવવા માટે નાભિમાંથી કમળ થયું. ખાસ ઈચ્છા અને સ્વતઃ પ્રવૃત્તિ દર્શાવવા નાભિ અને કમળની ચેજના કરેલી છે. કારણ કે કમળ એ સ્વતઃ પ્રવૃત્તિનું ચિન્હ છે, સ્ત્રી પુરુષરૂપ પરાગ ( કમળ બીજમાં સપત્ર પુષ્પ કમલાકાર સ્થિત છે. ) કમળમાં જ છે. બીજ વૃક્ષનાં બીજાદિ સંબંધે તેમ નથી. બધા એટલે વેદને જાણુંનાર–વેદરૂપ નર. ચાર વેદ હેવાથી તે ચતુમુખ. તે બહાને પુત્ર તે મનુ મનવાળે તે મનુ અને મનું ઉપરથી મનુષ્ય આમ અર્થ સંકલના છે. ૨. કળા કૌશલ્યતામાં પ્રવિણ લેવાથી જળ, અગ્નિ, સૂર્ય, વિગેરે દેવે પાસે રાવણ કામ કર્ચવી લેતા હતા, તેને અલંકારાદિથી એપાવી રાવણે તમામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ જિંક, ચમત્કારિક અને મનોરંજક બનાવી દીધી છે કે તેને-પુરાણેનેકવિ કહપનાના ઉત્તમ કાવ્ય–થોમાં ગણીએ તો તદન વ્યાજબી ગણાશેકાવ્ય ચમત્કૃતિનું યથાયોગ્ય રહસ્ય નહિ સમજનાર તેના શુળ શબ્દોને અંધશ્રદ્ધાથી વળગી રહી હvi વય કામ કરવા જતાં તેના સત્ય સ્વરૂપથી વિમુખ થઈ ગયા છે. અને ઘણાં અનિષ્ટ પરિણામ આવ્યાં છે, અનેક મતમતાંત સ્થિત થયા છે. વેદકાળની સાનકર્મોમિશ્રિત ભક્તિનું રૂપાંતર થઈ ગયું છે અને તેની જગ્યા જડ વ્યક્તિએ લીધી છે. પુરાણોમાં પણ ભક્તિ જ્ઞાનકર્મ મિશ્રિત વર્ણવી છે, પરંતુ મતમતાંતરવાળાઓએ પોતાને અનુકુળ યોજનાઓ કરી લીધી છે. હવે પુરાણના. આધારે સમય પર કયા કયા સંપ્રદાયાદિ ઉદભવ્યા, તે રફ એઈએ. વેણુવ સંપ્રદાય. પુરાણાના આધારે સહુથી પહેલાજ આ સંપ્રદાય સ્થાપન થયો. હતો. આ સંપ્રદાયના સ્થમક મહાત્મા વિષ્ણુ સ્વામિનો જન્મ કયારે થયા અને સંપ્રદાય જ્યારે સ્થાપન થશે તેને ચોકસ પત્તા લાગતો નથી, પણ અનુમાન થાય છે કે ઈ. સ. ના ૩ જા સકામાં તેમણે આ પંથ સ્થાપન કરેલ હશેતેમના પિતા દ્રાવિડ દેરામાંના એક રાજા માસે પ્રધાન હતા, તેથી તેમને પણ દીવાનગીરીનું કામ શીખવા તેમના બાપે આજ્ઞા કરી હતી, પરંતુ તે કામ ઉપર તેમને અનાદાર થવાથી. શીખવા ના પાડી. પતે આ૫ ઋદિવાળા રાજાઓની સેવા કરવા કરતાં વાને કબજે ર્યા હતા, એવું વર્ણન દષ્ટિએ પર છે. આજે શું છે ? જળ પાસે આટ દળાવવાનું, લાકડાં પહેરાવવાનું, મીલ ચલાવરાવવાનું અને માલ વેઇ જવા લાવવાનું કામ નથી થતું સૂર્ય પાસે છબી પડાવવાનું, અગ્નિ પાસે સુતર કંતાવવાનું ક્યાં બનાવવવાનું, માલ તથા માને એક સ્થળેથી બીજે સ્થળે લઈ જવાનું વિગેરે અને વીજળી પાસે ખબરે માWાવવાનું, ને પ્રકાશ આપવાનું વિગેરે કામ કયાં નથી લેવામાં આવતું ?! તેવીજ રીતે રાવણ પણ કામ તે હતોતેની પાસે પુષ્પવિમાન પણ હતું. સંવકર્મલ વિદમાં રાવણ જ પ્રવિણુ હો, તેથીજ વંકામાં લક્ષ્મીની રાહ હતી અને તે રાવભમિ ગતી હતી. રાવણે આ વિષયમાં અનેક પુસ્તકે પણ ઉપવાં હતાં, પરંતુ હનુમા તેની પુતકાળાને આગ લગાડી દીધી છે અને રામની સાથેના યુદ્ધમાં તે વિશના નાણનારા રાવણ અને અન્ય કળાશવમાં જે પ્રવિણ પુરો હતા તે મરાય, માટે એ વિાને લોપ થઇ ગયા. તેમના વિએ અહકારિ ભાષામાં “ કનક કે લાહની થઈ’ એનું વર્ણન કર્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ સકળ સૃષ્ટિના રાજા પરમાત્માની સેવા કરવી વધારે સારી સમજી તેમણે ઉપનિષદોને અભ્યાસ કર્યો, જેથી તેમને પરમાત્માના સત્ય સ્વરૂપનું જ્ઞાન થયું. લોકરૂચિને માન આપી પુરાણોના આધારે તેમણે વૈષ્ણવ સંપ્રદાય સ્થાપન કરી વિષ્ણુની મૂર્તિપુજા કરવાને વહિવટ ચલાવ્યોઅને ગીતાને મુખ્ય માની ઉપદેશ આપવાનું શરૂ કર્યું. જેમાં તે સમયે તેમનું વજન સારૂ હતું તેમ ફકત વિષ્ણુની મૂર્તિપુંજા અને તેમની ભૂક્તિ-નામોચ્ચારણ—કરવાથી જ મુક્તિ મળે છે એમ જણાવાથી બોદ્ધાદિ ધર્મના માણસે પોતાને ધર્મ છેડી તેમના સંપ્રદાયમાં છેડે થેડે દાખલ થવા લાગ્યા. તેમણે પોતાના શિષ્યને પણ જુદે જુદે ઠેકાણે ઉપદેશ આપી ધર્મપ્રચાર કરવા મોકલ્યા હતા. તેમણે વ્યાસસુત્ર ઉપર ભાષ્ય અને ગીતાજી ઉપર વ્યાખ્યાન કર્યું છે. તેમના પછી તેમના સંપ્રદાયના શ્રીકાન્ત મિશ્ર “સાકારસિદ્ધિ” નામને માટે ગ્રંથ લખેલે છે. વિષ્ણુસ્વામિ ત્રીદંડી સંન્યાસી થઈને સમાધિસ્થ થયા હતા. તેમના પછી તેમની ગાદી જ્ઞાનદેવને મળી. જ્ઞાનદેવ પછી કેશવ ગાદી ઉપર આવ્યા ત્યારથી એ ગાદીવાળા ગોસ્વામિ એવું પદ વંશપરંપરા ધરાવે છે. કેશવ પછી હીરાલાલ, હીરાલાલ પછી શ્રીરામ અનુક્રમે ગાદી ઉપર આવ્યા. શ્રીરામને છ પુત્ર હતા તેમાંના શ્રીધરે “પ્રેમામૃત ” નામે ગ્રંથ રચ્યો છે. છેવટે એ ગાદી ઉપર ઈ. સ. ૮૦૯ માં બિવ મંગળ નામે પુરૂષ હતો, તે વખતે શંકરાચાર્યના કઈ શિખે તેમના “પરમાત્મા સાકાર છે એવા મતનું ખંડન કરીને તેમની ગાદી વિખેરી નાંખી, ત્યારથી એ મત બંધ પડયો. કુમારિક સ્વામિને વેદને ઉદ્ધાર કરવાની સૂચના કરનાર સુધન્વા રાજાની રાણી આ ધર્મમાં હતી. આ પંથવાળા નવધા ભક્તિ ગણે છે. આ મતનાંજ ધર્મતત્વોના આધારે ઈ. સ. ના ૧૫ સકામાં વહ્વ-ભાચાર્યે પુષ્ટિપથ સ્થાપી આ સંપ્રદાયની પુનઃ પ્રાણપતિષ્ઠા કરી હતી. જે અદ્યાપિ પર્યંત ચાલુ છે. પુષ્ટિપથની વિશેષ હકીક્ત આગળ આવશે. દત્તાત્રેય પંથ. ઋષિ પ્રણિત યેગીમાર્ગમાં મતભેદ થતા તેમને કોઈ યોગી ઈ. ૧. ગુણ સાંભળવા, ગુણ ગાવા, સ્મરણ કરવું, પગ ચાંપવા, પુંજા કરવી, નમસ્કાર કરવા, દાસપણું કરવું, મિત્રતા કરવી, અને પિતાને આત્મ સમર્પ કર એ નવ પ્રકારની ભક્તિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ૯૩ સ. ના પાંચમા સકામાં દત્તાત્રય પંથની સ્થાપના કરી છુટા પડે હતો. મહાત્મા દત્તાત્રય પરમ બ્રહ્મનિષ્ટ યોગી હતા અને તેમને જન્મ વતાયુગમાં ચરિત્રષિની પત્નિ મહાસતિ અનુસુયાને પેટે થયો હતો. તમારે છ શાયનું અધ્યયન કરી તેમાંના સિદ્ધાંતોનું સત્ય તપાસ્યું હતું. યોગક્રિયાઓમાં તેમણે અનેક શોધ કરી હતી, અને સહાર્જન વિગેરેને તેમણે બ્રહ્મવિઘાને ઉપદેશ આપ્યો હતો. માયાથી વિરક્ત થવા સારૂ તેમણે પોતાની બુદ્ધિથી સ્વિકારેલા ૨૮ ગુરૂ કરી તેમના ગુણ રહણ કર્યા હતા અને દેવોને ત્યાગ કર્યો હતો. એજ જ્ઞાન તેમણે ગોદાવરી તટે યદુરાજાને સમજાવ્યું હતું. આવા પરમજ્ઞાની સમર્થ મહાભાનો ઉપદેશ ો તે હોય જ નહિ. અને તેથી તેમના ઉપદેશનેજ પ્રમાણ માની આ મતની સ્થાપના કરી તે યોગ્ય જ હતું. ગુરુ દત્તાત્રેયે બ્રાહ્મણ, ક્ષત્રી અને વિશ્ય જ્ઞાતિના પુરૂષોને બ્રહ્મચર્ય, વાનપ્રસ્થ, સંન્યાસ, પરમહંસ, યોગી, મૂનિ અને સાધુ કરવાની આજ્ઞા આપી છે. આ પંથવાળા પિતાના આત્માને ઈશ્વરરૂપ સર્વજ્ઞ માને છે, તેને મૂર્તિમાન સમજ અખંડ સમાધિમાં રહેવા સાફ અષ્ટાંગયોગની સર્વ ક્રિયાઓ કરે છે અને અહિંસક, જીવદયા પાળવી એ તેમનું મુખ્ય વલણ છે. તેઓ ગુજરણા માને છે અને સત્ય શાસ્ત્રનું અદયયન કરી મોક્ષ સાધનમાં કાળક્ષેપ કરે છે. એ ધર્મના મુખ્ય સિદ્ધાંત “ઈશ્વર નિરાકાર છે, સર્વ સૃષ્ટિ આત્માની શાંતિથી કપીન ભારે થઈ છે. પ્રકૃત્તિના સર્વ ધર્મનો તિરસ્કાર કરવા, નિવૃત્તિરૂપ ગંગામાં નિમગ્ન થવું. અકૃત્ય અને અચિત્ય ભાવ એ જ્ઞાનીઓને સ્વભાવ છે. સત્ય, તપ, અપરિગ્રહ, દયા, ક્ષમા, ધર્મ, અર્થ, મોણ અને વૈરાગ્ય એ સર્વ સંપાદન કરવાં. માદક પદાર્થોથી દુર રહેવું.” વિગેરે વિગેરે જ્ઞાનમાર્ગ બાધક છે. પરંતુ પાછનથી તેને પણ પુરાણના છાંટા લાગ્યા છે. અને યોગસાન ન સમજવાથી મૂર્તિપુજા ચાલુ થઈ છે એટલું જ નહિ પણ મળમાંસને પણ ૧. પાશ્વ, વાયુ, આકાશ, જળ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, હેલ, અજગર, સમુદ્ર, પતગીત, મર, હાથી, પારધી, હરણ, માછલ્લાં, પિંગલા, મી, બા . કુમારીકન્યા, બાબુ બનાવનાર, સર્ષ, કળીઓ અને ભમરી એ ચાવીરના સ્વાભાવિક ગુણોનું અવલોકન કરી તેમના સારા સારા ગુણે ગ્રહણ કર્યા હતા. માટે તે ૨૪ ને તેઓ ગુરૂ માનતા. . ૨. કોઠાપુર સ્ટેટમાં આવેલા ગંદાવરી તટે નરબાની વાવમાં તેમનું મંદિર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગ થવા લાગ્યા છે. આ પંથમાંથી ઈ. સ. ૧૧ ના સકામાં દક્ષિશુંમાં એક માનભાવ પંથ પણ ઉત્પન્ન થયેલો છે. યાહુદી ધર્મ મિસર દેશમાં આયવૃત્તથીજ વસ્તી ગઈ હતી. મહાભારતના યુદ્ધ પછી તે દેશ સાથે વ્યવહાર બંધ થઈ ગયો હતો. ત્યાંના લેકે સુચેની પુજા અને પ્રાર્થના કરતા હતા અને આચાર વિચાર પણ આર્યોના રોજ પાળતા હતા. ત્યાં જેસફના ઉપરીપણું નીચે ચાહુદીઓનું એક ટોળું મેસેપતામિયામાંથી ઈ. સ. પૂ. ૧૭ મા સૈકામાં જઈ વસ્યું હતું. તેમની સંખ્યા દિવસે દિવસે વધતી જોઈ ત્યાંના લોકે તેમને ગુલામ બનાવી પુષ્કળ મહેનત કરાવતા હતા. છતાં તેમની સંખ્યા કમી થઈ નહિ. તેથી ત્યાંના બાદશાહે યાહુદી લેકમાં છોકરો થાય તે તુરત મારી નાંખવાને હુકમ કર્યો હતો. આ ભયંકર હુકમ બહાર પડયા પછી થોડા જ વખતમાં એટલે ઈ. સ. પૂ.૧૫૭૧ માં આ ધમ ના સ્થાપક મુસાનો જન્મ થયો હતો. તે ઘણે ખુબસુરત હોવાથી તેને જન્મ છુપાવી તેને એક બરૂના પારણામાં સૂવાડી ગુપણુપ રીતે નદી કીનારે તેની મા મૂકી આવી હતી, દેવગે શાહજાદી તેજ સ્થળે સ્નાન કરવા ગએલી, તેની નજરે આ છોકરા પડવાથી તેના હૃદયમાં દયા આવી, તેથી તેણે એ છોકરાની માને શોધી કાઢી અભયદાન આપી કરે તેને સ્વાધિન કર્યો, અને ધાવણુ છૂટયા પછી પિતાની પાસે રાખી પિતાના સંતાન માફક ઉછેરી ભણાવી હશિયાર કર્યો. તે મોટો થયો ત્યારે તેને પિતાના જન્મના ભેદની ખબર પડવાથી પિતાની જાત ઉપર ગુજરતા જામ જોઇ તેને ઘણું લાગી આવતું હતું, પરંતુ રાજ્યસત્તા આગળ તે લાચાર હતો. એક વખતે એક યાહુદી ઉપર ઘાતકીપણે જુલ્મ ગુજારતાં એક મિસરીને જોઈ તેનું લોહી ઉછળી આવ્યું અને મિસરીને મારી નો પર્દશાહના ડરથી અરબસ્તાનમાં ભાગી ગયો. ત્યાં એક જાદુગર પાસે કેટલીક વિદ્યા શીખ્યો અને થોડા વરસ પછી મિસરના પાશાહને પિતાના ચમત્કાર દેખાડી ખુશી કરીને યાહુદીઓને મિસરમાંથી જતા રહેવાની રજા મળવી, તે સર્વ યાહુદીઓને લઈને અરબસ્તાનના સિનાઈ પર્વત આગળ આવ્યા. પોતાની કેમને દુ:ખમાંથી છોડાવવા માટે સઘળા યાહુદીઓ તેને માનની નજરથી જોતા હતા. આ સમયને લાભ લેઈ તે પોતે પેગમ્બર હોવાનો દાવો કરી યાહુદી ધર્મ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ સ્થાપ્યો અને કહેવા લાગ્યા કે મને ખુદા તરફથી ફરમાને મળેલાં છે માટે જે કદાઈ ફરમાને નહિ માને તે ખુદાનો ગુન્હેગાર થશે. આ ધર્મના સિદાતે ક્રિશ્ચિયન ધર્મને મળતાજ છે. એમનું ધર્મ પુસ્તક કેબાલા છે. પાછળથી એ ધર્મમાં પણ મૂર્તિપુજ શરૂ થઈ હતી એમ જણાય છે. આ ધર્મવાળાઓને કિશ્ચિયન ધર્મવાળાઓ સાથે વર્ણ તકરાર થઇ હતી. યાહુદી લોકો મોટા વહેપારી છે અને વ્યાજને બંધ કરે છે. અને ભારે વ્યાજ લેવા માટે યુરોપમાં તે પ્રસિદ્ધ છે. આ ધર્મ માનનારાઓની સંખ્યા આ દેરામાં ૧૮૦૦૦ જેટલી છે. હિંદુસ્તાનમાં આ ધર્મ પાળનારની એક શાખા જેને બેને ઇસરાઈલને નામે ઓળખવામાં આવે છે તેના મૂળ પુરૂષો ઈ. સ. ૬૧૪ માં એડન બંદરેથી હિંદુ સ્તાનમાં આવતા હતા ત્યારે તેમનું વહાણ ઓલની નજીક નવગામમાં તોફાનમાં સપડાઈ ભાગી ગયું હતું. અને ફકત ૭ પુરૂષ અને ૭ વીઓ અયાં હતાં તે નવગામમાં જઈને ત્યાંના રાજાને આશ્રય મેળવી રહ્યાં હતાં તેમની સંતતિથી વસ્તી વધતાં તેઓ કોકણુથી આસપાસના સમુદ્ર કાંઠાના ગામમાં રહેવા લાગ્યાં છે. એ લોકો માથાપર એટલી નહિ પ ગુછે રાખે છે અને હિંદુઓ જેવી પાઘડી પહેરે છે. તેમાં સુન્નત કરતી વખતે પ્રથમ હિબ્રુ નામ પાડવામાં આવે છે પણ પાછળથી હિંદુ નામ ધારણ કરે છે. એ બ્રહામ, ઈસાક અને અકબને કબુલ રાખે છે. બ્રિટીશ રોચ થયા પછી વહેપારા પણ ઘણા યાદીઓ આ દેશમાં આવી રહેલા છે. પાશુપત માર્ગ. આ મતના સ્થાપક નકુલીશ દક્ષિણમાં ઈ. સ. ના 5 મા શતકમાં યા હોય એમ જણાય છે. તેમણે પાશુપત નામને સુત્ર લખ્યો છે. પથપુરાણમાં લખ્યું છે કે નમુચિ વિગેરે દેત્યોને શીક્ષા કરવા માટે શિવે શિવમત નામનું પાખંડ મત ચલાવવાને પાશુપત ચાર લખ્યું છે. આ ઉપરથી માનવાને કારણું મળે છે કે પપુરા થયા પહેલાં ચાર તે અરસામાં આ ધર્મ સ્થાપન થયો હશે. શંકર દિગ્વિજયમાં લખેલું છે કે આ માર્ગવાળા લલાટ, છાતિ, નાભિ, વિગેરેમાં શિવલિંગનું ચિન્હ કરતા હતા. કાનકટા ગીયો આ મતના માનવામાં આવે છે. હઠયોગ અને આ માટે નીકટને સંબંધ હોય તેમ લાગે છે. અને આ મત માનનારાઓની કેટલીક લાકાતીત ચર્ચાએ જોતાં તેને પ્રપાલિક અને મારી સાથે સંબંધ હોય એમ અનુમાન થાય છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ - લાભ, મળ, ઉપાય, દેશ, અવસ્થા, વિશુદ્ધિ, દીક્ષાકારીત્વ, બલ એ આઠપંચક અને જૈશ્ય, ઉત્કૃષ્ટ તથા યથાલબ્ધ એ ત્રણ વૃત્તિઓને જાણનાર અને તેનું અન્યને જ્ઞાન કરનાર ગુરૂ મનાય છે. મિથ્યા જ્ઞાનાદિ પંચમલ પશુત્વ ( જીવવ ) નાં મૂળ છે, માટે ગુરૂ વિગેરે તરફથી જ્ઞાન મેળવી તેમાં વધારો કરવો એ ઈષ્ટ છે. ભીક્ષા માગીને ખાવું કે છોડેલું ખાવું કે રસ્તે પડેલું ખાવું, એથી મિથ્યા જ્ઞાનાદિ મલ કમી થાય છે. જપ ધ્યાનાદિ ક્રિયાઓથી આત્મા અને ઈશ્વરને સંબંધ થાય છે. ભસ્મજ્ઞાન, ભસ્મશયન, હાસ્યાદિ વડે સેવન એ વ્રત છે અને ઊંયા વગર ઊંઘેલાના જેવાં ચિન્હ દેખાડવાં, શરીર કંપાવવું, નિંદ કર્મ કરવા અને નિંઘ શબ્દ બોલાવા એ યોગનાં દ્વાર છે ! દુ:ખને ઉરછેદ અને એિશ્વર્યની પ્રાપ્તિ એ બે આ શાયનાં ફળ છે અને તેને મોક્ષ માને છે. આ મત માનનારા દક્ષિણમાં છે. પ્રચલિઝા આ માર્ગ કાશ્મીરમાં અભિનવ ગુણાચાર્યે ઈ. સ. ના ૬ મા સેકામાં સ્થાપેલો છે. આ માર્ગને મુખ્ય સિદ્ધાંત એ છે કે જીવ શિવથી ભિન્ન નથી અને દશ્ય જગત શિવને અવભાસ છે. મતલબ કે શિવ રછાથી અને સ્વક્રિયાથી જગદુ રૂપે અવભાસે છે. પ્રમેય અને પ્રમાતા એક બીજાથી ભિન્ન નથી, પણ અનાદિ અજ્ઞાન (અવિઘા) થી પ્રમાતા પિતાને પ્રમેયથી ભિન્ન જુવે છે, માટે અજ્ઞાન નિવૃત્તિની કર્તવ્યતા રહે છે. માટે અજ્ઞાનની નિવૃત્તિ કરવા લક્ષ આપવું જોઈએ. તે માટે યોગાદિ ક્રિયાથી શિવનું ભજન કરવું. આ સંપ્રદાયના ગોસાઈ, સંન્યાસી અને સાધુ ઘણા છે. અને ત્રિપુંડ, ભસ્મ, રૂદ્રાક્ષ ધારણ કરે છે. શિવલિંગની પુંજા કરે છે, ને શિવભકિત પરાયણ રહે છે. આ મતના માનનારા કાશમીર તરફ વધારે છે. રસેશ્વર, આ મત પણ શિવ માગી છે. આ મત પણ ઈ. સ. છઠા શતકમાં ઉદ્ભવેલો જણાય છે. પ્રત્યભિજ્ઞા માર્ગમાં મોક્ષની વ્યવસ્થા કરી તે ઠીક છે, પરંતુ શરીર ૨૫ સાધન વિના તે સંપાદન કરી શકાય નહિ માટે શરીરને અમર કરવાની વાત પ્રથમ સાધવી જોઈએ, અને મત પ્રસ્કાશ કરી તેમના કાઈ શિખે મત સ્થાપન કરેલા છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૩ મતનો સિદ્ધાંત એવો છે કે પારદાદિના વિધિવત પાનાદિ . શરીરને અજરત્વ અને અમરત્વની પ્રાપ્તિ થઈ શકે છે. - દને માટે, તેને મૂચ્છિત કરવો, તેને બાંધ વિગેરે ક્રિયાઓનું આ શાયમાં સ્વરૂપ જણાવી તેનો ઉપયોગ બતાવ્યો છે. અને ઝાડ દર્શન, ભક્ષણ, દાન અને પૂજનથી પણ અનેક ફળની પ્રાપ્તિ મા જ કાર આવી છે. પારદના શિવલિંગનું મહાત્મ કાશી વિગેરેના લિંગ : પણ અધિક છે અને પારદની નિંદા કરનારને મહા પાતકી - પિતાના મતના ટેકામાં પારદ એટલે રસ અને ના જૈ જ છે કે વાકય બતાવે છે. અદયાત્મ વિઘાવાળા અને અર્થ અધ્યાત્મક રીતે કરી જીવનરૂપ જડ ધાતુને જ્ઞાનરૂપ રસાયનથી બ્રહ્મરૂપ સુવર્ણ કક્ષ એમ આ મતનું તત્વ સમજાવે છે. આ મતમાં ગોસાઈ સાધુ - ન્યાસીઓજ છે. તે પણું શિવલિંગની પુજા કરે છે. ત્રીપુ. : રૂદ્રાક્ષ ધારણ કરે છે અને શિવ ભકિત પરાયણ રહે છે. જરથોસ્તી ધર્મ. વેદકાળ અને બ્રાહ્મણ કાળમાં વહેપારાદિ અથે ઇરાન (પ) માં ગયેલા આર્યો પારસી નામને પ્રામ થયા હતા. અશાંતિના સર આ દેશના આર્યો સાથે તેમને વ્યવહાર બંધ થવાથી તેમને ન ધર્મરાન બંધ થયું. તેથી રૂવેદના પ્રથમ મંત્ર ( મોઢ જેવા કલ્પ રેજિમ રત્ન રાતત્તમ છે અથાત નિકારક, યશના દેવતા, રૂતુઓના પેદા કરનાર, હતા, અને રસ ઉત્પન્ન કરાવવાના કારણરૂપ અગ્નિદેવની સ્તુતિ કરું છું ) ના ૨ ૩ ત્યાંના સમય સંજોગાદિને દયાનમાં લેઈ, વિદ માર્ગને અનુસરો ર સ્ત ધર્મ સ્થાપ્યા. મહાત્મા જરથોસ્તને જન્મ તહેરાનની રજા રહે નામના ગામમાં ઈ. સ. પૂર્વે ર૫૩૭ માં થયો હતો. આ જ ઈરાનમાં માજી નામના ધર્મમતવાદીઓ અનેક પાખંડ ધમને આપતા હતા, અને તેમની રાજ્યમાં પણ માટી સત્તા હતી. - જરથોસ્ત એ લેકેના સામે થઈ મૂર્તિપુંજ અને જદુ વિરે ૨ ખાટા છે એ ઉપદેશ આપવા માંડયો. પ્રથમ ખાવામાં ન પિતાના ધર્મનો પ્રચાર કર્યો, ત્યારબાદ ઈશન અને તેની પૂર્વ મુલકમાં અને તે પછી બલ્બ શહેરમાં જઈ ત્યાંના કેટલાક મક પિતાના મતમાં લીધા. પછી ૩૦ વર્ષ ની ઉમ્મરે ધર્મપરાય છે ઈશનના શહેનશાહ ગુસ્તાપના દરબારમાં ગયા. બાદરગાહે મટી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ ભરીને સઘળા ધર્મમતવાદીઓને એકઠા કરી તેમને ધર્મવાદ સાંભળ્યો; તેમાં મહાત્મા જરાસ્તે વિવાદમાં સર્વને હરાવ્યા હતા. પરંતુ તેમના ઈ દુમને રાજાને ભંભેરવાથી તેમને કેદ ક્ય. પાછળથી રાજાને થયેલ રોગ તેમણે સાજો કરવાથી તેણે પોતાને સેબીઅન ધર્મ છોડી જરથોસ્તી ધર્મ સ્વીકાર્યો, ત્યારથી આ ધર્મ ઈરાનમાં ફેલાવવા પામ્યો. બાકદિયાને રાજા પણ સેબીઅન ધર્મ છેડી જરાસ્ત ધર્મમાં દાખલ થયો હતો; એ રાજા સિથીઆના રાજાને ખંડણ ભરતો હતો, તે તેણે બંધ કરી એવું કહાવ્યું કે, જો તમે જરથોસ્તી ધર્મમાં દાખલ થશે તે ખંડણું આપીશ. તેથી તેણે ગુસ્સે થઈ બાકડિયા ઉપર ચઢાઈ કરી ખખ શહેર લેઈ લીધું. અને મહાત્મા જરાસ્તને તેમના ૮૦ શિષ્ય સાથે મારી નાખ્યા. ત્યાર બાદ બાકદિયાના રાજાએ લશકર એકઠું કરી સિથીઅોને મારી નાંખી પિતાનું રાજય પાછું મેળવી જરથોસ્તી ધર્મને સબળ પાયા ઉપર આયો. આ ધર્મને પ્રાચીન ગ્રંથ ગાથાવાણું છે, અને તે પછી ક્રિયાકર્મનું જ્ઞાન આપનાર વંદીદાદ નામે ગ્રંથ થયા છે. તેમના ગ્રંથમાં આચાર વિચાર, ધર્મ ક્રિયા, ચાલચલણ, રૂઢિમાર્ગ, હુન્નર કળા, વિગેરે આય પ્રજાને મળતાં છે. એટલું જ નહિ પણ ગાથા વાણીમાં યુદ્ધિષ્ઠરને શક પણ જણાય છે તથા પારસી લોકે ઉનની કિસ્તી પહેરે છે અને તે વખતે તેઓ જે ક્રિયા કરે છે તે આર્યોના જનઈ પ્રસંગે થતા ૨ઉપનયન સંસ્કારનું આબેહુબ રૂપાંતર છે. આ ધર્મનો સિદ્ધાંત એ છે કે “પરમેશ્વર એક અનાદંત ૧. કસ્તી એ જોઈનું રૂપાંતર છે. શોધનું એવું માનવું છે કે મુસલમાન લોકેનું તેમના ઉપર આક્રમણ થયું હશે ત્યારે ગળાને બદલે જોઈ (કસ્તી) હું છું રાખવા માટે કેડે રાખવાનો રિવાજ થયે હશે. વેદની એક સંહિતામાં વૈશ્યો ઉનની જનોઈ પહેરવી જોઈએ એવું લખેલું છે, તે ઉપરથી તેઓ વૈશ્ય વર્ગના હશે, એમ અનુમાન થાય છે. ૨. આ ક્રિયાને નવજોત કહે છે. નવ (નવું) અને અવસ્તા ભાષાના જ તથા સંસ્કૃતના ડું (પ્રાધના કરવી) એ ધાતુથી વ્યુત્પન શબ્દ નવ જેત છે. અર્થાત્ નવતતને, અર્થ પણ સંસ્કારજ થાય છે. ૩. આ ધર્મવાળાઓએ દેવને અર્થ અસુર અને અહુરમજદ (અસુરોને અર્થ દેવ કરેલો છે. ભારતમાં વસતા પોતાના ભાઇઓ દેવ ક૬૫નામાં બુતપરસ્ત થઈ ગયા, તેમના તિરસ્કાર અર્થે આવી ઉલટી ધર્મ પરિભાષાની યોજના કરી હશે એમ અનુમાન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ • અને નિરંક્ત નિરાકાર છે. મૂર્તિપૂજા કરવી નહિ. અનિમાં હંમેશાં સુંગંધી પદાર્થોના હોમ કરી ઈશ્વર સ્તુતિ કરવી પડતર ખેતર ખેડવાં, અને સુકી જમીનમાં પાણી આણવું, અપવિત્રતા અને આભડછેટ ન રાખવી, પાણી ગળીને સ્વચ્છ કરી પીવું. દયા રાખવી, સત્ય બોલવું, ગાયોની રક્ષા કરવી અને રજસ્વલા થી પાસે જવું નહિ. કુકર્મ કરનાર, હિંસા કરનાર અને આચાર વિચાર નહિ પાળનાર પાપી છે. સ્નાન, શાચ, સંધ્યા, પવિત્રતા, દયા, આર્જવ, ક્ષમા અને સત્સંગ જરૂર કરવાં. વિગેરે.” આ પ્રમાણે વેદાદિ ચાલોને તદન મળતોજ ક્રિયાદિ કર્મથી ભરપુર વેદધર્મની શાખા ઉપજ આ ધર્મ છે. ઈ. સ. ના સાતમા સૈકામાં મુસલમાનોએ ઇરાન ઉપર આક્રમણ કરી તેમને મુસલમાન ધર્મમાં દાખલ થવા ફરમાવ્યું, તેથી તેમનામાંના કેટલાએક લોકે પોતાના ધર્મના બચાવ માટે ઈ. સ. હર૧ માં આ દેશમાં આવી સંજાણું બંદરે ઉતર્યા હતા. હાલના પારસીઓ તેમના જ વંશના છે. આ લોકો કેળવાયલા, આગળ પડતા, અને સમય સંજોગોને અનુસરી ચાલનારા છે. તેમને મોટો ભાગ વહેપારી અને સારા એદ્ધા ઉપર છે, જ્યારે કેટલાક ખેતી પણ કરનારા છે. આ લોકો કદરદાન, ઉઘર અને દયાળુ દીલના છે, માટે સવ કોમના લોકો તેમને માનની નજરથી જુવે છે. આ દેશમાં તેમની વસ્તી એક લાખ જેટલી છે. તેમનામાં પશ્ચિમની વિઘાના સંસ્કાર ઘણા પડી ગયા છે અને પૂરેપની પ્રજાનું અનુકરણ કરવાથી તેમનામાં ફેશનની કીશીયારી વધી પડી છે. સી પુરૂષો સ્વતંત્રવાદી થયેલ છે અને આચાર વિચાર તથા પહેરવેશમાં લગભગ ચૂરેપઅન જવાજ થઈ ગયા છે ! પારસી યુવાને કુંવારા ૨હેવાનું વધુ પસંદ કરતા હોવાથી તેમનામાં મોટી મોટી ઉમ્મરની કંવાાિઓ દષ્ટિચાચર થાય છે, આગેવાનોએ આ બદી નાબુદ કરવાને પ્રયત્ન આદરવાની અગત્ય છે. વેદના કર્મકાંડની પુનઃ પ્રાણપ્રનિશ, જન અને ખાદ્ધ ધર્મ ર પર હેવાથી વેદના કર્મકાંડને હાની પહેલી જોઈ ઈ. સ. ના આઠમા સૈકામાં કુમાર ભટે તેની ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરવા પ્રયત્ન કર્યો. તેમને જન્મ ઈ. સ. ૭૪૧ માં મહા નદીના કિનારે આવેલા જયમંગળ ગામમાં તેલંગી બ્રાહ્મણ કુળમાં ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ધર ભટ્ટની ચંદ્રગુણ નામની સ્ત્રીને પેટે થયો હતો. તેમણે બોદ્ધ ધર્મના આચાર્ય શ્રીનીકેત પાસે અભ્યાસ કરી એ ધર્મનું જ્ઞાન મેળવ્યું અને બ્રાહ્મણ ધર્મ ભ્રષ્ટ કરવા તે કેવા કુતર્કો શિષ્ય વર્ગને શીખવતા હતા તે જાણી લીધું. પછી ચંપાનગરીમાં આવી વેદ ધર્મ કેવી રીતે સ્થાપ તેના વિચારમાં ફરતા હતા; એટલામાં જ ત્યાંની રાણી જે વિણવ સંપ્રદાથની હતી તેના મુખમાં “શું કરું ? કયાં જાઉ ? હવે વેદના ઉદ્ધાર કોણ કરશે?” એવી મતલબને બ્લોક સાંભળ્યો. તેના જવાબમાં “ મત ચિંતા કરે મહારાણી, છે, ભટ્ટાચાર્ય ભૂપરે ” એ જવાબ તેમણે દીધો. આ સાંભળી રાણીએ તેમને પોતાની પાસે બોલાવીને કહ્યું કે “ રાજા મને ખાદ્ધ ધર્મમાં દાખલ કરવા માટે સતાવે છે, માટે તમે કાંઈ જલદી ઉપાય કરે” આવી અણધારી ઉત્તમ તક મળવાથી ૧ભટ્ટાચાર્યે તે ખાઈને બોદ્ધ મત ખંડનના કેટલાએક શ્લોક શીખવી સુચના કરી કે સમયાનુકુળ રાજાને તે સંભળાવતાં રહેશે. રાણીએ દરરોજ તે પ્રમાણે કરવા માંડયું, તેથી કેટલાક સમય પછી રાજાની બુદ્ધિમાં ફરક પડવા લાગ્યો અને તે પ્રમાણે તેમની આસ્થા પણ ખાદ્ધ ધર્મ ઉપરથી કમી થવા લાગી. કુમારિક ભટ્ટે આટલા સમયમાં બદ્ધ ધમ ખંડનના સાત ગ્રંથ તૈયાર કર્યા; અને વિશ્વરૂપ, મુરારિમિશ્ર, પાર્થ પ્રભાકર, સારથી મિશ્ર, તથા મંડન મિશ્ર, વગેરે શિષ્યને શીખવી તૈયાર કર્યા. પછી શિષ્યો સહ ચંપાનગરીના રાજા સુધન્વાની સભામાં ખાદ્ધોના આચાર્યો સાથે. વાદવિવાદ શરૂ કર્યો. બાબ્દો વેદનું ખંડન કરવાનાં તર્ક વાકયો બોલ્યા અને અરસપરસ ખંડન મંડન થવા લાગ્યાં. ભટ્ટાચાર્ય યુક્તિરૂપી કુવાડાથી ખાદ્ધ મત રૂપી વૃક્ષોનું છેદન કરવા માંડ્યું અને બુદ્ધિ આત્મા છે એવો મત દ્વાચાર્યોએ પ્રકાશિત કર્યો હતો તે કેવળ પાખંડ છે એમ સિદ્ધ કરી આપ્યું. અંતે બાદ્ધના તકે ભટ્ટાચાર્યના તર્કથી ૧. વ્યાકરણાદિ ગમે તે એક શાસ્ત્ર જાણતા હોય તેને શાસ્ત્રી અને ઘણું સા જાણતો હોય તેને જ ભટ્ટ કહેતા. ભટમાં પણ જેઓ અમુક શાસ્ત્રના આચાર્ય યોગ્ય જ્ઞાન મેળવતા તેમને ભટ્ટાચાર્ય કહેતા. એ પ્રમાણે આ દેશમાં અવટ (ઉપનામ) હતાં. હાલ તે માત્ર ઘણી ખરી અવટંક નામ માત્રની જ રહી છે. કાળા અક્ષરને કુટી મારે તેવા બ્રાહ્મણ પણ ભટ્ટની પદવી ધરાવે છે !! આવી રીતે તમામ જાતોમાં પણ થયેલું છે. સાપ ગયા. અને લીસોટા રહી ગયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ નિર્બળ થઈ ગયા, તેથી તેઓએ પરાજિત થઈ માન ધારણ કર્યું. સુધન્વા રાજના મનમાં પાકું ઠસી ગયું કે પ્રાચીન ઈશ્વર પ્રેરિત વેદમાં કહેલા ધર્મ સત્ય છે, તેથી તેણે તેને સ્વિકાર કર્યો. ત્યાર બાદ ભટ્ટાચાર્ય નીચેને શ્લોક જે મહાત્મા બિદ્ધના નિર્વાણ પછી તે ધર્મના કોઈ સ્વછંદી યતિએ નવિન બનાવી દાખલ કરેલો હતો. તે બતાવી તેમનું ભોપાળું ખુલું કરી નાંખ્યું. "क्षणीकाः सर्व संस्काराः नात्या स्थायि । तस्मात् भिक्षुषु સત્તાના કામસુત શમ્ અર્થાત્ સર્વ પદાર્થ ક્ષણિક છે–નાશવંત છે, આત્મા પણ સ્થિર થી માટે યતિઓ પરદારાનું આક્રમણ કરે તે ઈર્ષા કરવી નહિ.” આ કુતક વાળે શ્લોક જાહેર થતાં જ રાજા અને પ્રજા તરફથી બદ્ધધર્મવાળાઓ ઉપર ફીટકાર વરસાદ વરસવા લાગ્ય, સર્વે તેમને તિરસ્કારની દષ્ટિથી જોવા લાગ્યા. તેથી તેઓમાંના કેટલાએક તો તે વખતે પ્રચલિત એકાદ સંપ્રદાયમાં દાખલ થઈ ગયા અને કેટલાએક આ દેશ છોડી ચીન, જાપાન, તિબેટ, બ્રહ્મદેશ, સિંહલદિપ વિગેરેમાં જતા રહ્યા. આ રીતે બધધર્મને આ દેશમાંથી નાશ થયો અને પૂર્વની પેઠે યજ્ઞાદિ ક્રિયાઓ ચાલુ થઈ. ગુરૂદ્રોહના કરેલા પાતકના પ્રાયશ્ચિત માટે કુમારિક ભટ્ટ પ્રયાગમાં ત્રીવેણી કિનારે ચિતા રચાવી અગ્રિમાં પ્રવેશ કરવા તૈયારી કરી તે જ સમયે વેદના જ્ઞાનકાંડને ઉપદેશ કરતા કરતા શ્રીમાન રશંકરાચાર્યજી ત્યાં આવી પહોંચ્યા અને પોતાની સાથે વાદવિવાદ કરવાની અરજ કરી. પરંતુ કુમારિલ ભટ્ટ જવાબ આપ્યો કે હું તો અગ્નિ પ્રવેશ કરવાની તૈયારીમાં છે માટે વિવાદ કરી શકું તેમ નથી, છતાં તમારી મરજી હાયતો મારા શિષ્ય મંડનમિત્ર સાથે વાદવિવાદ કરજે. એમ કહી તેમણે અનિમાં પ્રવેશ કર્યો. ત્યાર બાદ શંકરાચાર્યજીએ મંડન મિશ્ર સાથે ૧. આ વાદવિવાદનું પરિણામ જાહેર કરવા માટે મંડન મિશ્રની રી સરવતિને ન્યાયાધિશ કરાવવામાં આવી હતી, તેણે શંકરાચાર્યની છત થયાનું નહેર કર્યું હતું. આવા ધાર્મિક વાદવિવાદનો ન્યાય કરવા માટે જે યોને ન્યાયાધિશ નીમવા બંને પક્ષકારે મંજુર થયા હતા, તે સ્ત્રી સારામાં કેટલી પ્રવિણ હેવી જોઈએ તે વાંચનારાજ વિચારી લેવું જોઇએ. વેદાકિ સાસ ભણવાને ૨ીને અધિકાર નથી એવું કહેનારા, જરા આંખે ઉપાડી જુગા!! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ ૧૨ વાદવિવાદ કરી તેમાં જીત મેળવી વેદના કર્મ માર્ગને ગાણ અને જ્ઞાન માર્ગને પ્રાધાન્ય ઠરાવ્યો. કેવલાદ્વૈત આ મતના સ્થાપક શંકરાચાર્યને જન્મ ઈ. સ. ૭૮૯ માં કેરલ દેશમાં શિવગુરૂ બ્રાહ્મણની સતિ નામની સ્ત્રીને પેટે થયો હતો, તેમનું જન્મ નામ શંકર હતું. જયારે તેઓ ત્રણ વરસના થયા ત્યારે તેમના પિતાજી દેવલોક પામ્યા, તેથી તેમનાં માતાજીએ તેમને પાંચમે વજાઈ સંસ્કાર કરાવી ગુરૂગૃહે ભણવા મૂક્યા હતા. શંકરની બુદ્ધિ એવી તે તેજ હતી કે તેઓ એક વખત ગુરૂમુખેથી સાંભળતા કે તુરત જ શીખી જતા હતા. સાત વરસ અભ્યાસ કરી શિક્ષા, કલ્પ, વ્યાકરણ, નિરૂક્ત, છંદ અને જતિષ એ છ અંગ સહિત વેદનું અધ્યયન કરી સર્વ વિથા સંપાદન કરી, પિતાને ગામે આવી માતાજી પાસે રહેવા લાગ્યા. તેમની અલૈકિક શક્તિની કીર્તિ ત્યાંના રાજા રાજશેખરના કાને આવતો તેમણે કેટલીક ભેટ સાથે પોતાના પ્રધાનને શંકરને ઘેર મોકલ્યા અને પિતાની પાસે તેમને તેડી લાવવા કહ્યું. તે પ્રમાણે પ્રધાને શંકરને ત્યાં જઈ ભેટ ધરી રાજદરબારમાં પધારવા વિનંતી કરી, પરંતુ શંકરે એ ભેટ ન સ્વિકારતાં કહ્યું કે “અમારે બ્રહ્મચારીને ભિક્ષા એજ ભેજન છે; મૃગચર્મ પહેરવું અને ત્રીકાળ સ્નાન સંધ્યાદિક શાસ્ત્રોક્ત કર્મ કરવાં એ અમને સુખદાયી છે. માટે તેને તજીને, આ હાથી ઘોડા અને સોના મહેરેને અમે શું કરીએ? તેથી તે પાછાં લેઈ જાઓ.” આવી તેમની નિસ્પૃહતા જોઈ પ્રધાને રાજા પાસે જઈને સર્વ વૃત્તાંત જાહેર ૧. હાલના વખતમાં આ હકીકત અતિશયેકિત વાળી લાગશે, પણ તેમાં તેવું કાંઈજ નથી. આ ૧૯ મી સદીમાં પણ કલકત્તાના સુપ્રિમ કોર્ટના એક માછ જજ ડો. જેન્શન ત્રણ વર્ષની હાની વયમાં લખતાં વાંચતાં શીખ્યા હતા અને ૨૮ ભાષા જાણતા હતા. પ્રસિદ્ધ ભારત માર્તડ પંડિત ગટલાલજી છ વર્ષની ઉમ્મરે કાવ્ય શાસ્ત્ર, સાતમે વર્ષે અમરકોશ અને આઠમે વર્ષે વેદ શીખ્યા હતા. નવમા વર્ષે બંને આંખે નાશ થયા છતાં પણ શાસ્ત્રના અધ્યયનથી બહોળું જ્ઞાન મેળવી સારી કિર્તિ સંપાદન કરી શકયા હતા. ૨. કયાં આદ્ય શંકરાચાર્યજીની નિસ્પૃહતા અને હાલમાં ગાદી ઉપર બેસવા માટે શંકરાચાર્યોનું કોર્ટોમાં કેસ લડવા દેડવું !!! જમીન આસમાને નને ફેર... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ ૧૩ કર્યું, તેથી રાજા પોતે શંકરને ત્યાં મળવા ગયા અને પિતાનાં રચેલાં ત્રણ નાટકે બતાવ્યાં. શંકરે તે વાંચી જોઈ રાજની આવી ઉત્તમ વિદ માટે આનંદ દર્શાવ્યો. દેશમાં ચાલતા અનેક મતપંથની જાળ કાપી વેદના જ્ઞાનકાંડને ઉદ્ધાર કરવાની શંકરને તિવ્ર ઈચ્છા થઈ, પરંતુ આવી લઘુ વયમાં તેમને તેમનાં માતાજી સંન્યાસ લેવાદે તેમ ન હોવાથી ગુંચવાતા હતા. એક દિવસે માતાજી સાથે આવતાં રસ્તામાં એક નદીના મધ્ય સ્થળે આવ્યા તેટલામાં જ નદીમાં પાણી ચઢવા લાગ્યું. પાછા ફરીને પણ સામે કાંઠે જઈ શકાય તેમ નહોતું, તેથી ડુબી મરવાનો સમય નજીક આવ્યો સમજી તેમનાં માતાજી ગભરાયાં તે જોઈ તેમણે સમયસુચકતા વાપરી માતાજીને કહ્યું કે “જે આપ મને સંન્યાસ લેવાની રજા આપે તે હું બચવાનો યત્ન કરું, નહિત આપણા બેઉના પ્રાણ નાશ પામશે.' માતાએ ભયભિત થઈને ગભરાટમાં પુત્રને સંન્યાસ લેવાની રજા આપી, એટલે પોતાની પીઠ ઉપર માતાને બેસાડી શંકર બળપૂર્વક દોડયા અને સહીસલામત્ત નદી પાર આવી પહોંચ્યા. થોડા સમય પછી માતાને પ્રણામ કરી તેમણે સંન્યાસ લઈ ઉપદેશ આપવાનું શરૂ કર્યું, અને વેદના જ્ઞાનકાંડને ઉપદેશ આપી જીવ શિવનું એકપણું જણાવી અતિ માર્ગની સ્થાપના કરી એ માર્ગનું નામ કેવલાદ્રત રાખ્યું. દારૂઆતમાં સનંદન નામના બ્રાહ્મણને શિષ્ય કરી સંન્યસ્ત દીક્ષા આપી તેનું પs પાદાચાર્ય નામ રાખ્યું. એક વખત શંકરાચાર્ય નિત્ય નિયમ પ્રમા ગંગા કિનારે આન્ડિક કર્મ કરવા જતા હતા ત્યારે માર્ગમાં એક ચંડાળ ચાર ભયંકર કુતરાઓ સાથે તેમને સામે મળ્યો. શંકરાચાર્યે તેને દુર જવાનું કહ્યું એટલે તેણે જવાબ આપ્યો કે તમે વેદાંતમાં કુશળ હોવા છતાં પણ આવી ભેદ બુદ્ધિ કેમ રાખો છો ? તમે મહાર દેહને દુર જવાનું કહેતા હો તો તે તમારા કરતાં કાંઈ જુદો નથી. આ સાંભળી તેમની ભેદબુદિ જતી રહી. તેમણે પાશુપત મતનું ખંડન કર્યું, કુમારિક જદની સુચના પ્રમાણે તેમના શિષ્ય મંડન મિશ્ર સાથે વાદવિવાદ કરી તેમાં જીત મેળવી વેદના સાનકાંડને મુખ્ય અને કમ તથા ઉપાસનાને ગાણ સિદ્ધ કરી વિજય મેળવ્યો. મંડનમિત્ર પણ તેમને શિષ્ય થયો અને સુરેશ્વરાચાર્ય નામ ધારણ કર્યું. એક વખતે દક્ષિણમાં ભૈરવ મતના એક કાપાલિકે શંકરાચાર્યને એકલા સમાધિમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ ને ત્રશુળ ઉગામી મારવા તૈયારી કરી હતી, પરંતુ પs પાદાચાર્ય ચી પહોંચ્યા તેમણે કાપાલિકને મારી નાંખી તેમનો પ્રાણ બચાવ્યો. ના રાજા પણ તેમનો શિષ્ય થયે હતો, તે હવે તેમના રક્ષણ તથા પદ માટે તેમની સાથે સૈન્ય લઈ રહેવા લાગ્યો. શંકરાચાર્ય આર્યાવૃત્તના ક સ્થળમાં ફરી ઉપદેશથી હજારો શિષ્ય એકઠા કર્યા અને તે વખના પ્રચલિત સર્વ ધર્મ અને મતપંથના આચાર્યો સાથે વાદવિવાદ રી વિજય મેળવી જ્ઞાનમાર્ગને ઉપદેશ આપી અદ્રિત માર્ગનો પ્રચાર કે પરંતુ થોડા વખતમાં તેઓ જાણું શક્યા કે અદ્વૈત મત સંપૂર્ણ કરે સાધારણ લેકની સમજમાં આવે મુશ્કેલ છે, તેથી તેમણે લોક ને માન આપી સમય સંગે ધ્યાનમાં લઈ મૂર્તિપુજા અને ચર પરમાત્માની પુજા વિધિ કાયમ રાખ્યાં. પોતે જ્ઞાનમાર્ગજ હિમાયતી હોવા છતાં પણ કર્મ અને ભક્તિ એ જ્ઞાનનાં અવાક્તર કાન છે માટે વર્ણાશ્રમ પ્રમાણે કર્માદિ કરવાની આજ્ઞા કરતા હતા. ફક્ત ને માટે જ્ઞાનમાર્ગ શ્રેષ્ઠ છે એમ જણાવી દંલા પcuસંગ્રહ सत्वं जगन्मिथ्या जीवो ब्रह्मैव नापरः सने सर्व खल्विदं ૧ જીવ શિવ એક જ હોય તે પછી ભકિત પણ કોની, કોણે કરવાની ? એ કઇ પણ જીવને દુ:ખ પણ કેમ પડે ? જગત મિથ્યા હોય તે કહેનાર– જાવનાર પણ મિથ્યા અને ઉપદેશ પણ મિથ્યાજ ઠરે ! ભૂતકાળના ગ્રંથેથી વાસ છે કે પૂર્વે જગત હતું, વર્તમાનમાં પ્રત્યક્ષ જણાય છે અને ભવિષ્યમાં જૂની પેઠે હેવું જોઇએ. સંસાર અસાર છે, જગત મિથ્યા છે, એવાં માણસને રણ બનાવનારાં તો વેદમાં નથી. આપણે દેહ હાડ, માંસ, ચામનું ખેમું નથી, કુકર્મ સાધન કરવાનું પવિત્ર રેત્ર છે. સંસાર અસાર નથી, પણ તે સંસાર– સર યુક્ત–જ છે; તેમાં રહીને સાર–અભ્યદય–મોક્ષ–સાધવો એજ કર્તવ્ય છે. મટે તે સારૂ શતમ શારદ્ર અને પુર્વવેદ જિ નિની વિરકત સમા: શિરે આશાવાદાત્મક અને પુરૂષાર્થ કર્મમાં ઉત્સાહજનક આજ્ઞાએ વેદોમાં છે. સંજીવ, બ્રહ્મ અને પ્રકૃતિ એ ત્રણેને અનાદિ માનવામાં આવે છે, પણ જૈન અને કર્મવાળા છવ તથા પ્રકૃતિને જ અનાદિ માનતા હોવાથી તેમને પરાસ્ત કરવા એ ઘાના અનાદિને વિશેષ વજન આપવા સારૂ જ “જીવ શિવ એક જ છે” સત્ય છે અને જગત મિથ્યા છે એ સિદ્ધાંત પ્રચરિત કરવાનું જરૂરી જાણું તે કરવામાં આવ્યું હશે. શાંકર મતનું હાર્દ નહિ સમજનારાજ વિશ્વને શશ જ કહી ઉડાવી દે છે. ૨ વિશ્વ માત્ર બ્રહ્મ સ્વરૂપ છે, ત્યારે વિશ્વમાં વસતાં પ્રાણિ માત્રની કરવી એજ પરમાત્માની સેવા ગણાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ રહ એવો ઉપદેશ આપી એકાત્મ ભાવ પ્રસા.' દ્વારિકામાં શારદામઠ, જગન્નાથજીમાં ગોવર્ધન મઠ, હરિદ્વારમાં તિર્મઠ, મહેસુરમાં અંગેરી મઠ અને કાશીમાં સુમેરૂ મઠ સ્થાપી તે મારફતે જનસમાજને સતત ઉપદેશ મળે એવી ગોઠવણ કરી. તથા બ્રહ્મસુત્ર, ભગવદ્ગીતા અને દશોપનિષદ વિગેરે ઉપર બ્રહ્મવિદ્યા પ્રતિપાદક ભાષ્ય રચ્યાં. આવી રીત જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગને યથાયોગ્ય ઉપદેશ આપી વેદધર્મની પુનઃપ્રાણ પ્રતિષ્ઠા કરી શંકરાચાર્ય પોતાની ૩૨ વર્ષની નહાની ઉમ્મરમાં બદ્રીનારાયણમાં સમાધિસ્થ થયા. તેમના પછી તેમના શિષ્યોએ ઉપદેશ આપવાનું કામ જારી રાખ્યું છે. હાલ આર્યાવૃત્તમાં શબ્દ અકતમત કેાઈ ઠેકાણે ચાલતા નથી અને પુરાણાના સંસગને લીધે તેમાં પણ ઘણા ફેરફાર થઈ ગયા છે. જયારે કેટલાએક શંકરાચાર્યના સોપદેશને સમજી ન શકવાથી શુષ્ક વેદાંતિ–ફક્ત બાલવા માત્રમાં જ જ્ઞાની-થઈ ગયા છે. આ રીતે પ્રકારમંતરે આ મત ચાલુ છે, અને બ્રાહ્મણ માત્ર આ ધર્મના અનુયાયી છે. તેમ આઇ શંકરાચાર્યને જગદગુરૂના માનપ્રદ પદથી આજે હિંદુઓ ઓળખે છે. તેમના ઉપદે શથી વર્ણ વ્યવસ્થાનું બંધારણ મજબુત થયું અને જૈન તથા બાદ ધર્મમાં લાકે જતા અટકી પડયા. આ મતમાં પણ પાછળથી કેટલાએક પંથ થયા છે. દશનામી [] હાલમાં શારદા મઠ માટે તકરાર પડી છે; અને ડર, પ્રભાસપાટણ તથા દ્વારિકા એમ ત્રણ સ્થળે જુદા જુદા સંન્યાસીઓએ આ માની ગાદીએ સ્થાપી છે. ગેરી મઠના પગ વિભાગ પડી ગયા છે; અને મહેસુર, શંખેશ્વર, તથા કરવીર [કોલ્હાપુર)માં એ મઠની ગાડીઓ થએલી છે. જ્યોતિર મઠ ઉશ્કેદ થયેલો છે, છતાં પણ ઘણું વેષધારી સંન્યાસીઓ તે મઠના શંકરાચાર્યનું પદ ધારણ કરી ફરતા જણાય છે. આ સિવાય ધોળકા, પાટણ, અને ડેસર વિગેરેમાં પણ જુદા જુદા સંન્યાસીઓએ ગાદી સ્થાપી શંકરાચાર્યનું પદ ધારણ કરેલ છે. [૨] શાક્ત પંથના એક માણસે શંકરાચાર્યને ઝેર આપ્યું હતું, તેથી તેમને લોહી પડવા લાગ્યું હતું. જો કે પલપાદાચાર્યે દવા કરવાથી સમાજ આરામ કર્યો હતો, તે પણ છેવટે તેથી તેઓ હાની ઉમ્મરમાં સમાધિસ્પ થયા હતા. પણ ખરા મુખ્ય ધર્માચાર્યો, આવી આફતના ભાગ થઈ પડેલા જણાય છે. થિ ગિરિ, પુરી, ભારતી, સાગર, આશ્રમ, પર્વત, તીર્ષ, સરસ્વતિ, વન અને આચાર્ય જે નામની અંતે હોય તે દશનામી સંન્યાસી હોય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ સન્યાસી, જેએ બ્રાહ્મણ જાતિનાજ હેાય છે, તેએ મઠાધિસ્થ આચાઊંને નમે છે, શિવલિંગ પુજે છે અને ત્રીદડ, કમંડળુ, દ્રાક્ષ તથા ભસ્મ ધારણ કરી ફરતા કરે છે. ખાખી સાધુ પણ સંન્યાસીઓની પેઠેજ વર્તે છે. નાગડા સાધુઓની જમાત સ્વતંત્ર છે, ને કાઈ મઠના શંકરાચાને નમતા નથી અને ભગવાં ધારણ કરી કરતા કરે છે, તથ । શિવલિંગને પુજે છે. સંન્યાસથી પણ જ્ઞાનમાર્ગમાં આગળ વધી સમયતા ગ્રહણ કરી પરબ્રહ્મભાવ પામ્યા હોય છે તેવા પરમહંસ પણ સ્વતંત્ર છે. એ સિવાય અતિત, અલખનામી, અવધુત, કુટીચર, બહુદુક, કડાર્લિંગી, ઉવ ખાહુ, આકાશમુખી, નખી, રૂખરસ, સુખરસ, વિગેરે આ મતના સાધુઓના ઘણા પથ છે. તે સર્વ શિવલિંગને પુજે છે અને રૂદ્રાક્ષ, તથા ભસ્મ ધારણ કરી કરતા કરે છે તથા ભીખ માગી ગુજારા ચલાવે છે. લિ'ગાયત અથવા વિરાવ સપ્રદાય. ઈ. સ. ના ૯ મા સૈકામાં દક્ષિણમાં જૈનધર્મનું જોર વિશેષ હતું. [૧] અતિત—શિવ અને દેવી બંનેના ઉપાસક છે, અને તેનાં દહેરાંના પુ જારી છે. લગ્ન કરતા નથી, ધંધા કરતા નથી, પણ સદા ત્યાગી રહે છે. એમનામાં પણ ઘણા ભેદો છે. તેમાં કોઈ લગ્ન કરીને સંસારી થાય છે અને ઉધમ પણ કરે છે. હૈદ્રાબાદ અને કચ્છના અતિતાની પેારબંદર, મુબાઈ, ભુજ, અને હૈદ્રાબાદ વિગેરેમાં મશહુર શરાફી પેઢીએ છે. કેટલાએક નોકરી કરે છે. તેમાંના કેટલાએક મઠાધિપતિ છે, કેટલાક જમીનદાર પણ છે. લખનાર, સીતામડી, ગોરખમઢી, તારનેતર, શીંગનાડા, ગોપનાથ, વિગેરેના મઠાધિપતિએ મેાટી મિલ્કતવાળા છે. આ લોકો હિંદુસ્થાનના દરેક ભાગમાં છે. યુ પી॰ માં છે તે સહુ સાથે નમે નારાયણ કહે છે. અલખનામી—મી કૈંક સાહેબના લખવા પ્રમાણે આ મતને સ્થાપનાર લાલગીર નામના ચમાર હતા. ભીખ માગતી વખતે અલખ શબ્દના ઉચ્ચાર કરે છે અને ઊંચી ચાંચદાર ટોપી તથા કામળી પહેરે છે. અખત—મંત્ર તંત્ર માટે પ્રસિદ્ધ છે. તિ યાત્રા કરી ભીક્ષાથી ગુજરાન ચલાવે છે. તેમની સ્રીએ-અબધુતાનીઓ પણ સ્ત્રીઓને ગુરૂમંત્ર આપી પેાતાના ૫થમાં દાખલ કરે છે. આ લોકોની વસ્તી દક્ષિણમાં છે. આકાશમુખી આકાશ તરફ મ્હાં રાખી ફ્રે છે, ઉર્ધ્વબાહુ હાથ ઉંચા રાખી ફરે છે, નખી નખ વધારે છે, ડાલિ`ગી શિવલિંગવાળાં કડાં પહેરે છે. એ પ્રમાણે બીજા પણ સમજવા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ તે વખતે કલ્યાણના જેનધમાં બીજલરાજ મહાદેવ ભટ નામના તૈલંગી બ્રાહ્મણની પદમાવતી નામની પુત્રીને જબરાઈથી પરણ્યો હતો. ત્યારબાદ મહાદેવ ભટને ખસવ નામનો છોકરો ઈ. સ. ૯૫૮ માં થયો હતો, તે છોકરો ન્હાનપણથી જ હશિઆર અને બુદ્ધિશાળી ણાતાં ત્યાંના રાજના પ્રધાને રાજાના સાળાની મોટી ઓથ થશે એમ સમજી પિતાની છોકરી ગંગાદેવીને તેની સાથે પરણાવી હતી. બસવને સસરો બળદેવ તે રાજયના પ્રધાન અને રાજા તે તેને બનેવી હેવાથી રાજ્યમાં તેને સારી જગ્યા મળી હતી અને પ્રધાનના મર્થ બાદ પ્રધાનપદ પર તેની નિમણુંક થઈ હતી, તે ઉપરાંત સિન્યાધિપતિ અને જામદારખાનાના ઉપરી તરીકેનો એદ્ધા પણ તેને મળ્યા હતા. ' બસવને સંપૂર્ણ રાજકારભાર સોંપીને રાજા એક બીજી યી સાથે લગ્ન કર્યું હતું તેની સાથે રંગભોગ વિલાસમાં નશ્ચિતપણે પડયા રહેતો હતો. બ્રાહ્મણ થઈને જેન રાજાને કન્યા આપવાથી બસવને તેના કુટુંબ સાથે બ્રાહ્મણોએ જાતિ બહાર મૂકેલો હતો, તેથી તે બ્રાહ્મણે ઉપર ગુસ્સે ભરાયેલા તો હતો જ, માટે આ અનુકુળ પ્રસંગ જોઈને તેણે જ્ઞાતિબંધારણની સત્તા તુટે તેવો એક પંથ સ્થાપવા પ્રયત્ન કર્યો. શરૂઆતમાં બસ જૂના અમલદારોને કાઢી મૂકી તેમની જગ્યાએ પોતાને અનુકુળ અમલદારો નીમી દીધા, મોટા મોટા ગરાસીયા અને ઈનામદારોને પણ તેમની જમીન જપ્ત કરવાની બીક બતાવી તેથી તે કે પણું બસવના પક્ષમાં મળી ગયા. આવી રીત રાજ્યના તમામ માણસોને પક્ષમાં લઈ બસ નવા ધર્મ પંથની શરૂઆત કરી. જાતિબેદ મુદલ પાળ નહિ, શિવ તથા તેના નંદીને ભજવાથી કલ્યાણ થાય છે, ગળામાં શિવલિંગ રાખવું, માંસ ખાવું નહિ, કઈ વસ્તુ ઈશ્વરને (લિંગને) અર્પણ કર્યા વિના ખાવી કે વાપરવી નહિ, એ સિદ્ધાંત ઠરાવી જણાવવા લાગ્યો કે હું નંદીને અવતાર છું, અને જગતને સારો બાધ કરવા આવ્યો છું વિગેરે ઉપદેશ આપી લિંગાયત સંપ્રદાયની સ્થાપના કરી. આ સંપ્રદાયને વિશૈવ અથવા જંગમ સંપ્રદાય પણ કહે છે. બસ શિવલિંગ પુજા કાયમ રાખો રાજ્ય સત્તા પોતાના હાથમાં હોવાથી સામ, દામ, બેદ અને દંડના ઉપયોગથી પંથની વૃદ્ધિ કરવા પ્રયત્ન કર્યો હતો. જાતિભેદ રાખ્યો નહોતે, સર્વને માટે આ સંપ્રદાય માં દાખલ થવાના દરવાજા ખુલ્લા રાખ્યા, તેથી છેક હલકામાં હલકા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સુદ્રથી તે શ્રેષ્ઠ ગણાતા બ્રાહ્મણ સર્વ એક પંગતે બેસી જમતા તેથી નીચવણું ઘણી દાખલ થઈ. રાજયને પ્રજાને અસવના હાથમાં હોવાથી તે પિતાના સંપ્રદાયના અનુયાયીઓને મોટી મદદ આપતા અને હમેશ પોતાના મતના માણસોને મિષ્ટાનાદિથી ખુશી રાખતો; તેથી ચોર વ્યભિચારી, દુર્વ્યસની, કંછંદી, લાલચુ અને આળસુ લેકે આ સંપ્રદાયમાં સંખ્યાબંધ દાખલ થયા. આ સમયમાં બ્રાહ્મણ અને જેને વચ્ચે ધર્મ સંબંધી તકરાર ચાલતી હતી તેથી ખસવના આ સંપ્રદાય તરફ બ્રાહ્મણે એ લક્ષ આપવાની દરકાર કરી નહિ. આ કારણથી આ સંપ્રદાયમાં માણસની ભરતી ઝપાટાબંધ થઈ. એકલા કલ્યાણી શહેરમાં જ તેના બાર હજાર અનુયાયી થયા હતા. આમ ઘણી વખત ચાલ્યા પછી કચેરીના કેઈ અમલદારે રાજા સાહેબને ચાડી કરી તે જાણવામાં આવતાં બસવ કલ્યાણીથી નાઠે, પરંતુ રાજા તેની પછવાડે પડો તેથી બાર હજાર લિંગાયતેને લઈને તે રાજાની સામે થયે, અને તેને લડાઈમાં હરાવી તેની સાથે સંધી કરી. રાજાએ ફરીથી ખસવને કારભારી નાખ્યો, પણ બસવના પેટમાં ભય હેવાથી તે રાજાનું કાટલું કરવાના પ્રપંચમાં હતા. બીજલ રાજા કેટહાપુરના મહામંડલેશ્વરે કરેલું બંડ શાંત કરીને કલ્યાણ આવતો હતો, ત્યારે જગદેવ અને બોમ્બીદેવ નામના લિંગાયતે જે રાજાના મસાલચી હતા, તેમને સમજાવી તેમના હાથે રાજાને મરાવી નાંખી બસવ નાશી ગયે. આ વાતની રાજાના પુત્ર વિરવિજલને ખબર પડવાથી મલબાર કિનારે વિરીશપુરમાં બસવ સંતાઈ ગયો હતો ત્યાં જઈને તેણે ઘેરે ઘાલ્યો. બસવને બચાવ ન સુઝવાથી તેણે વાવ્યમાં પડી આપઘાત કીધો. આ વાતની વિવિજલને ખબર પડતાં તેણે તેના શબને બહાર કઢાવી ગઢ બહાર ફેંકી દેવડાવ્યું, તે દિવસથી એ શહેર ઉળવી કહેવાય છે. આ ગામને લિંગાયત કે. પવિત્ર માને છે, અને સંઘ કાઢીને ત્યાં જાત્રાએ જાય છે. લિંગાયત લેકે કહે છે કે મળપ્રભા અને કૃણુ નદીના સંગમ ઉપર સંગેમરેશ્વર નામે લિંગ છે, તેમાં બસવ પેસી અદશ્ય થયો. કર્ણાટકના દક્ષિણ ભાગમાં, કાનડા છલામાં, નીઝામના રાજ્યમાં, કેહાપુરના રાજ્યમાં અને અલ્લારી જીલ્લો તથા મહેસુર રાજ્યમાં આ સંપ્રદાયના અનુયાયીઓની વસ્તી છે. આ સંપ્રદાયના અનુયાયી ૨૬ લાખના અંદાજે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૯ આ સંપ્રદાયના મુખ્ય આચાર્ય મહૈસુર રાજયમાં રહેતા હતા, ત્યાં બ્રાહ્મણે સાથે તેમને વખતો વખત તકરારેમાં ઉતરવું પડતું હેવાથી હાલમાં કેલહાપુરમાં નવિન મઠ સ્થાપન કરી ત્યાં રહે છે. કાશોમાં પણ આ સંપ્રદાયનો મઠ છે. આ સંપ્રદાયવાળા બસવપુરાણને માને છે. એ પુરાણ પ્રમાણે જે માત્રુસ એ સંપ્રદાયની આઠ પ્રતિજ્ઞાઓ લે અને શિવના ચિન્હવાળું ગુપ્તફળ ( શિવલિગ ) પહેરે તેઓ સઘળા સમાન જાણવા. મતલબ કે એ લોકોમાં જાતિભેદ નથી, પરંતુ હિંદુઓની અન્ય જાતિવાળાઓના દેખાદેખી ૧૭ મા સૈકાથી જાતિભેદ તેમનામાં પણું શરૂ થયો છે. રાજ સ્વલાની આભડછેટ, સુતક અને મને શાચ પાળતા નથી. શિવલિંગ પુંજ છે, શરીરપર લિંગ ધારણું કરે છે, કાંઈ પણ કાર્ય લિંગને દેખાડ્યા સિવાય કરતા નથી અને ત્રીપુડ તથા રૂદ્રાક્ષ ધારણ કરે છે, આ લોકોની એવી માન્યતા છે કે “ ભૂંસી રાખ અને થયું પાક !' ઈસ્લામ ધર્મ આ ધર્મના સ્થાપક હજરત મહમદને જન્મ ઇ. સ. પ૭૦ માં અરબસ્તાનના મક્કામાં થયો હતો, તે કેરેશ વંશની ખનીજા નામની ધનવાન સ્ત્રીને ત્યાં નેકર રહેતો હતો, તેથી વહેપારાદિ અર્થે તેને બન્નામાં જવા આવવાનું થતાં ત્યાં બાહરી નામના બ્રિતિ સાધુનો મેળાપ થયા પછી તેના ઉપદેશની અસરથી તેમનું મૂર્તિપુજા ઉપરથી મન ઉઠી ગયું હતું. તે ભણેલા નહોતા, તો પ જે સાંભળતા, જાણતા અને જોતા તે સારી રીતે યાદ રાખી શકતા હતા. બન્નાથી આવ્યા બાદ ખતીજા સાથે લગ્ન કર્યું હતું, જે વખતે ખીજાની ઉમ્મર ૪૦ અને તેમનો ૨૮ વર્ષની હતી ! ખનીજથી તેમને બે પુત્ર અને ચાર પુત્રીઓ થઈ હતી. રોમના જુલમથી યાદીઓ અરબસ્તાનમાં આવી રહ્યા હતા, તેને પણ પિતાના વડીલોને એકેશ્વરવાદ મુકો ખુદાની મૂર્તિપુજા કરતા અને ૧. લિંગાયત મિનું એવું માનવું છે કે વ્યાસ રૂપિએ વિષ્ણુ પુરાણાતિ લખીને વિમુની સ્મૃતિ અને શંકરની નિંદા કરી છે, માટે તે લોકો વ્યાસ રૂષિની મૂર્તિના કરેલા ખેલા છે. આથી શ્રાવણેની લાગણી દુ:ખાતાં વારંવાર તકરાર 5 2 . 3 થાય છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ મેરી તથા ઈશુની મૂર્તિપુજાજ તેમના ધર્મને સાર હતા. ઈરાનીઓએ પણ યાદીઓ અને ખ્રિસ્તિઓ ઉપર જુલમ ગુજારવાથી તેઓ પણ નાશીને અરબસ્તાનમાં ભરાયા હતા. આથી અરબસ્તાનમાં ઘણી જાતના લોકોને જમાવ થયો હતો અને ધર્મ સંબંધી ઘણું ગડબડ થઈ હતી, સ્વાર્થ વધી ગયો હતો, દુબળો ને સબળે સંતાપતા અને સ્ત્રી પુરૂષો નગ્ન રહી ગમે તેમ કર્મ આચરતા. આવી સ્થિતિ જોઈ હજરતને કંટાળો આવ્યો અને નવિન ધર્મ સ્થાપન કરવા નિશ્ચય કરી ઈ. સ. ૬૧૬ માં પિતાની સ્ત્રીને કહ્યું કે “ખુદાને ફીરસ્તો ઝેબ્રીઅલ મને ફરમાવી ગયો છે કે મૂર્તિપુજા ખાટી છે માટે તે લોકોને ખરા ધર્મનો બોધ કર” વિગેરે સમજાવી પ્રથમ પોતાની સ્ત્રીને, પછી પુત્ર પુત્રીઓને, ગુલામ જિયાદને, પોતાના કાકા અબુલતિબના પુત્ર અલિને અને પિતાની જાતના મુખી અબુબકરને અનુક્રમે સમજાવી પોતાના ધર્મમાં લીધા. બીજા પણ લોકોને ઉપદેશ આપી સમજાવી શિષ્ય કર્યા હતા. જેમાં મૂખ્ય ૧૩ શિખે તો તેમના નિત્યના સેવતી અને મદદગાર થઈ રહ્યા હતા. એ સર્વે લડવૈયા હોવાથી હજરત મહમદની સત્તાને ટેકે મળે. આટલી વખત છુપી રીતે કામ કર્યું હતું, હવે સંખ્યા વધવાથી તે જાહેરમાં બહાર પડયે અને લોકોને પોતાનું પેગમ્બરપણું સમજાવી મૂર્તિપુજાની નિંદા કરવા માંડી. આથી લોકોએ ગુસ્સે થઈ તેમને મારવા પ્રયત્ન કર્યો, પરંતુ અબુલતિએ આવી બચાવી લીધા. આવી આફત આવવા છતાં પણ નિડરપણે સાથીઓને સાથે લઈ કાબા મંદિરમાં જઈ મૂર્તિઓની નિંદા કરવા માંડી, તેથી મૂર્તિપુજકેએ તેમને ઘેરી હુમલો કર્યો. આ વખતે તેઓ ગુંગળાઈ ગયા હતા, પરંતુ અબુબકરે મદદ કરી બચાવી લીધા, તો પણ તેમના શરીરને નુકશાની થઈ હતી. તેમને ઉપદેશ આપતા અટકાવવા આરબો પ્રયત્ન કરવા લાગ્યા, પરંતુ કોઈનું નહિ માનતાં ઉપદેશ આપવાનું જારી રાખ્યું અને થોડે થોડે તેમના મતમાં ઉમેરો પણ થવા લાગ્યા. કોરેશે તેમને ધમ માનનારા ઉપર જુલમ કરતા હતા, તેથી ૮૨ પુરૂષ અને ૧૮ યીઓને એબીસીનીયામાં મેકલી દીધા. ઉમર નામને મોટો આબરૂદાર અને બહાદુર માણસ આ ધર્મમાં દાખલ થતાં કોરેશોએ વધારે ગુસ્સે થઈ તેમને મત માનનારાઓ સાથેનો સઘળે વ્યવહાર બંધ કર્યો. આ વરસે અબુલતિબ અને ખતીજા પણ જીન્નતનશીન થયાં. મક્કાવાળાઓએ પિતાને પ્રાણ લેવાનું નક્કી કર્યું છે એ વાતની ખબર પડતાંજ પેગમ્બર ઈ. સ. ૬૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૧૧ માં મદીના નાશી ગયા. ત્યારથી હોજરી સન ચાલે છે. હવે પેગમ્બરે વિચાર કર્યો કે સારી રીતે ધર્મબોધ કરવાથી આ દેશની જંગલી અને ઝનુની પ્રજા માનશે નહિ માટે લોકોની ખાસિત મુખ ધર્મપ્રચાર કરવા માટે એવું કહેવા માંડ્યું કે “ લોકોને જબરજસ્તીથી ઈસ્લામ ધર્મમાં લાવવાનું ખુદાનું ફરમાન થયું છે અને તેમ કરનારને તથા તેમ કરવા જતાં મરનારને ખુદા જીન્નત (સ્વર્ગ) આપશે” આ યુક્તિ આબાદ ફતેહમંદ નીવડી. લુંટફાટ કરવાની આદતવાળા લડાયક આરબાને આ હમ પસંદ પડે તેથી તેઓ આ ધર્મમાં દાખલ થવા લાગ્યા. પેગમ્બરે સર્વને હથીયાર બંધાવ્યાં અને કેશ લેકોની વહેપારની ચીજો ઉટ ઉપર જતી આવતી હતી તે વણઝારે લુટાવી. આથી એક પંથ બે કાજ થયાં. આગલા વેરનો બદલો લેવાયો અને લુંટારાઓને તેમની ખારિાત મુજબ ઉત્તેજન આપવાથી તેમના ધર્માનુયાયી પણ વધવા લાગ્યા. અનેક સંકટથી હિમ્મત ન હારતાં આવી રીતે સમય સંજોગોને વિચાર કરી લોક રૂચિને અનુકુળ ઉપદેશ આપી અરબસ્તાનની અજ્ઞાન, જંગલી અને ઝનુની પ્રજાને સમજાવી તેમને એકેશ્વરવાદના મુંડા નીચે લાવો એકજ સુત્રમાં ગુંથવા માટે પેગમ્બર મહમદને બેશક ધન્યવાદ ઘટે છે. પિતાના ધર્મમાં દિવસે દિવસે લોક સંખ્યાની વૃદ્ધિ થવાથી પેગમ્બરે મક્કાના હાકેમ આબુસોફીયાનને લડાઈમાં કરાવી તેને પરાજય કર્યો, હવે ભયનાં વાદળાં દુર થયાં એટલે મદીનામાં રહીને ધર્મ સિદ્ધાંત નીચે મુજબ ઠરાવી ધર્મ પ્રચાર માટે જુદા જુદા દેશમાં માલવીઓ મોકલવા માંડયા. સર્વ વ્યાપક ખુદા એકજ છે અને તે નિરંજન નિરાકાર અહત જયોતિ સ્વરૂપ છે. એ અવતાર લેતો નથી. જ્યોતિ કિરણેથી આ સૃષ્ટિ ઉત્પન્ન થઇ છે. ખુદાએ આપણા શરીરના આત્માને ઉત્પન્ન કર્યો છે. આ માથી અંતઃસ્કરણ, અંતઃકરણથી કાયા અને કાયાથી આખી પલક થઈ છે. માટે ખલક ખુદાના નુરથી પેદા થઈ છે. આ નુર સર્વત્ર ચમકે છે, અને તેની કૃતિથીજ સર્વ વ્યવહાર ચાલે છે. ખુદાને પ્રસન્ન રાખવા માટે પવિત્રતા, શુદતા, સત્યતા અને નેકી રાખવી પડે છે. મહમદ ખુદા તરફનાં ફરમાન લાવનાર પેગમ્બર છે. કુરાનનાં ફરમાન પ્રમાણે ચાલનારને સ્વર્ગ મળે છે. ખુદાને નહિ માનનારા, મૂર્તિપુજક ઠાકરે છે, તેમને કોઈ પણ રીતે આપણુ ધર્મમાં લાવવાથી પુન્ય થાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ છે. પુર્નજન્મ નથી, પરંતુ કયામતને દિવસે ખુદા પાપ પુણ્યનો ન્યાય કરશે ત્યારે ઈસ્લામ ધર્મવાળાઓને સ્વર્ગ અને કાફરોને નર્ક મળશે! સત્ય બોલવું, નિશાવાળા પદાર્થોથી દુર રહેવું, અને ચારી, ખુન, વ્ય ભિચાર તથા અન્યાય કરવો નહિ. વ્યાજ ન લેવું, રોજ પાંચ વખત નિમાજ પઢવી, દાન કરવું, અને રજા રાખવા, વિગેરે ” આ ધર્મના મૂખ્ય સિદ્ધાંતો ઠરાવી ધર્મ પ્રચારનું કામ જોર શોરથી કરવા માંડયું. હજરત મહમદ પેગમ્બરના પછી તેમની ગાદીએ બેસનાર ખલીફાઓએ પણ ધર્મ પ્રચારનું કામ જારી રાખ્યું. આ ધર્મમાં પણ મતભેદ થતાં શિયા અને સુની એવા બે ભેદ પડી ગયા છે, અને તેમાં પણ મતભેદ થતાં પેટા પંથે પણ થયા છે. આ ધર્મવાળા મૂર્તિપુંજાના સખ્ત વિરોધી છે; પણ કેટલાએક તાબુત અનાવી તેને નિવેદ ધરે છે, કબરે કે દરગાહને પુષ્પ, ગંધ, દીપ, વિગેરેથી પુજા કરી શ્રીફળ ચઢાવે છે; મક્કામાં આવેલા ઝમઝમના કુવાનું પાણી પવિત્ર ગણું લઈ આવે છે અને તેનું આચમન કરે છે; કાબાતલલાના મંદિર તરફજ નજર રાખી નિમાજ પઢે છે અને એજ »[૧] દાઉદી વહેર–અબ્દલા મુલ્લાએ ઇ. સ. ૧૦૭૦ માં ચમન શહેરથી ખંભાત આવી લોકોને સમજાવી આ મત સ્થાયે હતે. ઘણું ખરા બ્રાહ્મણોજ આ પંથમાં દાખલ થયેલા છે; કહે છે કે જે બ્રાહ્મણે આ પંથમાં દાખલ થયા હતા તેમની જનેઈએનું વજન ૮ મણ ૯ રતલ થયું હતું ! આ લોકો ઉપર વડા મુલ્લાંજીની સત્તા છે, તે મૂળ પંથ સ્થાપનારના વંશના છે, અને તેમની ગાદી હાલ સુરતમાં છે. સિદ્ધરાજના બે પ્રધાન આ મતમાં દાખલ થયેલા હતા તેમાંના એકની કબર ઉમરેઠ અને બીજાની ગલીયાટમાં છે, તેને આ લોકો પવિત્ર માને છે, તથા તેની પુષ્પ, ગંધાદિથી પુજા કરી શ્રીફળ ચઢાવે છે. મક્કા, મદીના અને કરબલે હજ કરવા જાય છે અને ઝમઝમના કુવાનું પાણું પવિત્ર માની મક્કાથી લઈ આવે છે. તાબુતને માનતા નથી, કુરાનને માને છે અને મુસલમાન સિવાય બીજાનું અડેલું પાણી સરખુંય પીતા નથી! દુર વ્યસનથી દુર રહે છે-બીડી સરખી પણ પીતા નથી. પુનર્લગ્ન કરે છે અને સંસારી ઝગડાઓને ન્યાય વડા મુલ્લાંજી આપે તે માન્ય રાખે છે. ગમે તે જાતની સ્ત્રી તેમનો મત કબુલ કરે તે તેની સાથે લગ્ન કરી શકે છે. આમાં પણ નાગપુરી નામને પેટા પંથ છે. ઈમલી પંથ-આ પંથમાં તુગા જતના લેક છે અને મરાદાબાદ જીલ્લામાં રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ મંદિરની પ્રદિક્ષણા અસ્તી વધારે પાક ગણાતા કાળા પત્થરને અધિપૂર્વ સાતવાર શું છે. આ ધર્મમાં કઈ પણ ધર્મવાળા કે જાતવાળાને દાખલ થવાની છુટ રાખેલી છે. ઈ. સ. ૭૧૨ માં આ ધર્મના પાદશાહ મહમદ કાસીમે સિંધ ઉપર સ્વારી કરી હતી પણ તે કાંઈ ફાવ્યા નહોતા. ૧૦ મા સૈકામાં મહમદ ગઝનવીએ ચડાઈ કરી કેટલાંક મંદિર તોડી તે અઢળક ધન લઈ ગયા હતા. ત્યાર પછી આ દેશમાં રજપુત રાજાઓમાં ફટ થવાથી શાહબુદ્દીનગરીએ દીલ્લીના રાજ પૃથ્વિરાજને હરાવી ત્યાં એક સુખો નીમ્યા, તે સુબાના વંશજોએ ગોરી રાજ્ય નબળું પડતાં દીલ્લીમાં રાજય ગાદી સ્થાપી ધણી થઈ પડયા. ત્યારથી આ દેશમાં મુસલમાની રાજયની સ્થાપના થઈ. તેમના રાજય અમલમાં કેટલાએક હિંદુઓ પણ એ ધર્મમાં દાખલ થયા હતા. હાલમાં આ ધર્મ માનનારની સંખ્યા આ દેશમાં સાડાછ કરોડ જેટલી છે. લગ્ન પ્રસંગે રંડીઓને નાચ, બાળ લગ્ન, મરખુ પછવાડે રેવા કુટવાને, પશ ગમન પ્રતિબંધન, ચંદ્રદર્શન કરવાને, યીઓને પડદે રાખવાનો અને શિવ સ્તુતિ સમયે બંબ કહી ગાલ બજાવવાનો, વિગેરે રિવાજ હિંદુઓમાં દાખલ થયેલા છે. તે આ ધર્મવાળાઓની ૨ય સત્તાના પ્રતાપ છે. (3] મેધાવીઆઈ. સ. ના ૧૪ સકામાં સ્થાપન થયું છે. પાલનપુરના નવાબ આ પંથમાં છે. [૪] મોસવામ-હિંદુમાંથી વટવાઈ જવેલા છે. અને કુરાન તથા પુરાણ બંનેં માને છે. [૫] આબાની આ પંથના માણસો કાશ્મીરમાં છે. એનો સ્થાપક - બારશી ને. આન, પવન, પાણું અને ખાક એ યારથી મનુષ્ય પેદા થાય છે અને એ ચારનું મૂળ ા છે, ખલા કાંઈ તે નથી, કયામત નથી, માંસ ખાઈ નહિ, અને કરી. ખેન, મા, માશી તથા તેમની છોકરી સાથે પરણવા હત માનતા નથી ! આ પંથવાળાને જરશ્યસ્તીએ કાકરે મુતલક કરે છે. પી રીતે ધર્મ પાળે છે. રાત્રે આબાદ નામના ગ્રંથ ઈ સ. ૧૬૩૧ માં શમીરમાં ૨૯: શીદાબ નામના માણસે બનાવેલ છે તેને તેઓ ધર્મગ્રંથ માને છે. (૧) ઇ- નાયલી (આગાખાની ) ઈ. સ.ના ૧૩માં સૈકામાં સદાકીન નામના ૨.જના રાજ્ય વંશના પુરે સિંધમાં આવી આ પંથ સ્થાને હતા, તેમને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ માનભાવ ૫થ આ પંથ સ્થાપનાર દક્ષિણમાં બે ગામના વતનદાર ગોપાળરાવ પંત કુલકરણીનો પુત્ર કૃણુભટ જોશી હતા. તેને જન્મ ઈ. સ. ૧૯૪૭ માં થયો હતો. તે હાથચાલાકી ( જાદુ)ની વિઘામાં તથા વિવિધ વેશ લેવામાં કુશળ હતો. તેણે પોતાના કુલકરણપણાનું તથા જોશીનું કામ એક મિત્રને સંપી, પિતે કૃષ્ણ સ્વરૂપે લેકેને દર્શન આપવા માંડ્યાં! એ વાત તરફ ફેલાયાથી ગામ પરગામના લે તેનાં દર્શન કરવા માટે આવવા લાગ્યા, અને તેની પાસે અનુગ્રહ લેવા માટે સ્ત્રી પુરૂની ભીડ દિવસે દિવસે વધવા લાગી. આ સર્વ વાતની પઠણના રાજા ચંદ્રસેનના કારભારી હેમાદ્રિપંતને પડવાથી તે ઘણું આશ્ચર્ય પામ્યા તે ગણેશ ભક્ત હતો, તોપણ તેણે કૃષ્ણભટને પોતાની સમક્ષ બોલાવવા એક કારકુન મોકલે. તેથી કૃષ્ણભટે પણમાં આવી હેમાદ્રિપંતની મુલાકાત કરી. હેમાદ્રિપંતે તેનું કૃષ્ણ સ્વરૂપ જોઈ બહુ આદર સત્કાર કર્યો અને સ્નાન તથા ભજન કરવાની વિનંતી કરી, પરંતુ પિતાની વેશ ધારણ કરવાની ખુબી ખુલ્લી પડી જવાને ભયે તેણે વિનતી સ્વીકારી નહિ. જેથી હેમાદ્રિ૫તે પોતાના કારકુન પાસે તેના કપડાં ઉતરાવી નંખાવ્યાં, એટલે પાખંડને પ્રકાશ થઈ જવાથી તેને કેદમાં નાખ્યો; અને જે લોકો તેના અનુગ્રહી હતાં તે સર્વને પકડી મંગાવી તેમના માથામાં પટા મુંડાવી કાળાં વસ્ત્ર પહેરાવી હદપાર કર્યો, ત્યારથી એ વંશજે આગાખાન નામથી પ્રસિદ્ધ છે. ભાટિયા કોમના વટલાયલા જ લો અને કેટલાએક હિંદુઓ આ પંથમાં છે. તેમના સિદ્ધાંતનું પુસ્તક ગુપ્ત લિપિમાં છે અને તે બીજાને જેવા જણવા દેતા નથી. ! “ ગંગા બનારસ ન જના શોદાવરી, રામ ભજન અબ કેસા ?–અલી કા રૂ૫ ભયા નારાયન, ફળ પામે કરણી જેસા, ” આ તેમનું મુખ્ય સુત્ર છે. આ ધર્મના અનુયાયીઓ શુભાશુભ પ્રસંગે આગાખાનને ભેટ આપે છે. અને પોતાના નામ ઉપરાંત એક મુસલમાન નામ ધારણ કરે છે. સુરતના કેટલાએક વાણિઆ આ પંથમાં હોવાનું જણાતાં થોડા વરસ ઉપર ત્યાંના મહાજનમાં ઘણી જ ચર્ચા ચાલી હતી અને આ પંથન અનુયાયીઓને જાતિ બહાર મુકયા હતા. (૭) પીરાણાપંથની હકીક્ત આગળ આવશે. એ સિવાય મહોશ, વહાબી, હનલ, સુશી, બાખી વિગેરે સર્વ મળીને ૭૩ મતથા આ ધર્મમાં હોવાનું જાહેરમાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૧૫ સંપ્રદાય માનવને નામે ઓળખાય છે. આ પંથવાળાઓ પોતાના મતનું નામ મહાનુભાવ જણાવે છે. આ પંથવાળા કૃષ્ણ ભટને કૃષ્ણ સમજી તેની મૂર્તિની ઉપાસના કરે છે, ગુરુ દત્તાત્રયને ભજે છે, કૃધ્વની રામક્રિડાદિક ક્રિયાઓ કરે છે, જીવહિંસા પ્રત્યે તેમને એટલો બધો ધિક્કાર છે કે જે પશુ હત્યા તેમના ગામમાં થવાની હોય તો તે દિવસે તે લોકે ગામ છોડી જંગલમાં જઈને રહે છેએકજ વખત જમણ પીરસે છે. તેમની વિવાહ વિધિ વિચિત્ર છે. જે પુરૂષને પરણવાની ઈચ્છા હોય તે પિતાની ઝાળી જે માનભાવિણી પિતાને પસંદ હોય તેની ઝાળી ઉપર મૂકે છે, તે ઝાળી માનભાવિએ જયા પછી રહેવા દીધી તે તે સાથે લગ્નને નિશ્ચય કરી ચુકે અને ન રહેવા દે તો નહિ. જે લગ્ન થવાનું થાય તો જુદી જુદી બે પથારીઓ કરી તેમાં વર કન્યા અલગ અલગ સૂવે છે અને પછી મઠના મહંત સમક્ષ વર બોલે કે “ કૃષ્ણને ગડબડ ગુ ડે આવ્યા” એ સાંભળીને કન્યા કહે કે “ખુશીથી આવવા દ” એટલે વર આળોટતો આળોટતો કન્યાની પાસે જાય છે એટલે બંનેને વિવાહ થઈ ચૂક્યો ગણાય છે! આ ધર્મવાળા પોતાના ધર્મની વાત બીજા ધર્મવાળાને કહેતા નથી. એમને પુરાણુ ગ્રંથા જુદી લિપીમાં છે, એ લિપિ માનમાવિ દીક્ષા લીધા વગરનાને સમજાવતા નથી. આ પંથ માનનારા મહારાષ્ટ્ર અને વરાડ પ્રાંતમાં છે. તેમના આચાર્યને મહંત કહે છે. તેમના રૂદ્રપુર, કાજે, દરિયાપુર, ફત્રણ અને પઠણ એ પાંચ ગામમાં મઠ છે. એ સિવાય નમઠ, નારાયણમ, પ્રવરમઠ, રષિમઠ અને પ્રશાંતમઠ એ પાંચ ઉપમક છે. એક મહતના હાથ નીચે ઘણા માનભાવ હોય છે. એક મહંતના સમાધિસ્થ થયા પછી તેના સર્વ શિષ્યોમાંથી વધુમતે જે યોગ્ય ઠરે તેને ગાદી મળે છે. મહંતને છત્ર, ચમ્મર, પાલખી, શિક્ઝા, વિગેરે રાજ્ય ચિન્હ હોય છે. એ પંથમાં ગૃહસ્થાશ્રમ અને સંન્યાસાશ્રમ એમ બે આશ્રમ છે અને સંન્યાસાશ્રમ વાળાને પણ પરણવું હોય તો તે માટે માંહે પરણી શકે છે. નિમ્બાર્ક સંપ્રદાય. આ મતની સ્થાપનાર નિમ્બાર્ક ઉરફે ભાસ્કરાચાર્યને જન્મ ઈ. સ. ના ૧૧ મા શતકમાં નિઝામ રાજયના દર ગામમાં થયો હતો. તેમણે નાની ઉમરમાંજ પોતાના પિતા પાસે જ્યોતિષ, ખગોળ અને વાદિ વિઘાનું અધ્યયન કર્યું હતું. તેમણે ઈ. સ. ૧૧૫૦ માં સિદ્ધાંત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com નિ : . Page #121 -------------------------------------------------------------------------- ________________ રિમણિ અને ૧૧૫ર માં લીલાવતી ગણિત નામના ખગોળ તથા જયાતિવને લગતા ગ્રંથો લખ્યા છે. ખગોળવિઘામાં તે મહા પ્રવિણ લેવાથીજ તેમનું નામ ભાસ્કરાચાર્ય પડયું હતું, આ સંપ્રદાયના અનુયાયીઓ તે તેમને સૂર્યના અવતાર તરીકે પણ માને છે. તેમણે દક્ષિણમાં તે વખતે ચાલતા જૈન મતનું ખંડન કરી પુરાકત નિમ્બાર્ક નામને વૈષ્ણવ સંપ્રદાય સ્થાપ્યો છે, અને સુશોભિત દેવાલયોમાં રાધાકષ્ણની મૂર્તિનું સ્થાપન કરી તેની ભક્તિ કરવાથી જ મુક્તિ મળે છે એ બીજા વૈષ્ણવ આચાર્યોની પેઠે ભક્તિ પ્રાધાન્ય મને રંજક સંપ્રદાય ચલાવ્યો છે. સંન્યાસ ગ્રહણ કર્યા પછી તેઓ વંદરાવનમાં રહેતા હતા. તેમણે સંસ્કૃતમાં કેટલાંક સારાં પુસ્તક લખ્યાનું કહેવાય છે, પણ કહેવામાં આવે છે કે ઔરંગઝેબે તે સર્વને મથુરામાં બાળી મૂકયાં હતાં તેથી મળી શકતાં નથી. આ મતવાળા ભક્તિ પણ બીજા વૈષ્ણવ સંપ્રદાયના જેવીજ માને છે. ભાગવત, પુરાણ, ભકતમાલ અને રામાયણ વિગેરેને પ્રમાણ ગ્રંથો માને છે. વૈતાદ્વતની ચર્ચામાં ઉતરવું નિરર્થક સમજે છે અને ભજન કિર્તનમાં આનંદ માને છે. દક્ષિણમાં આ સંપ્રદાયના અનુયાયીઓ ઘણું. છે. અમદાવાદ જીલ્લાના પહેલાળ, ભૂવાલડી વિગેરે જગ્યાઓના પાટીદાર લોકોને મોટે ભાગ આ સંપ્રદાયના અનુયાયી છે, અને રાયકવાળ બ્રાહ્મણે જે ભકતના નામે ઓળખાય છે તેઓ તેમને કંઠી બાંધી ધર્મનો ઉપદેશ આપે છે. આ સંપ્રદાયના અનુયાયીઓ ગેપીચંદનું ઉભું પહેલું અને નાકની દાંડી સુધી આવે તેવું તિલક કરે છે અને તુલસીની લાંબી લાંબી મા: ળાઓ પહેરે છે. વિશિષ્ટઢેત–શ્રી સંપ્રદાય. . આ સંપ્રદાયના સ્થાપક શ્રી રામાનુજને જન્મ ઇ. સ. ૧૧૦૯ માં મદ્રાસ ઇલાકાના પિનમુતુર ગામમાં કેશવાચાર્ય નામના બ્રાહ્મણની. કાંતિમતી નામની સ્ત્રીને પેટે થયો હતો. તેમને ઈ. સ. ૧૧૧૭ માં જઈ સંસ્કાર થયા પછી યાદપ્રકાશ નામના તેમના મામા પાસે રહી વિદ્યાદિ શાને અભ્યાસ કર્યો હતો. તેમણે સમય સંજોગોને વિચાર કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સંસાર સુખની તિવ્ર તૃષ્ણાવાળા કેવળ કર્મ જીજ્ઞાસુ પુરનું લક્ષ ઈશ્વર ભકિત તરફ વાળવાના હેતુથી વેદ અને ઉપનિષદ કાંઈક આધાર લેઇ પુરાણની વસ્તુસ્થિતિ ધ્યાનમાં લેઈ જનપ્રિય થઈ પડે એવો જતિનો મનોરંજક પંથ સ્થાપન કર્યો. તેને શ્રી સંપ્રદાય અથવા વિશિદાત્ત કહે છે. કેવળાદિત શિવ માર્ગના સામે થઈ કહેવા લાગ્યા છે “ અરેત બ્રહ્મ છે, પણ તે કેવળ નથી, વિશિષ્ટ છે. બધું બ્રહ્મમય છે પણ તે બ્રમમાંજ જીવ અને જ? એવા બે ભેદ તે અન્યોન્ય વિલક્ષણ છે. અંતર્યામિ રૂપે હરિ સર્વમાં છે પણ ચિત્ત (જીવ) અને અચિત્ત (જડ) તેનાથી જુદા છે. એકજ બ્રહ્મનાં ત્રણ અંગ છે. હરિ, ચિત્ત અને અચિત્ત એ ત્રણ રૂપે વિધમાત્ર છે.” આવી રીતે અદ્વૈત મતનું ખંડન કરી મુલુકત શહેરના બ્રાહ્મણેને વિષ્ણવ મતમાં લીધા. પછી મહેસુર જઈ ત્યાંના જન રાજાની પુત્રીનું ભૂત કાઢી તેને વિષ્ણુવ કર્યો અને જગન્નાથ, કાશી, જયપુર વિગેરે ઠેકાણે ઉપદેશ આપી પિતાને મત પ્રચાર કરવા માંડયો. જયપુરનો રાજા તેમને શિષ્ય થયો હતો. પછી ધર્મની પુષ્ટિ માટે કેટલાએક ગ્રંથો રચી સંન્યાસી થયા અને નાદીર, ગળતા, અહેબળી અને રેવાસામાં મઠ સ્થાપ્યા. જીવ ઈશ્વરને ભેદ જણાવી રામચંદ્રજીને વિષ્ણુ અવતાર ગણું તેમની મૂર્તિપુજા અને ભક્તિ કરવા જણાવ્યું છે, ભક્તિથી મુક્તિ માની છે અને ભક્તિના પાંચ પ્રકાર કરાવ્યા છે. (૧) દેવમંદિરમાં માર્જનાદિક તે અભિગમન (૨) દેવમૂર્તિને પુજની સામગ્રી લાવી આપવી તે ઉપાદાન (૩) મૂર્તિ પુજા કરવી તે ઈજ્યા (૪) નામ સ્મરણ કરવું તે સ્વાધ્યાય અને (૫) મૂર્તિનું ધ્યાન કરવું તે યોગ. યોગ થતાંજ ભગવાન ભકતને નિત્ય મુક્ત કરે છે. રામ કરાદિની મૂર્તિઓનુ દેવાલયમાં સ્થાપન કરી તેને હાના પ્રકારના વસ્ત્રાલંકારો ધારણ કરાવી ગંધ પુછપાદિ અને વિવિધ પ્રકારનાં નિવેદ ધરાવી સેવા કરવી એ મુખ્ય સિદ્ધાંત છે. આ સંપ્રદાયમાં સારા છે તેઓ એક બીજાને નાયબ કહી નમસ્કાર કરે છે અને બ્રહ્મચર્ય પાળે છે. આ મતાનુયાયીઓ કંઠમાં તુળસીની માળા રાખે છે, નાહ મળમાં શંખ ચકાદિનાં છાપાં કરે છે અને લલાટમાં ગોપીચંદનનું ઉભું તિલક કરી તેની વચમાં કંકુની ઉભી લીટી કરે છે. વ્યાસ સુત્ર પર રામાનંદનું ભાગ્ય છે અને એ સિવાય તેમના રયેલા છે તથા પુરાણાને પણ પ્રમાણુ ગ્રંથ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ આ પંથમાંથી છુટા પડી રામાન દે આનંદ સંપ્રદાય, અને રામચરણ નામના સાધુએ ઈ. સ. ૧૭૫૨ માં રામાચરણ મત સ્થાપ્યો છે. આ સંપ્રદાય અને તેના પેટા પંથેના અનુયાયીઓ રામચંદ્રની મૂર્તિની પુજ અને નામ સ્મરણાદિ ભજન કિર્તનને શ્રેષ્ઠ માની તેથી મુક્તિ માને છે. રામાનુજની પેનમુત્રમાં સાંદશ મૂર્તિ છે. અને હિંદુસ્તાનના દરેક ભાગમાં આ પંથના અનુયાયીઓ છે. આનંદ સંપ્રદાય. રામાનુજ પછી પાંચમા આચાર્ય રામાનંદે અદષ્ટ ભોજનની બાખતમાં તકરાર પડવાથી છુટા પડી આ પંથ સ્થાયે હતો. તેમના સઘળા સિદ્ધાંત રામાનુજ મતાનુસાર છે, તેમણે હિંદી ભાષામાં ગ્રંથ લખી ઉત્તર હિંદમાં પિતાને મત ફેલાવ્યો અને ઉંચ નીચને ભેદ રાખ્યા સિવાય હરકોઈ જાતને માણસોને શિષ્ય બનાવ્યા હતા. તેમના શિષ્યો પૈકી રાયદાસ નામના ચમારે રાયદાસી પંથ ચલાવ્યું છે, જે હાલ મેવાડમાં પ્રચલિત છે. સેન નામના હજામે સેનાપંથ સ્થાપન કરેલ છે. કાળુ નામના માછીએ કાલુપંથે સ્થાપેલે છે, તે મીરત જીલ્લામાં પ્રચલિત છે, અને તેમાં ૩ લાખથી વધુ માણસે છે. કબીરે એક પંથ સ્થાપ્યો છે તેનું વર્ણન આગળ આવશે. આ તમામ પંથવાળા રામચંદ્રની મૂર્તિપુજા અને નામસ્મરણાદિ ભક્તિથી જ મોક્ષ માને છે. રામાયણના કર્તા તુળસીદાસ પણ આ આનંદ સંપ્રદાયના હતા. આ સંપ્રદાય ઉત્તર હિંદુસ્તાનમાં વધારે ફેલાયો છે. રામાનુજ મત પ્રમાણે તિલક, છાપાં, માળા ધારણ કરે છે, પરંતું તિલકમાં કંકુની લીટીને બદલે ગોપીચંદનજ વાપરે છે. પૂર્ણપ્રજ્ઞ સંપ્રદાય, . આ સંપ્રદાયના સ્થાપક મદવાચાર્યને જન્મ ઈ. સ. ૧૨૩૯ માં ઉડીપીમાં થયું હતું, તેમના પિતાનું નામ અધિજ ભટ્ટ હતું. તેમણે ગાયને અભ્યાસ અનેતેશ્વરમાં કર્યો હતો, અને બુકરાયના ઉપદેશક તથા મંત્રીનું કામ પણ કર્યું હતું. પછી શંકરમતના સંન્યાસી થઈ આનંદ તિર્થ નામ ધારણ કર્યું હતું. પરંતુ જીવ શિવની એથતા ઠીક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ન લાગવાથી ટા પડી આ સંપ્રદાય સ્થાપ્યો હતો. આ સંપ્રદાયને બ્રહ્મ સંપ્રદાય અથવા માખવી સંપ્રદાય પણ કહે છે. एको नारायण आनि ब्रह्मा नच शंकरः । आनंद एक एवाग्र आसीनारायणः प्रभुः । એ પનિષદ વાક્યના આધારે એ સિદ્ધાંત ઠરાવ્યો કે “સર્વ જગત નારાયણ (વિષ્ણુ ) ના દેહમાંથી થયું છે. વિષ્ણુ સ્વતંત્ર, નિર્દોષ, અને અશેષ સકુણ છે. સર્વ વસ્તુનું મૂળ કારણ જે પરમાત્મા અને સર્વ જીવ પ્રાણી એ બંને અનાદિ છે. પરમાત્મા સ્વતંત્ર છે અને જીવ પરતંત્ર હોવાથી તે પરમાત્માના આશ્રયભૂત છે; માટે પરમાત્મા ( વિષ્ણુ ) ની ભક્તિ કરવી તેથીજ મુક્તિ મળે છે. શંખ, ચક્ર, ગદા, પદ્મનાં ચિન્હ તપાવીને હાથ ઉપર ધારણ કરવાં તે અંકન, પુત્રાદિનું ઇશ્વર વાચક નામ પાડવું તે નામકરણ અને વિષ્ણુના કોઈ પણ અવનારની મૂર્તિવાળા મંદિરમાં જઈ તેની અનેક પ્રકારથી પુજા સેવાદિ કરવી તથા તેમના નામનો જપ કરવો તે ભજન. આવી રીતે ત્રણ પ્રકારની ભક્તિ કરવાનો ઉપદેશ આપી ઉડીપીમાં તે સમયમાં ફેલાયેલા જન મતનું પણ ખંડન કરી સઈશ્વરની ઉપાસના તથા ભક્તિમાર્ગને શ્રેષ્ઠ પંક્તિમાં લાવ્યા, અને ઘણા જનોને વિષ્ણુવ બનાવ્યા. આ સંપ્રદાયની મૂખ્ય ગાદી ઉડીપીમાં છે, તે તરફ આ મતાનુવાલીઓનું વિશેષ પ્રબળ છે. આ મતમાં સાધુઓ પણ છે. આ મતવાળા ગોપીચંદનનું ઉભું તિલક કરે છે અને તેની મધમાં ખાળેલી સાપારીની ઉભી લીટી કરી તેને છેડે હળધરનો ચાંલ્લો કરે છે. ' મવાચાર્યે ૩૭ ગ્રંથ લખ્યા છે. તેને તથા પુરાણ વેદ, ઉપનિષદ અને ગીતાજીને પ્રમાણ માનવામાં આવે છે. ચૈતન્ય સંપ્રદાય, આ સંપ્રદાયના સ્થાપનાર તન્યને જન્મ ઈ. સ. ૧૪૮૬ માં બંગાળાના નવલિપ નામના ગામમાં થયો હતો. તેમનું બીજું નામ નિમાઈ હતું. તે શરીરે ખુબસુરત અને ગારવણના હેવાથી તેમને ગિરાંગ પણ કહેતા હતા. તેમણે વાસુદેવ સાર્વજોમ નામના અધ્યાપકની પાસે અભ્યાસ કર્યો હતો. વીસ વરસની ઉમ્મરે સંસાર છોડીને તેમણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ સંન્યાસ ગ્રહણ કર્યો હતો. તે વખતે બંગાળામાં અનેક મતપણે ચાલતા હતા અને “બાર પૂર્વી અને તેર ચૉકા” જે ખાવાપીવાના સંબંધમાં રિવાજ ચાલતો હતો. પરમાત્માની દરબારમાં કઈ ઉંચ નીચ નથી. માટે સર્વ ધર્મ અને ન્યાયના માણસને એકજ ધર્મની છાયામાં લાવવાના ઉદ્દેશથી તેમણે તિન્ય સંપ્રદાય સ્થાપી એ ઉપદેશ આપવા માંડયો કે “ બધી જ્ઞાતિના માણસો ભક્તિથી શુદ્ધ થાય છે, પરમાત્માની દરબારમાં કોઈ ઉંચ નીચ નથી. માટે દરેકે પરમાત્માની ભક્તિ કરવી. પૂર્ણ નિસંશય રહી નિરંતર ભજન કરવું. મોક્ષ પુંજા ક્રિયામાં નથી, પણ ધ્યાનમાં છે. ધર્મગુરૂની આજ્ઞા માનવી. લેાહીનું એક ટીપું પાડવું એ ઈશ્વરને માટે અપરાધ કરવા બરાબર છે માટે હિંસા કરવી નહિ.” એ પ્રમાણે ઉપદેશ આપી શ્રી કૃષ્ણની ભક્તિ તથા પુજા કરવાને મનોરંજક ભક્તિ માર્ગ સ્થાપ્યું. શરૂઆતમાં શાંતિપુરમાં અને પછી જગન્નાથપુરીમાં પોતાના મતનો પ્રચાર કર્યો. ત્યાર બાદ કંડકારણ્ય થઈને સેતબંધુ રામેશ્વર ગયા હતા અને ત્યાંથી વંકાવન વિગેરે ઠેકાણે જઈ ઉપદેશ આપવાનું કામ કર્યું હતું. આખા એઢીયા અને બંગાળમાં ફરીને વિષ્ણુ તથા જગન્નાથજીની પુંજા ભક્તિ કરવાનો ઉપદેશ કરવા માંડ્યો. તેમણે મુસલમાનોને પણ શિષ્ય કર્યા હતા. આવી રીતે આખા બંગાળને ઓઢીયામાં ભક્તિ પ્રાધાન્ય વૈષ્ણવ માર્ગને તેમણે પ્રચાર કર્યો હતો. જગન્નાથજીમાં સર્વ માણસેએ સાથે બેસી જમવાને રિવાજ હજુ પણ ચાલે છે તે આ મહાત્માના ઉપદેશનું જ પરિણામ છે. આ પંથમાં પ્રત્યેક જાતના માણસે છે, તે પણ જે ગોસાઈએ ચિતન્યના પ્રથમ શિષ્ય હતા તેમના વંશજોનું વડપણ તેઓ સ્વિકારે છે. તેમાં કુંવારા અને પરણેલા બેઉ દાખલ થઈ શકે છે. બ્રહ્મચારીઓ અને ભીખ માગતા વેરાગીઓ પણ આ પંથમાં છે, તથાપી તેમના ધર્મના ઉપદેશકે ઘણું કરીને પરણેલા માણસે જ છે. તેઓ કૃષ્ણના મંદિરની આસપાસ જથાબંધ બાંધેલાં ઘરોમાં કુટુંબ સાથે રહે છે. તેમના મઠમાં કુંવારા બાવા અને કુંવારી ખાવીઓ પણ રહે છે. આ પંથમાં પણ કૌંભાજ, સ્પષ્ટદાયક, સાહુજ વિગેરે પેટા પંથે પડી ગયા છે. કર્તાલાજ એ પંથના સ્થાપનાર કચેચપારા સ્ટેશન પાસેના ગેસવાળા ગામના રહીશ રામસરનપાળ નામનો સગેપ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૨૧ વંશને માણસ હતો. તેણે પોતાના શિષ્યોને સમજાવ્યું કે અદશય ગુરૂ તરફથી તેને ઉપદેશ મલ્યો છે. બાકી પુજા વિધિ સર્વ ચિતન્ય પંથના જેવું છે, ફક્ત આ પંથવાળા પોતાના શિષ્યો પાસેથી શરીર ધારણ કરવા બાબતને અમુક કર લે છે એ વિશેષતા છે. બાકીના જે પેટાપશે છે તે તમામના ધર્મ સિદ્ધાંતો તે ચિતન્ય રવામિના મત પ્રમાણે છે અને કૃષ્ણની ભક્તિથી મોક્ષ માને છે. કબીર મત. ઇ. સ. ના ૧૩–૧૪ મા સિકડામાં હિંદુ મુસલમાનેમાં ધર્મની બાબતને લીધે વિખવાદ ચાલતા હતા, તે દયાનમાં લઈ બંનેને અનુકુળ પડે અને તેમનામાં સંપ થાય એવા ધર્મપંથની જરૂર સમજી રામાનંદના એક શિખ્ય મહાત્મા કબીરે આ પંથ સ્થાપ્યો હતો. બીરની જાતિ તથા જન્મની સાલ માટે ઘણા મતભેદ છે અને ઘણું દતકથાઓ પણ ચાલે છે. સહુથી વધારે ભરૂંસાપાત્ર હકીકત એવી છે કે ખાનદેશમાં આવેળા કાશી ગામની પાસે લહેર તળાવને કિનારે તરતનું જન્મેલું બાળક એક કુલના કંડીઆમાં રાખી કોઈ મૂકી ગયેલું હતું. તે નુરી નામના કેઈ મુમના વણકરને હાથ આવ્યું, તેણે તેને પાળી પોષી મોટું કર્યું હતું તેનું નામ કબીર હતું. કબીર દયાળુ, શાન્ત, પરોપકારી, નાની, વૈરાગ્યશીલ અને નિસ્પૃહી હતો. તેમણે મૂર્તિપુજા ન સ્વિકારતાં આત્મજ્ઞાન અને ભક્તિપ્રધાન ઉપદેશ આપવાનું ચાલુ કર્યું. ઈશ્વર એક સર્વ શકિતમાન, સર્વવ્યાપક અખંડ જયોતિરૂપ છે. તેમને જાણવા સારૂ યોગાભ્યાસ, દેહક અને પવિત્રતાની જરૂર છે. ધર્મશાયો એ જ્ઞાનોદય કરનાર ગ્રંથ છે. પુનર્જન્મ છે. ઈશ્વરનું ધ્યાન કરવું એજ મેટો ધર્મ છે. સત્યજ્ઞાનથી ઇશ્વર ઓળખાય છે. ગાબ્રાહ્મણ ની સેવા કરવી, માંસ મદિરા અને વ્યભિચારનો ત્યાગ કરવો, જીવહિંસા કરવી નહિ. જગતમાં ઉચનીચ કેઈ નથી અને હિંદુઓના પરમેશ્વર તથા મુસલમાનોના અલા તે એકજ છે. આવો ઉપદેશ આપી હિંદુ મુસલમાન સર્વને પિતાના પંથમાં દાખલ કર્યા. કબીર ૫ પુજાદિ કરતાં આત્મ રાનને શ્રેષ્ઠ માનતો હતો. તેણે મૂર્તિપુજની વિરૂદ્ધ આત્મસાનથી ભરપુર ઉપદેશ આપી એકેઅરનો બોષ કરી હિંદુ મુસલમાનની ચયતા કરવારૂપ ધર્મપંથની ગોઠવણ કરી હતી. જો કે તેમાં સવશે સફળ થયા નહિ, તોપણ ઘણા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧રર હિંદુ અને મુસલમાનો તેમના શિષ્ય થયા હતા. આ મતવાળા એક બીજાને મળે છે ત્યારે પરસ્પર સતનામ, સત સાહેબ, અથવા અંદગી સાહેબ વિગેરે કહે છે. કબીર પંથમાંથી જાદા જૂદા ૧૨ પેટા પંથે સ્થાપન થયેલા છે. કબીરને કમાલ, જમાલ, વિમલ, બુધન, દાદુ, શ્રતગોપાળ, ધર્મદાસ વિગેરે શિખ્યો હતા. કમાલ, જમાલ, વિમલ અને બુધન એ દરેકે પોતપોતાના નામથી અલગ અલગ પંથ સ્થાપન કર્યા હતા, પરંતુ વિદ્વાન પુરૂષોના અભાવે અને દ્રવ્યાદિક મેળવવાની લલુતાથી એ પંથ માત્ર નામના જ રહ્યા છે. ધર્મદાસ છીપો હતો તેણે તથા શ્રતગોપાળે મળી કેટલાંક પુસ્તકો લખ્યાં છે. ભાગદાસ નામના એક શિષ્ય બીજક નામનો ગ્રંથ લખ્યો છે તેના આધારે હાલમાં 'બીજમાર્ગ નામને એક પંથ ચાલે છે. દાદુ એ અમદાવાદને પીંજારે કબીરને શિષ્ય હતો તેણે એક પંથ સ્થાપ્યો હતો, જે દાદુ પંથના નામથી ઓળખાય છે. આ પંથમાં સાધુ નિશ્ચલદાસજી થઈ ગયાતેમણે વિચાર સાગર અને સુંદરદાસે સુંદરવિલાસ નામના ઉત્તમ ગ્રંથ લખેલા છે. મલકદાસ નામના એક શિષ્ય પંથ ચલાવ્યો છે. “ અજગર કરે ન ચાકરી, પંછી ન કરે કામ; દાસ મલુકા યુ કહે, સબકા દાતા રામ.” આ તમામ પેટા પંથવાળા રામચંદ્રની ભક્તિને જ મુક્તિનું સાધન માને છે. પીરાણુ પંથ, ઈ. સ. ૧૪૪૯ માં કેટલાક લેઉઆ કણબીઓ કાશી જાત્રા જતાં અમદાવાદ પાસેના ગરમથા ગામમાં રાત્રે મુકામ કર્યો હતો. તે વખતે ત્યાં ઈમામશાહ નામને ફકીર રહેતો હતો તેણે જાત્રાળુઓને કહ્યું કે જે તમે મારું શીક્ષણ સાંભળશે તો કાશીએ ગયા વગર કાશી જોશો ! આવું સાંભળી જેને ઈમામશાહમાં આસ્થા નહોતી તેઓ કાશીએ ગયા અને આસ્થા વાળાઓએ ઈમામશાહને મત કબુલ કરી કાશી ગયા વગરજ ગંગાજીમાં સ્નાન કર્યાનું ફળ મેળવ્યું !!! આ પ્રમાણે જે કણબીઓ ઈમામશાહના મતમાં દાખલ થયા તે પીરાણા પંથના અથવા મતીઆ પંથના કહેવાય છે. ૧ દદુરામ અજમેર પાસે આવેલા ઓમર ગામમાં રહેતા હતા, આ પંથવાળા મતિપુજા કરતા નથી. રામનામનો જપ કરે છે અને રામને આત્મારામઅદ્વૈત બ્રહ-રૂપે પુજે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ આ મતમાં બધી બાબતો ગુપ્ત રાખવામાં આવે છે અને આ અર્ધા હિદુ તથા અર્ધા મુસલમાન મતનાં તમામ પુસ્તકો ઇસ્માયલી પંથની પેઠે હાથનાં લખેલાં છે; અને તે અન્ય પાનુયાયી કેઇને પણ વાંચવા ન દેવા એ પંથના અનુયાયીઓને ખાસ કસમ આપવામાં આવે છે, જેઓ એ ધર્મ ઉપર આસ્થા બેસાડે તેજ અધિકારી ગણાઈને તેનાં ગુઢ ત તેના કાનમાં કહેવામાં આવે છે. તેથી એ મતના તત્વોથી તમામ વર્ગ અજાણુજ છે; પરંતુ ઈ. સ. ૧૯૧૪ થી ૧૭ સુધી મ. છીમાભાઇ ભૂલાભાઈએ આ મત સંબંધી જાહેરમાં ઉહાપોહ કરવાથી તેમનાં કેટલાંક ધર્મત બહાર આવવા પામ્યાં છે. આ મત પ્રમાણે કલંકિ ( કટિક ) અવતાર થઈ એક વખતે ઈમામ શાહ પોતે ઈશ્વર રૂપે આવીને મનુષ્ય જાતિને દુઃખ સાગરમાંથી ઉદ્ધાર કરશે. એવી આશા બતાવેલી છે, તેથી એ આશામાંને આશામાં સર્વ અનુયાયીઓ ઘેરાયલા છે ! આ મતવાળાઓ દર ગુરૂવારે અને રમજાન મહિનામાં I રોજ પાળે છે; ચાંદબીજ પવિત્ર ગણે છે અને હિંદુના તહેવાર હોળી, અખાત્રીજ, દીવાળી અને બળેવ પણ માને છે. તાબુત તથા ખરને પણ માને છે અને તેને હિંદુઓની પડે મૂર્તિ જેટલું માન આપી શકાય છે, પણ તાબુત બનાવતા નથી. ચોથીયું કરાવે છે તથા બારમું પણ જમાડે છે. તાડી, દારૂ, માંસ, મચ્છી તથા કેફી વસ્તુઓથી દુર રહે છે. બીડી, હીંગ, ભાંગ અને ગાંજાને પણ ઉપયોગ કરતા નથી. અને મુડદાને દાટે છે. જે કણબીઓ શિષ્ય છે તેઓ સુન્નત કરાવતા નથી, તેમ દાઢી પશુ રાખતા નથી અને બ્રાહ્મણે પાસે ક્રિયા કર્મ કરાવતા નથી. આ મતનાં મુખ્ય ત્રણ ધામ છે. (૧) પીરાણા, (૨) ભાભેરામ, અને () ચીનાર તેની ગાદી ઉપર બેસે તે ભગવાં લુગડાં પહેરે છે અને સંસાર ત્યાગ કરે છે. દાઢી રાખે છે. હવે જમાનાને અનુસરીને પીરાણા સિવાયના ગાદીવાળાઓએ દાઢી રાખવાનું છોડી દીધું છે. ગાદી પતિ ધર્મગુર “ કાકા” એ નામથી ઓળખાય છે. તેઓ ગાનું ભણેલા નથી દેતા. આ ધર્મમાં મોટે ભાગે કણબી અને માછી લો ઉપરાંત કેટલાક મુસલમાન પણ છે. અને આ મનના અનુયાયીઓ , સુરત, ખાનદેશ, બુરાનપુર, વડોદરા, ખંભાત અને કરછ કાઠિયાવાડના કઈ કઈ ભાગમાં છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ શિખ ધર્મ. આ ધર્મના સ્થાપક મહાત્મા નાનકનો જન્મ ઈ. સ. ૧૪૬૯ માં નાનકુચાન (પંજાબ) માં થયો હતો. તેમના પિતાનું નામ કાળુ વિદી હતું અને ક્ષત્રીય જાતિના હતા. નાનકને એક નાનકી નામની બહેન હતી, તે જયરામ નામના કણિયા સાથે સુલતાનપુરમાં પરણાવી હતી. નાનકે ફારસી ભાષાનું અને હિસાબનું જ્ઞાન મેળવ્યું હતું. નાનકનું ચિત્ત સંસારમાં ચાટતું નહતું તેથી તેના બાપે તેને વેપારમાં નાંખવાને વિચાર કરી બાળ નામના એક સિંધ જાતિને જાટે સાથે ૪૦ રૂપિઆ આપી દેશાવર વેપાર કરવા સારૂ મોકલ્યો. રસ્તામાં સંન્યાસીના ટોળાને મેળાપ થતાં વાતચિત્તથી વસ્તુ માત્રનું મિથ્યાપણું અને વસ્તિમાં રહીને સંસારની ખટપટમાં ભાગ લેવાથી જીવને અનેક તરેહની ચિંતા તથા આફતો થાય છે વિગેરે શિક્ષણ મળ્યું તેથી નાનકે તમામ રૂપિઆ તે સંન્યાસીઓને આપવા માંડયા; પરંતુ તેમણે લેવા ના પાડી; તેથી અન્ન લાવી તેમને જમાડી તે ઘેર પાછા આવ્યો, અને પિતાના ભયથી એક વૃક્ષની ડાળમાં સંતાઈ રહ્યો. જ્યારે તે પોતાના પિતાને મળ્યા, ત્યારે તેમણે રૂપિઆ સંબંધી હકીકત પૂછ , તેના જવાબમાં તેણે જણાવ્યું કે તમે મને રૂપિઆ આપ્યા હતા તે મેં સારે લાભ લેવા માટે ધર્મ કાર્યમાં વાપરી પુન્યને લાભ પ્રાપ્ત કર્યો છે. આ હકીકત સાંભળી કાળુ ગુસ્સે થઈ તેને મારવા દે, પણ રાયભેરાલી ભટી નામના જમીનદારે વચ્ચે પડી તેને બચાખ્યું. ત્યાર પછી તે સુલતાનપુર ગયો. જયરામે તેને કોઠાર ઉપર નેકર રખાવ્યો. નાનકની સંસાર ઉપર પ્રિતિ ન હેવાથી તે પરણવા ના પાડતો હતો. તોપણ તેના બનેવીના આગ્રહથી સુલક્ષણ નામની સ્ત્રી સાથે પરણ્યો હતો. તેનાથી તેને શ્રી ચંદ અને લખણુદાસ નામના બે પુત્રો થયા હતા. પછી સ્ત્રી છોકરાંને પિતાને સાસરે મોકલી તેણે સંન્યાસ ગ્રહણ કર્યું. હિંદુસ્તાનમાં સાધુ સંતો અને વિરાગીઓનાં તથા અરબસ્તાનમાં જઈ ફકીરેનાં કામો જોઈ તે કટા અને સંન્યાસ છેડી ઈરાવતિ કિનારે કિર્તિપુરની ધર્મશાળામાં આવીને સર્વને માન્ય થઈ પડે એ ધર્મ સ્થાપવા વિચાર કર્યો. તેણે મેળવેલા અથાગ અનુભવથી તેણે એવું સુઝી આવ્યું કે જુદી જુદી જાતિ અને જુદા જુદા મતમાં જુદા થઈ રહેવું ઠીક નથી, દેવાલયમાં જઈ પુજા વિધિ કરવાથી કે યજ્ઞાદિ ક્રિયાઓથી તેમ બ્રહ્મભૂજન કરવાથી કાંઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૨૫ કળ પ્રાપ્ત થાય તેમ જણાતું નથી. આત્માની શુદ્ધિ વગર મુક્તિ થાય નહિ માટે તેણે ઉપદેશ કરવા માંડે કે “ પિતાને આત્મા ઈશ્વરનો અંશ છે. સત્ય બોલવું, વેદના જ્ઞાનકાંડને માન, ઋતુકાળ સાચવ, માંસ મદિરાનો ઉપયોગ ન કરવો અને ગુરૂ આસાને ઈશ્વરની આજ્ઞા સમજવી. મૂર્તિપુજ અસત્ય છે. ઈશ્વર અવતાર લેતો નથી. શ્રુતિ સ્મૃતિ અને પુરાણદિને ન માનવાં અને ગુરૂએ લખ્યો તે જ વેદ છે માટે તેની પુજા કરવી. અધર્મિઓનો નાશ કરવાથી પ્રભુ પ્રસન્ન થાય છે. દયાન, ધારણ અને સમાધિથી સ્વર્ગે જવાય છે. આપણી કાયા એજ ગોવિંદનું મકાન છે, તેથી જીવ હિંસા કરવી નહિ. અપવાસ વિગેરે કરી મિતાહારી રહેવાથી શરીરના વિકારો દુર થઈ ગોવિંદની જ્યોતિ દેખાય છે. શુદ્ધ અંત:કરણથી ઈશ્વરની ઉપાસના કરવી. ઇશ્વર એક જ છે. જુદા જુદા ધર્મો જણાય છે તે માણસના કપિત છે. આત્મજ્ઞાન ઈશ્વરનું તત્વ જણાવે છે માટે તે મેળવવું. સતકાર્ય અને સદાચારથી સર્વ શક્તિમાન પ્રભુના આશિષપાત્ર થવાય છે. સંસાર વિરાગ કે સંન્યાસની જરૂર નથી. જેનાથી હૃદયની શાંતિ થાય, જેનાથી પવિત્ર થવાય અને ઉદાર એરિક તત્વ ફેલાય તેનેજ જીવનને સાર સમજે, જેનું હૃદય ચિતવે છે તજ સાચો હિંદુ અને જેનું જીવન પવિત્ર છે તે જ સાચે મુસલમાન છે.” આ પ્રમાણે ઉપદેશ આપી શીખધર્મની સ્થાપના કરી. તેમણે ભક્તિ કરતાં “ તુંહી નિરંજન કિરતાર નાનક છે બંદા તેરા ” એ પ્રમાણે પિતાને પરમેશ્વરને દાસ જણાગે છે. આવી રીતે આત્મજ્ઞાનને ઉપદેશ આપી ધર્મપ્રચાર કરવા માંડ્યો. થોડે થાડે પંજાબના લેકે એ ધર્મમાં દાખલ થવા લાગ્યા. નાનકના પછી તેમની ગાદીએ આગડશાહે બેસી ધર્મના પ્રચારનું કામ ચાલુ રાખ્યું હતું. તેમના પછી અનુક્રમે અમરદાસ, રામદાસ અને અર્જુનદાસ ધર્મપ્રચારનું કામ ચાલુ રાખ્યું. અર્જુનદાસે નાનકશાહનાં કરેલાં કેટલાં એક ગાયને તથા બીજા ગુરૂએ કરેલાં ગાયોનો સંગ્રહ કરીને આદિ ગ્રંથ તૈયાર કર્યો. તેમના પછી હરગોવિદ થયો તેણે પોતાના શિષ્યની શાખા ઘણી વધારી હતી, અને હથિયાર પકડવાનું શીખવ્યું હતું. ઓરંગજેબ બાદશાહના વખતમાં આ ગાદી ઉપર ગુરુ ગોવિંદસિંહ હતો; તેમણે ગાદી ઉપર બેસીને આ ધર્મમાં સુધારો કર્યો. શીખ લેકેએ હથીઆર બાંધવાં, વાદળી રંગનાં કપડાં પહેરવાં, જેટલી તથા દાદી મુછ રાખવાં, હિંદુ દેવસ્થાનને ન કરવું, ગાહત્યા ન કરવી વિગેરે ઉપદેશ આપીને ધર્મના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ નિયાને મજબુત કર્યા. તેમના સમયમાં મુસલમાનોને જુલ્મ વધી પડયો તે તોડવાને તેણે પોતાની સરદારી નીચે ઠેકઠેકાણે યુદ્ધ કરી વિજય મેળ હતો. આવા કટોકટીના સમયમાં પણ શિખ લોકોને ધર્મબોધ આપતા હતા કે “એકેશ્વરની ઉપાસના કરવી, એક ચિત્તથી ઈશ્વરની ભક્તિ કરવી. આપણા ધર્મમાં જાતિ ભેદ નથી, સર્વે સમાન છીએ તેથી એકજ પંક્તિમાં અને એકજ વાસણમાં જમવું. આપસ આપસમાં સંપ રાખો અને પોતાના ધર્મબંધુને પિતાને પ્રાણુ સમજો. તુર્કોને વિનાશ કરવા યત્નવાન થવું અને સર્વેએ સજીવ અને સતેજ રહેવું.” વિગેરે ઉપદેશથી આ ધર્મ પાળનારી તમામ પ્રજાને પરસ્પર બંધુભાવથી આલીંઘન કરવાનું ઉત્તમ શીક્ષણ આપી શોખ હૃદયમાં તેજસ્વિતા, બંધુભાવ અને યુદ્ધ કુશળતાનાં બીજ રોપ્યાં. જે હજુ પણ દષ્ટિગોચર થાય છે. આ ધર્મમાં પણ કેટલાક પેટાપથ થયા છે. નાનકના પુત્ર શ્રીદે ઉદાસી પંથ સ્થાપ્યો છે. એ સિવાય કુકાપથી, ગાંજાભક્ષી, સુથીગ્રાહી, નિર્મલા અને રામરાચી વિગેરે પિટા પ જોવામાં આવે છે. સર્વ પંથવાળા નાનકના ઉપદેશને માને છે અને તેમના ગ્રંથ સાહેબને નમે છે. આ ધર્મ માનનારની સંખ્યા ૨૪ લાખ ૮૫ હજારના અંદાજે છે. શુદ્ધાદ્વૈત અથવા પુષ્ટિપથ. આ પંથના સ્થાપક શ્રી વલ્લભાચાર્યને જન્મ ઈ. સ. ૧૪૭૯ માં ચંપારણ્યમાં તૈલંગી બ્રાહ્મણ લક્ષ્મણ ભટની અધ્યગીર નામની સ્ત્રીને પેટે થયો હતો. પાંચમે વર્ષે જઈ સંસ્કાર થયા પછી નારાયણ ભટ પાસે વેદ, પુરાણ અને ન્યાયનો અભ્યાસ તેમણે કર્યો હતો. પછી તિર્થયાત્રા કરવા જતાં દક્ષિણના એક ગામના નગરશેઠના પુત્ર દામોદરને ઉપદેશ આપી શિષ્ય કર્યો અને તેની સાથે વિજયનગરમાં આવ્યા. ત્યાંના રાજા કૃષ્ણરાયેલુની સભામાં સ્માર્ણ અને વૈષ્ણવ મતના આચાર્યો વચ્ચે વિવાદ ચાલતા હતા, તેમાં ભાગ લેઈ વ્યાસતીર્થ સાથે મળી જઈને સ્માર્ત મતવાળાઓને હરાવ્યા, તેથી રાજાએ તેમને વિપ્ર સ્વામિન સંપ્રદાય જે ઉછેદ થયો હતો, તેના તેમને આચાર્ય કરાવ્યા. વિષ્ણુ સ્વામિએ સંન્યાસને ઈષ્ટ ગણો છે, પગ વલભાચાર્ય તે સ્વીકાર્યો www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ નથી. બાકી પરમાત્માને સાકાર સ્વીકારી. એ સિદ્ધાંત ઠરાવ્યું કે જડ અને જીવ આ બંને તત્વોના મિશ્રણથી આ સઘળી સૃષ્ટિ બનેલી છે, અને જડ, જવ, તથા જડજીવનું મિશ્રણ એ ત્રણ તત્વો છે. જગતમાં જે પદાર્થ દેખાય છે તે માત્ર આવિર્ભાવ તિભાવ થયા કરે છે, કેઈને નાશ થતો નથી, નાશ થતું દેખાય છે તે માત્ર રૂપાંતર છે. આ સિદ્ધાંત ઠરાવી પિતાના મતને શુદ્ધાત નામ આપ્યું છે. આ સમયમાં લોકોની વૃતિ વિષય ભાગ તરફ વળેલી જોઈ તેમણે બાળકૃષ્ણાદિની સર્વોપરી જનક્રિડાની પ્રેમભક્તિને પ્રચાર કરવાનું યોગ્ય વિચારી મૂર્તિપુજદિ વ્યવસ્થા રાખી પિતાના માર્ગનું નામ પણ પુષ્ટિમાર્ગ રાખ્યું ! આમ કરવામાં અહનીશ સંસાર વ્યવહારમાં રચીપચી રહેલા લોકે તેમની રૂચિને અનુકુળ શૃંગારિક તત્વોથી લાભાઈ એ નિમિત્તે પણ ઈશ્વરની ભક્તિમાં ચિત્ત લગાવી અધર્મથી અટકે એવો તેમનો હેતુ હતા. ભાગવત, બ્રહ્મવૈવર્નાદિ પુરાણમાં બાળકૃષ્ણને શંખગદાદિ આયુધવાળા અને ગોલોકવાસી જ્યુવેલા છે, તેમજ રૂવેદમાં પણ અત્રવે.. એ મંત્ર વિષ્ણુનું સ્થાન ગિલેક છે સૂચવનારો જણાવી તેના આધારે બાળકૃષ્ણને વિષ્ણુને પૂર્ણાવતાર તથા ગેલેકવાસી ગણ્યા છે અને ગિલોકમાં વાસ થવો તેનું નામ મોક્ષ છે, માટે મોક્ષ મેળવવા શ્રી બાળકૃષ્ણની સેવાપુજદિ ભક્તિ કરી તેમને સર્વસ્વ અર્ષિ બ્રહ્મ સંબંધ કરવો જોઈએ ! એવું ઠરાવી ઉપદેશ આપવાનું શરૂ કર્યું, પરંતુ આ પરિશ્રમ કરવા છતાં તેઓ ફક્ત ૮૪ શિષ્યો કરી શકયા હતા, તેમાં પણ કેટલાએક મુસલમાનો પણ હતા ! તેમના પછી તેમના પુત્ર વિઠ્ઠલનાથજને ગાદી મળી, તેમની મનોવૃત્તિ શિષ્ય વધારવા તરફ હતી; તેથી તેમણે અનેક પ્રકારનાં મનોરંજક વ્રત, ઉપવાસાદિ નિયમ બાંધી શુગાર રસથી ભરપુર ભજન કિર્તનાદિ બનાવરાવ્યાં, મંદિરને ઠાઠમાઠ વધાર્યો; અને વ્રજ, કરછ, કાઠિયાવાડ, ગુજરાત, મહારાષ્ટ્ર, ૧ જે પદાર્થ દષ્ટિએ પડે તે આવિર્ભાવ અને અદશ્ય અથવા રૂપાંતર થાય તે દિ ભાવ. ૨ આ મંત્રનો સત્યાર્થ આગળ પણ ૭૬ ની કુટનાટમાં છે ત્યાં . 3 ગુરૂ પાસેથી પળ પાન મમઃ એ અષ્ટાક્ષર મંત્રને ગોપ લેખ શ્રીકૃષ્ણને સન ૧ અણ કરવું તે જ સબંધ : બ્રહ્મસંબંધ જવા માટે ગુરને દક્ષિણ્ય પણું આપવી પડે છે !! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ મેિવાડ, મારવાડ વિગેરે સ્થળોએ ફરી ધર્મપ્રચાર કરી ૨પર શિષ્યો કર્યા. તેમના પછી તેમના સાત પુત્રોએ બાળકૃષ્ણની જુદી જુદી સાત મુર્તિઓ ગોવરધન પર્વત ઉપર સ્થાપન કરી તેઓ અકેક મૂર્તિના પુજારી થઈને રહ્યા હતા. એક દિવસે આગ્રાના તાજમહેલ ઉપર ચઢીને શહાજહાન બાદશાહે જોયું તો દુર દીવાનું અજવાળું જણાયું, તેથી પિતાના મહેલ કરતાં બીજાની ઈમારત ઊંચી ન રાખવા માટે મંદિર તોડી . પાડવાને તેમણે હુકમ કર્યો ! આ વાતની ખબર પડતાં સે પોતપોતાની મૂર્તિઓ લેઈ જુદે જુદે ઠેકાણે ગયા, અને ત્યાં તેમની સ્થાપના કરી ધર્મપ્રચારનું કામ શરૂ રાખી સમય સમયને અનુકુળ ભપકા અને ઠાઠમાઠ સાથે ભજન કિર્તન અને પુજાવિધિ ચલાવવા લાગ્યા, શ્રીકૃષ્ણની રાસલીલા ભજવાવી લોકનાં મનને આકષણ કરવાનો પ્રયાસ કર્યો, અને ‘મરાસવારિરિ એ શ્લોક ચરણ બતાવી મૂર્તિને ધરાવેલા પ્રસાદ ભક્તજનોને તારવા માટે છૂટથી વહેચવાની નિતિ અત્યાર કરી!! તેથી સંસારમાં રચીપચો રહેલા લેકનું વલણ આચાર, સુઘડતાઈ અને મંદિરોને ઠાઠ જોઈ તે તરફ વળ્યું. ફક્ત ભક્તિ અને પ્રસાદથી જ મોક્ષ મળવાને સરળ રસ્તો સર્વને પસંદ પડયે અને જૈન મત માનનારા ૧ શ્રી નાથદ્વારમાં–શ્રી નાથજીની, કાંકરેલીમાં–શ્રીદ્વારિકાનાથજીની, કોટામાંશ્રીમથુરેશની, જયપુરમાં–શ્રી મદનમોહનજીની, શ્રી ગોકુળમાં–શ્રી ગોકુળનાથની, સુરતમાં–શ્રી બાળકૃષ્ણ છરી અને અમદાવાદમાં–શ્રી નટવરલાલની. એ સિવાય હાલમાં વિરમગામ, કામવન, નડીઆદ, મુંબઇ, પોરબંદર અને જામનગર વિગેરે ઘણા ગામમાં મંદિરે સ્થાપી આચાર્યો રહે છે. ૨ પ્રસાદ એટલે શ્રીકૃષ્ણ ગીતાજી મારફતે આપેલા સર્વોત્તમ ઉપદેશ. તે પ્રમાણે વર્તણુક રા યવા થી બે શક તરી જવાયજ; પરંતુ મૂર્તિને ધરાવેલ મિષ્ટાનને પ્રસાદ ગગુ આરોગવાથી તરાય કે કેમ ? ! આ લેક નીચે પ્રમાણે છે. મુજ પ્રસાદથી દુ:ખ સ, મચિત થઈ તરીશ; પણ ગર્વ ન સૂણીશ તે, વિનાશને પામીશ. (ગીતા અ ૧૮-૫૮) હવે, વિચારે. મૂર્તિને ધરાવેલ મિષ્ટાનાદિજ પ્રસાદ હોય તે આ કને બીજો અધ ભાગે “ જે ગર્વે ન સૂગશ, તે વિનાશને પામીશ.” એવું કહેવાને શે હેતુ ? માટે પ્રસાદને અર્થ ઉપદેશ હોવો જોઇએ. - આ પ્રસાદનો રિવાજ શિવ સંપ્રદાય સિવાય દરેક નાના મહેટા પંથમાં પણ દાખલ થયેલો જણાય છે. કેમ ન થાય?! શિષ્ય વધારવાને આથી સવ નમ ઉપાય બીજે ક્યાં છે ? ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ઘણાક લેકે રોપામી ભાવિક થઈ તેના અનુયાયી થયા. જે બ્રાહ્મણ રાયના મૂલમથી કે કબૂના લોભે શિવ મત છોડયો નહતો, તેઓ પણ ચલિત થયા ! આ પંથ ગુજરાત, કાઠિયાવાડ, છ, મુબાઈ, મેવાડ અને મારવાડમાં ઘણે ફેલાયો છે. અને તેમાં ભાટિયા, લુવાણા, વાણિ, સોની, સુતાર, કણબી, કાછીયા, લુવાર અને ક્ષત્રી વર્ગના લેકે છે. આ સંપ્રદાયના અનુયાયી સ્ત્રી પુરૂષોની એવી માન્યતા છે કે “દેવી છને ઉદ્ધાર કરવા માટે શ્રી કૃષ્ણ કળીયુગમાં શ્રી વલ્લભાચાર્ય રૂપે અવતાર લીધો હતો, તે મહાપ્રભુજી હતા અને તેમના વંશના આચાર્યો પણ શ્રી કૃષ્ણ સ્વરૂપજ છે ! તેથી તેમની સેવા પંજદિ કરી સર્વ પ્રકારે તેમની મને વાંચછનાને સતાબ આપે એજ વૈષ્ણવ માત્રને મુખ્ય ધર્મ છે !! તેમના ચરણ સ્પર્શથી પોતે પવિત્ર થવાનું માને છે, કેટલાક તેમનું જૂઠ પ્રસાદ ગણીને ખાય છે, તેમને વ્યાદિકથી સંતોષે છે અને તેમની આજ્ઞાને ઈશ્વરની આજ્ઞા પ્રમાણે ગણી માથે ચઢાવે છે !! પુરુષો કરતાં સ્ત્રીઓની વધુ આસ્થા જણાય છે, તે એટલે સુધી કે, કઈ કાઈ તે દર્શન કર્યા સિવાય પાણી સરખંય પીતી નથી અને પતિની આજ્ઞા કરતાં ગુરૂની આજ્ઞાને વિશેષ માને છે !!! આ અંગારિક પંથમાં ભાવિક ભક્ત ભક્તાણીઓએ ગાદીપતિ આચાર્યોને કૃષ્ણ રૂપે ભજી ભાવકાઓએ અનાચાર વધારી દઈ અનિતિનો પ્રચાર કરતા હોવાનું જાણવામાં આવતાં સુધારાવાળાઓએ કલમ અપ તરવાથી તેમના ઉપર સખ્ત મારો ચલાવી તેમની યુદ્ધ ઠેકાણે આગવા પ્રયત્ન કર્યો હતો; તે પણ હજુ અનાચાર અને અનિતિ બાબત લોકાપવાદ ચાલુજ છે ! તે દુર થવા સારૂ યોઓને ચણે સ્પર્શ નહિ કરવા દેવાને, શ્રી પુરૂષને મંદિરમાં દર્શન કરવા જવા આવવાના જુદા જાદા રસ્તા રાખવાને, અને રાત્રીએ દર્શન નહિ કરાવવાને બંદોબસ્ત થવાની જરૂર જણાય છે. નિતિનું ખુન કરે તેવી વિષયોજક રાસલીલા તે બિલકુલ બંધ થઈ જવીજ જોઈએ. ૧ * કન્યપ્રકાશ • પર મારફતે પ્રસિદ્ધ સુધારક કરસનદાસ મૂળજીની નાગેવાની નીચે આ પ્રયત્ન થયો હતો. જેમાંથી પ્રસિદ્ધ મહાસના પાના પરનો ઉત્પત્તિ થઇ હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ આ પંથમાં પણ પેટા પથ પડી ગયા છે. છ ગાદીવાળા કંકુનું ઉભું તિલક કરે છે અને સાતમી ગોકુળનાથજીની ગાદીવાળા ફક્ત બે ઉભી લીટીઓ કરે છે. ગોકુળનાથજીના પંથમાં પણ ભરૂચ અને બહાદરપુરી એવા બે પેટા પંથ છે. ગુરૂ આજ્ઞાથી જે વૈષ્ણવ પિતાને ઘેર ઠાકોર સેવા રાખે છે, તેમને ૨મરજાદી અથવા સમર્પણી કહે છે. કેટલાએક વિષ્ણુ પોતાના હાથ નુજ રાંધેલું ખાય છે તેમને આપનદી કહે છે. વળી વરકટ વૈષ્ણવ હોય છે, તેઓ ઘણે ભાગે ફરતા ફરે છે. ક્રિશ્ચીયન ધર્મ. આ ધર્મના સ્થાપક મહાત્મા જીસસ ક્રાઈસ્ટ ( ઇસુખ્રિસ્તિ ) નો જન્મ તા. ૨૫ મી ડીસેમ્બરે જેરૂસલમ પાસે બેથલીયમ ગામમાં થયો હતો. તેમની માતાનું નામ મરિયમ હતું, અને તેનું લગ્ન જોસેફ નામના યહુદી સુતાર સાથે થયું હતું, પરંતુ તેમને કુંવારી અવસ્થામાં જ ઈશ્વરની કૃપાથી ગર્ભ રહ્યો હતો અને ઈસુને જન્મ આપ્યા હતા ! ટિબેટના હિમીશ મઠમાં એક ઘણું જ પુરાણું અને બે વેલ્યુમનું હેટું પુસ્તક છે તે ઉપરથી જણાય છે કે ઈસુનાં માબાપ ગરીબ છતાં ખાનદાન અને ભક્તિભાવવાળાં હતાં. બાળપણથી જ તે એકેશ્વરવાદનો બોધ કરતા હતા અને તેર વરસની ઉમ્મરે રિવાજ મુજબ લગ્ન કરવું જોઈએ - તે નહિ કરતાં કેટલા એક વહેપારીઓ સાથે તે સિંધમાં આવ્યા હતા, ૧ સાંભળવા પ્રમાણે આ પંથવાળા રજસ્વલાની આભડછેટ અને મૃતકનું સુતક પાળતા નથી, મૂર્તિને માનતા નથી અને રાસલીલા વિગેરે શૃંગારિક વિષયો ઉપર વિશેષ ભાવ રાખે છે. તેમની અંદરખાનેની નિતિ શોચનિય સંભળાય છે ! ૨ પુષ્ટિપથની મર્યાદા-નિયમ-માં રહેનાર તે મરજાદી અને સર્વ ચીજ ઇશ્વરને સમર્પણ કરનારા તે સમર્પણું આ શબ્દાર્થ છે. મરજાદી ઘણા ભાગે ન્યાત જાત સાથે ઓછો સંબંધ રાખે છે અને શ્રી ઠાકોરજીની સેવા પુંજામાં સઘળો વખત રેકે છે, આચાર વિચાર ઘણું સખત પાળે છે, અને મરજાદી સિવાય બીજાના હાથનું રાંધેલું ખાતા નથી. ત્રાંબાન વાસણ વાપરે છે અને તે બહાર કાઢતા નથી, પાણી ભરવાનાં વાસણ તે જ્યારે ગ્રહણ હોય ત્યારેજ માંજે છે ! ૩ જુએ લાઇટ ઓફ ધી ઇસ્ટને માર્ચ સને ૧૮૯૫ જે અંક. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૩૧ ત્યારથીજ આર્યલોકેનો તેને સંગ થયો હતો. જગન્નાથ, રાજગૃહ અને વણારસી વિગેરે સ્થળોમાં ફરી તેણે બ્રાહ્મણ પાસેથી ધર્મ જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, પરંતુ વેદ ઈશ્વરદત્ત છે અને પરમાત્મા અવતાર લે છે, એ બે સિદ્ધાંતો તેને પસંદ નહિ પડવાથી તે બાદો સાથે મળી ગયેલ અને નાલન્દની પ્રસિદ્ધ વિઘાલયમાં રહી ધર્મશક્ષણ મેળવ્યું. પછી તે મૂર્તિપુજાની સામે થયે, અને પશ્ચિમ તરફ જતાં ઈરાનમાં જરથોસ્તી ધર્મની પણ સામે થયો હતો; પરંતું જાદુગરોના ત્રાસથી તેને ત્યાંથી નાસવું પડ્યું હતું. ૨૯ વરસની ઉમ્મરે તે જુડીઆમાં પાછો આવ્યો અને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. તે વખતે ત્યાંની પ્રજા અને રાજા યાહુદી ધર્મ પાળતા હતા, તેથી ત્યાંના રાજા પાઇલેટને તેની આ વર્તછુક પસંદ ન પડવાથી કોર્ટમાં લાવી તેની તપાસ ચલાવી, પણ તેમાં તે નિર્દોષ જણાયાથી છેવટ જુઠા સાક્ષીઓ લાવી ચાર લોકોની સાથે સામેલ રહ્યાનો આરોપ મૂકી તેને ગુન્હેગાર ઠરાવી ક્રોસથી મારી નાંખી કબરમાં દાટ હતો. આ ધર્મનું મુખ્ય પુસ્તક બાઈબલ છે, તેમાં સૃષ્ટિની ઉત્પતિ. મનુષ્યોત્પત્તિ અને ઈસુના જીવન ચરિત્ર સંબંધી અનેક ચમત્કારિક આ વિદ્યાલયની પદ્ધતિ હાલના ગુરકળાને મળતી હતી. ૨ પાદરીએ ઇસુને કાસથી માર્યાનું સ્પષ્ટ કહે છે, છતાં સ્વ. મણિલાલ નભુભાઈએ એક પુસ્તકમાં તેનો અર્થ સમજાવતાં “મન એજ દુઃખનું નિદાન છે, માટે તેને મારી નંખાય-કાસ્ટ ( મન ) ને ફાંસીએ ચઢાવાય (મારી નંખાય) તેજ મોક્ષ. ” એ પ્રમાણે જણાવ્યું છે ! ! મહર્ષિ દયાનંદે નિરૂક્ત પ્રમાણે અર્થ કરી વેદ, યંત્રાદિ સર્વ વિદ્યાનું મૂળ છે એમ સિદ્ધ કર્યું હતું તે આ સાક્ષર રત્નને બુદ્ધિ વિલાસ જણાયો હતો ! અને તેમણે કોઈ જાતનો સ્પષ્ટ આધાર ન હોવા છતાં આવો અર્થ કર્યો છે, તે બુદ્ધિ વિલાસ નહિ : : ! ૩ શ્નના મણ પછી તેમના શિષ્યએ બંદગી કરવાનાં, નેક માગે વાવવાના અને ઈશ્વરી ભેદ વિશે યાહુદી ધર્મગ્રંથને આધારે જે જે ઉખાણે કર્યા હતાં, તે એકઠાં કરીને સેંટ પોલ તથા સેંટ માસ્યુસે તેમાં પોતાનું કેટલું ઉમેરીને બાઇબલ બનાવ્યું છે. એમ કહેવાય છે. જેકવીએટ તે ગીતા, વેદ અને પુરાને આધાર લેઈ બાઇબલ બનાવ્યાનું કહે છે. કાસ્ટ અને કૃષ્ણનું મળતું નામ ને તે બંને એકજ હતા એમ કરાવવા પણ પશ્ચિમના વિદ્વાનોને પ્રયત્ન કર્યો છે ! કયાં કચ્છ અને કયાં કાઈ ! ! ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ વર્ણન છે. આપણે તે તરફ લક્ષ ન આપતાં તેમના સિદ્ધાંતાજ જોઈશું. “પરમેશ્વર એક અને નિરંજન નિરાકાર જોતિ સ્વરૂપ છે. ઈસુને પરમેશ્વરને પુત્ર માની તેના ચમત્કારે ખરા માનવા ! ખુદાની બંદગી કરવી, બાઈબલને સત્ય માનવું, સત્ય બોલવું અને ચેરી, વિગેરે કુકર્મો કરવાં નહિ. બીજાં પ્રાણિઓને આત્મા મનુષ્યના આત્મા જેવો શ્રેષ્ટ નથી, અને તે પ્રાણિઓ મનુષ્યના ઉપયોગ સારંજ ઉત્પન્ન કરેલાં છે, માટે મનુષ્ય સિવાય બીજા પ્રાણિઓને મારવામાં પાપ નથી! ઈસ ક્યામતને દિવસે પરમેશ્વર પાસે આવશે અને પિતાના ધર્મ માનનારાઓને બચાવશે; જયારે બીજાઓને શીક્ષા થશે ! ઈસુ મર્ણ પછી પાછા જીવતે થયો છે તે પવિત્ર ભૂત, પરમેશ્વર તે પિતા અને ઈસુ તે પરમેશ્વરને પુત્ર એ ત્રણે એક રૂપ છે ! પુનર્જન્મ નથી, ધર્મ કર્મ અને મૂર્તિને માનનારા નસ્કાધિકારી થાય છે. પ્રભુના પુત્ર ઈસુએ મનુષ્યના ઉદ્ધાર માટે જ અવતાર લેઈ સોપદેશ આપી મનુષ્યના કલ્યાણાર્થે પ્રાણની આહુતી આપી છે, તેથી તેની ભક્તિ જ સર્વને તારે છે! માટે પરાર્થે આત્માપણું કરવા જેવી પરમ ભાતભાવ રૂ૫ નિતિ ધારણ કરવી, તેથી ઈશ્વરના પ્રસાદરૂપ મુક્તિ મળે છે. આ સિદ્ધાંતને માને એટલે સર્વ જ્ઞાન પામ્યો બીજ જ્ઞાનની જરૂર નથી એમ સમજવું. વિગેરે ” મહાત્મા ઈસુના મર્ણ બાદ તેમની પછી ઉપર મુજબ એ ધર્મને ઉપદેશ આપવાનું કામ એ ધર્મના આચાર્યો–પેપએ–ચાલું રાખ્યું હતું અને ઈ. સ. ૩૧ર સુધી તો તેમણે ઘણું દુઃખ અને ત્રાસ વેઠીને તે કામ બજાવ્યું હતું; પછી એ ધર્મમાં થોડે થોડે રાજકર્તાઓ પણ દાખલ થવા લાગ્યા હતા. તેમના ધર્મમાં મૂર્તિ પુજાની સ્પષ્ટ મનાઈ છતાં પણ તે લોકે મહાત્મા ઇસુ અને મેરીની મૂર્તિઓની પુજા કરતા હતા ! ઈ. સ. ૭૫૪ માં ૩૩૮ બિશપએ સભા ભરીને ઠરાવ કર્યો કે મૂર્તિપુજા ધર્મ વિરૂદ્ધ છે, તેથી યુરેપના ૬ રાજાઓએ રાજસત્તાના બળે એ ઠરાવ અમલમાં લાવવાની મહેનત કરી હતી તે સઘળી વ્યર્થ ગઈ, પશ્ચિમ યુરોપના મુખ લેક મૂર્તિ પૂંજવામાં ઘણું દઢ હોવાથી રોમના પોપની સરદારી નીચે રાજા લેઓની સામે થયા જેથી ઇટાલીમાંથી રાજસત્તા નીકળી ગઈ અને પેપની રાજસત્તાને પાયે નંખાયો. હવે પિપનું બળ દિવસે દિવસે વધવા લાગ્યું. તે એટલે સુધી કે રાજા મહારાજાઓને દંડશની ગાદીએથી ઉઠાડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૩૩ મૂકવાની સત્તા પણ તેમના હાથમાં હતી. યુરોપમાં આ વખતે અંધશ્રતાનું સામ્રાજ્ય ચાલતું હતું અને રાજા પ્રજ સર્વ પાપને પરમેશ્વરના પુત્રના પ્રતિનિધિ સમજી તેમને સંતોષવામાંજ મુક્તિ મળે એમ સમજતા હતા ! અને પોપ પણ અમુક રકમ લઈ તેમને સ્વર્ગને પરવાને પણ આપતા હતા !!! ઈ. સ. ૧૫૧૭ માં માર્ટિન લ્યુથરે પિપના સ્વાર્થ પૂર્ણ અનાચારની સામે થઈ તેમની સત્તા વિશે શંકા ઉઠાવી અને મહાપાતકેમાંથી ૫૫ પિતાના વચનમાત્રથી જ મૂક્તો કરાવી શકવાનો દાવો રાખે છે એ વાત તેણે ખોટી ઠરાવી પોતાનો પક્ષ મજબુત કરવાની હિલચાલ કરી. તેથી પોપે ગુસ્સે થઈ ઈ. સ. ૧૫૨૨ માં લ્યુથરનો અભિપ્રાય પાખંડી અને ધર્મ વિરૂદ્ધ જણાવી તેને જાતિ પ્રહાર કર્યાનો હુકમ કાઢયો ! બહાદુર લ્યુથરે વિટેમ્બર્ગના બજારમાં હારે માણસની રૂબરૂ પિોપની માર છાપ સાથેને હુકમ બાળી નાંખ્યો. અને પપના સ્વાર્થ પૂર્ણ નિયમે એકઠા કરી તેને ટીકા સાથે છપાવી તે રાજા પ્રજાને કેટલા હાનિકારક છે તે જાહેર કરી સર્વની આંખ્યો ઉઘાડી ! ! આથી લ્યુથરનો મત ઉતાવળે ફેલાવવા લાગે તે અટકાવવાને ઈ. સ. ૧૫ર૯ માં જર્મનીમાં મોટી સભા મળી, તેણે ઠરાવ કર્યો કે બીજી મહેટી ધર્મ સભા મળે ત્યાં સુધી નવી વાત કરવી નહિ.લ્યુથર અને તેના શિખ્યોએ આ ઠરાવ સામે વાંધો ઉઠાવ્યો તેથી તેમના પક્ષનું નામ પ્રોટેસ્ટંટ (વાંધો લેનાર) પડ્યું. હવે ધર્મને ઝઘડો વદ અને ઈ. સ. ૧૫૪૫ માં કેન્દ્ર નગરમાં સભા મળી તેણે ૧૮ વર્ષ કામ શરૂ રાખી ઠરાવ પ્રસિદ્ધ કર્યો, પરંતુ બંને પક્ષમાંથી કેઈએ તે કબુલ રાખે નહિ. પરપેશ્વરના પુત્રના પ્રતિનિધી ગણાતા પિપ હવે લ્યુથર મતવાળાને કરડી નજરથી જોવા લાગ્યા અને અનેક રીતે તેમને 'પીડવા પિતાના લાગવગને ઉપયોગ કરવા લાગ્યા ! (૧) પોપની સત્તાને મજબુત રાખવા માટે આભીજન્સ લોકોના ટતાવવા પી ઇજીશન માટે પ્રથમ સ્થાપવામાં આવી હતી. સ્પેન, કાન્સ અને પડમાં એક મ હતી. આ કેટે હેલી એસિ–પવિત્ર કરી કહેતા હતા. આ કોર્ટ મારફતે પાપની વિરહ મત નહેર કરનારા ચાતુરી, સુથાર મત વાળા, વિએ સબ જવામાં આવતી હતી. પેનની એવી તે સને ૧૪૮૧ થી ૧૮૧ સુધીમાં ૧૨ ને જીવતા બાળી મકવાની, ૧૭૬૫૯ ને હણમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ધર્મના નામે ચાલતા આવા જુલમ સમયે પણ ગ્રીક ભાષાના પ્રાચીન ગ્રંથો ઠામ ઠામ વિરાયા, પદાર્થ વિજ્ઞાન શાસ્ત્રની શોધે ધમધાકાર વધવા લાગી હતી અને સમુદ્રયાનદ્વારા વિદેશીય પ્રસંગોના બળે સ્વતંત્ર વિચારને બુદ્ધિમાન પ્રકૃતિના લોકો પેદા થવા લાગ્યા હતા તેથી લ્યુથર મત દિવસે દિવસે વૃદ્ધિગંત થવા લાગ્યા અને પરિસામે પોપની સત્તા ૧૭ મા સૈકામાં નરમ પડી ત્રણ પંથ થયા. (૧) ટેસ્ટંટ-પપને નહિ માનનારા, આ પંથ માનનારની સંખ્યા દશ કરોડ જેટલી છે. (૨) રોમન કેથોલિક–પોપને માનનારા–આ પંથ માનનારની સંખ્યા સવાપંદર કરોડ જેટલી છે. અને (૩) ગ્રીક આ પંથ માનનારની સંખ્યા પંચોતેર લાખ જેટલી છે. આ પંથમાં પણ લગભગ ૨૫૦ જેટલા પેટા પંથે છે. ઈ. સ. ના ૧૫ મા સૈકામાં આ ધર્મ માનનારાઓનું આ દેશમાં આવાગમન થયું હતું, આ દેશમાં આ ધર્મ માનનારની સંખ્યા ૩૯ લાખ જેટલી છે. આ ધર્મના ઉપદેશકાએ દુર દુર પ્રયાસ કરી દુનિઆમાં જંગલી ગણાતી તમામ કેમેને ઉપદેશ આપીને ખ્રિસ્તિ ધર્મમાં લાવી સુધારવા માંડ્યા છે અને બાઈબલનાં દરેક ભાષામાં ભાષાંતર કરાવી છુટથી ફક્ત નામની જ કિસ્મત લેઈ ફેલાવવા પ્રયત્ન કર્યો છે. આ દેશમાં મુક્તિકાજ અને આઇરીશ પ્રેસબીટેશન નામની સંસ્થાએ ન આવ્યાથી તેમનાં પૂતળાં કરી બાળી મૂકવાની, અને ૨૯૧૪૫૦ ને સખત મજુરીની શીક્ષા કરી હતી ! ! આ ઉપરથી બીજી પણ એવી કેએ કેટલાને સજાઓ કરી હશે ?! હાલમાં આવી કેટ કેઈ પણ જગ્યાએ હસ્તિમાં નથી, તોપણ જે મુલકમાં રિમન કેથોલિક ધર્મ ની સત્તા વિશેષ છે, ત્યાં ધર્મની બા બતમાં પીડા કરવાને અભિપ્રાય અદ્યાપિ પણ ચાલુ છે. Love the neightour as the brother એ બાઈબલને ભ્રાતૃભાવ રાખવાને ઉપદેશ આપનાર પિપોની આવી નિતિ કૃતિ સખેદાશ્ચર્ય ઉપજાવે છે. મુસલમાનોએ પણ પોતાની રાજસત્તાના સમયમાં એક હાથમાં કુરાન અને બીજામાં તરવાર રાખી અન્ય ધર્માનુયાયીઓને તે બેમાંથી એકની નીચે માથું નમાવવાની ફરજ પાડયાનું, તેમનાં પુસ્તકો બાળી નાંખ્યાનું, અને તેમના ઉપર વિશેષ કરી નાંખ્યાનું ઇતિહાસમાંથી માલુમ પડે છે પરંતુ માત્મવત્ સર્વે મતવુ માનનાર આર્ય પ્રજાએ ધર્મના કારણે કેઈ પણ સમયે કોઇના ઉપર જુલમ વાપરવાની ઇચ્છા સરખીય પણ કરી નથી. આર્ય તે આર્ય-શ્રેષ્ટજ છે, તેમના સદૂગણેની બરાબરી કેણ કરી શકે તેમ છે ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ તન, મન અને ધનથી ધર્મપ્રચાર માટે જે પ્રયાસ કરે છે તે વાંચનારા આથી અજાણ્યું તો નહિ હોયજ. ઈલાહી મત (ત હિંદ-ઈ-ઈલાહિ) આ મતના સ્થાપક શહેનશાહ અકબર હતા તેમને પોતાના સ્વધર્મ ઉપર મૂળથીજ શ્રદ્ધા હતી, પરંતુ તેની સાથે પોતાનાં અને પારકા ધર્મો વિશે શોધખોળ કરવાનો ઉત્સાહ તેમને હોવાથી પોતે દરેક ધર્મની ચર્ચા મન દઈને સાંભળતા, તેથી તેમના મનમાં જન્મથી મળેલા ધર્મની સચ્ચાઈ વિશે શંકા ઉત્પન્ન થઈ હતી. ધર્મના અલગપણાને લીધે હિંદુ મુસલમાન વચ્ચે જે વિરોધભાવ નજરે પડતા હતા, તે અટકાવવા માટે એક ને ધર્મ પંથ સ્થાપન કરવાની તેમને ઈચ્છા થઈ. તેથી હિંદુ, મુસલમાન, પારસી, ખ્રિસ્તિ અને યા હુદી વિગેરે ધર્મના સિદ્ધાંતો ભેળવી દેઈ ઈ. સ. ૧૫૩૫ માં ઈલાહમત નામનો ધમ. પંથ સ્થાપન કરી ન્યાત જાતના ભેદ વગર તેમાં સર્વને દાખલ થવાની છૂટ મૂકી એવો સિદ્ધાંત ઠરાવ્યો કે “પરમેશ્વર એક જ છે, તેની માનસિક પુંજા કરવી; પરંતુ નબળા મનના માણસોને કાંઈક ક્રિયા કે એઠાની જરૂર હોય તો તેમણે અસલી આર્ય લોકો કરતા હતા તેમ તેમણે ઇશ્વરને પ્રતાપ દેખાડનાર સુર્ય કે અગ્રિની પુજા કરવી; અને તેને પરમેશ્વરને યાદ આપનાર ચિન્હ તરીકે માનવાં, પરમેશ્વર તરીકે નહિ. આપણી પોતાની વિવેક બુદ્ધિથી જે જ્ઞાન મળે તે પ્રમાણે પરમેથરની ભક્તિ કરવી. પરલોકમાં કલ્યાણ પ્રાપ્ત કરવા માટે માઠા મનેવિકારને વશ કરવા, અને માણસ જાતિનું ભલુ થાય તેવાં કામ કરવાં. કાછ માસે ઠરાવેલા પંથને આધારે વર્તવું નહિ, કારણકે સર્વ માસુસ આપવું પડે દુર્ગુણ અને ભૂલને પાત્ર છે. ગાર કે પુરોહિત તથા સાર્વજનિક ભક્તિની જરૂર નથી. કેઈ જાતને આહાર અભક્ષ્ય નથી, પણ અપવાસ કરવાની અને જીતેન્દ્રિય થવાની જરૂર છે, કેમકે તેથી મન ઉન્નતિ પામે છે. એ ઉપરાંત સલામ આલેકુમને ( તમે શાંતિમાં રહા )’ બદલે “ અલાહુ અકબર (પરમેશ્વર અતિ મોટો છે, એ પ્રમાણે કહેવાનો ચાલ પાડયે. અને તેના જવાબમાં સામાએ “જલજ લાલક' (નનો પ્રકાશ પ્રગટ થાઓ) એ વચન બોલવાનું ઠરાવ્યું. હિંદુ મુસલમાનને એજ ધર્મ છે તે સિદ્ધ કરવા સારૂ એકજ વિદ્વાન પાસે ફારસી અને સંસ્કૃત ભાષાની ખીચડી રૂપે એક અલોપનિષદ' પણ અનાવરાવ્યું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આ પ્રમાણે તેમણે પેાતાના મત સ્થાપન કર્યાં હતા, પરંતુ તેમાં કાઈને બળાત્કારે દાખલ કરવાની ફરજ પાડવામાં આવતી નહેાતી તેથી ઘેાડા ખુશામતીયા સિવાય વધુ માણસા આ પથમાં દાખલ થયા ન્હાતા હિંદુ અને મુસલમાન બંને કામ આ પથથી વિરૂદ્ધ હતી, તેથી અકખરના મ સાથેજ આ પથ પણ અસ્તપ્રાય થયા. ખીજડા ૫ થ–પ્રણામી પથ આ મતના સ્થાપક દેવચંદું તથા પ્રાણનાથજી હતા. દેવચંદના જન્મ ઉમરકેાટમાં સ. ૧૬૫૮ માં કાયસ્થ જાતિના મનુ મહેતાની કુંવરખાઇ નામની સ્રીને પેટે થયા હતા. તેમનાં માબાપ પુષ્ટિપથનાં હતાં, તેથી દેવચંદ પણ ૧૧ મા વરસની ઉમરથી દેવસેવામાં પ્રોતિ કરવા લાગ્યા. એક વખત તેના મનમાં ‘જગત શું છે, પરમાત્મા કાં છે અને કયાં રહે છે? તે સવ ના શેાધ કરવાની જરૂર છે’ એવા વિચાર ઉત્પન્ન થતાં તેણે મુસાફરી કરવાના વિચાર કર્યાં. અને ઉમરકાટના રાજાની જાન લેઈ લાલદાસ વજીર કચ્છ જતા હતા, તેમની સાથે તે કચ્છ ગયા. તે વખતે જે જે મત પત્થા ચાલતા હતા તે જોયા, પણ તેના મનનું સમાધાન થયું નહિ; તેથી સંન્યાસ ધારણ કરી શાસ્ત્રોનુ અવલેાકન કરવા માંડયું પણ કાંઇ નિશ્ચય થયે નહિ. ભુજમાં રહેતા હરદાસના પ્રેમ અને સેવા જોઈ કાંઈક પરમાનંદ સ્વરૂપની પ્રાપ્તિની આશા ખાંધી જપ તપ કરવા લાગ્યા, પરંતુ શાંતિ થઈ નહિ. ત્યાંથી જામનગર ગયા અને સ્યામ સુંદરજીના મંદિરમાં કાનજી ભુટની સાથે રહી જપ, તપ અને ધ્યાન કરવા લાગ્યા. જામનગરમાં ગાંગજી શેઠ અને ત્યાંના દીવાનના પુત્ર પ્રાણનાથજી સાથે સંવત ૧૬૭૫ માં તેમની મિત્રતા થઈ. ૧૭૧૦ માં ધવલપુરના ઠાકારને ત્યાં પ્રાણનાથજી કારભારી નીમાયા તેમની ઉત્તમ પ્રકારની રાજ્યનિતિથી તેએ પ્રજા પ્રિતિ સારી મેળવી શકયા. પછી દેવચંદજી પણ ત્યાં ગયા અને ઉપદેશાદિથી પ્રેમભક્તિ વિસ્તારી આ પથની સ્થાપના કરી. પ્રાણનાથજી પણ આ પંથમાં દાખલ થયા અને તેમની મદદથી લેાકાના પણ તેમાં સારા જમાવ થયા. દેવચંદના સ્વર્ગવાસ પછી પ્રાણનાથજી તેમની ગાદીએ બેઠા અને ઉપદેશાદિથી ધર્મ પ્રચાર કરવાનું શરૂ રાખ્યુ. તેમના ઉપદેશથી કાઠિયાવાડ, ગુજરાત અને ઉત્તર હિંદમાં પણ આ પથ ફેલાયા. બુદેલખંડના રાજા છત્રસિંહજીને પણ ઉપદેશ આપી શિષ્ય ખનાવ્યા, તેથી ત્યાં પણ આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ પંથ ફેલાયો, હજુ પણ આ પંથના અનુયાયી બુદેલખંડમાં છે અને તેઓ પોતાના મતને પ્રાણનાથી પંથ કહે છે. આ પંથવાળાઓએ વિ બ્રુવ અને સ્વામી ધર્મનાં મુળ તો ગ્રહણ કર્યા છે. મુસલમાનોને પણ આ પંથમાં દાખલ કરે છે. સ્નાન શિચાદિથી પવિત્ર રહી શ્રી કૃષ્ણના બાળસ્વરૂપનું ગાન કરે છે. મૂર્તિને માનતા નથી, અળશીની માળા પહેરે છે અને વૈષ્ણવ ધર્મવાળા કરતાં જરા નાક ઉપરથી તિલક કરી વચમાં કંકની બિંદી કરે છે. કુલીયમ સ્વરૂપ નામનું શ્રી પ્રાણથજીનું બનાવેલું પુસ્તક પવિત્ર માની મંદિરમાં તેની પુજા કરે છે. આ પંથના સાધુઓ યોગ અને આત્મજ્ઞાનમાં કુશળ છે, અને આચાર્ય ત્યાગી છે. આ પંથને ચાકળા પંથ તથા મરાજ પંથ પણ કહે છે. ઉદ્ધવિ સંપ્રદાય અથવા સ્વામિનારાયણને પંથ. આ સંપ્રદાયના સ્થાપક સ્વામિ સહજાનંદનો જન્મ ઈ. સ. ૧૭૮૧ માં છપૈયા ગામમાં સરવરીયા બ્રાહ્મણ કર્મદેવની ભક્તિદેવી નામની સ્ત્રીને પેટે થયો હતો. તેમનું પૂર્વાશ્રમનું નામ હરિકૃષ્ણ ઉરક ઘનશ્યામ હતું, તેમની અઢી વરસની ઉમ્મરે તેમનાં માબાપ અાદયામાં રહેવા આવ્યા હતાં ત્યાં જ તેમને આઠમે વરસે જનોઈ સંસ્કાર થયે હતો અમે તેમની ૧૧ વર્ષની ઉમ્મર થઈ ત્યારે તેમનાં માબાપ મર્ણ પામ્યાં હતાં. તેથી તેઓ બ્રહ્મચારી વેશે તીર્થયાત્રા કરવા નીકળ્યા અને બદ્રિકાશ્રમમાં ગોપાળ નામના યોગી પાસેથી કેટલીક વિશા શીખી રામેશ્વર, પંઢરપુર, ભીમનાથ થઈ ભુજ આવ્યા. અને રામાનંદ સ્વામિ પાસે સંન્યાસ દીક્ષા લેઈ સહજાનંદ નામ ધારણ કર્યું. ૧૮૦૨ માં રામાનંદ સમાધિસ્થ થયા એટલે તેમને ગાદી મળી, પછી તેમણે માંગરોળમાં આવી સમાધિ પ્રકરણ ઉઠાવ્યું, તેમની યોગડિયા જોઈ ઘણાક સાધુઓ તેમના શિષ્ય થયા. કાઠિયાવાડમાં કેટલાક લેકે લટફાટ કરતા હતા અને પુષ્ટિપથની અનિતિની પણ કઈ કઈ વાતે બહાર આવેલી જઈ શિખ્યોના આગ્રહથી તેમણે આ પંથ સ્થાપન કર્યો. શરૂઆતમાં ગઢડાના દરબાર દાદાખાચરને ઉપદેશ આપી શિષ્ય કર્યો અને તેની મદદથી તેની રાજ્યમાં રહેનારા લોકોને ઉપદેશ કરી આ પંથના અનુયાયી કર્યા. | સ્વામિ પતે તે અપ૮ હતા; પરંતુ નેટિક દાચારી, ઉચ્ચાજયી અને સમાન ભાવનાવાળા હતા. તેથી ઉપદેશ આપવાનું કામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ તમની આગેવાની નીચે તેમના શિષ્યોજ કરતા હતા. મૂર્તિપૂજા વિગેરે લોકોમાં ચાલતી વિધિ કાયમ રાખી ઉચ્ચ નીચનો ભેદ રાખ્યા વગર તમામ જાતના માણસને પોતાના પંથમાં દાખલ થવાના દરવાજા શિષ્યો સાથે ઠેકઠેકાણે ફરી નિતિને ઉપદેશ આપવા માંડયો; તેથી શિષ્ય સમુદાયની સારી વૃદ્ધિ થવા લાગી. મુસલમાન ધર્માનુયાયી ખાજાઓને પણ પિતાના પંથમાં દાખલ કર્યા હતા. સ્વામિ પિતે યોગી તથા નિર્લોભી હતા, પરંતુ અંધશ્રદ્ધાળુ ગુજરાતની પ્રજા તરફથી થતી ધનવૃષ્ટિથી સ્વામી અને તેમનામાં અનુરક્ત તેમના શિષ્ય એ સ્વાર્થ અને ભવૃત્તિનાં બીજ આ સંપ્રદાયની ભૂમિમાં પણ વાવી દીધાં! અને સ્વામીએ પૂર્વાશ્રમમાં તજેલા પિત્રાઈઓને બોલાવી તેમને વંશ પરંપરાનું આચાર્ય પદ આપી સર્વ અર્પણ કરી દીધું ! જે ધન સંપ્રદાયના અનુયાયીઓના શ્રેયાર્થે ખર્ચવાનું હતું તે પિતાના સગાંઓને સેંપી દેઈ એક ત્યાગીનું કાર્ય ગૃહસ્થના હાથમાં મૂકયું; તો પણ તેમણે તથા તેમના શિષ્યોએ મળી લુંટફાટ કરનારા, મઘમાંસાદિનું સેવન કરનારા અને એવાજ હલકા અનિતિમાન ધંધા કરનારાઓને નીતિનો ઉપદેશ આપી સન્માર્ગ ચઢાવવાનું જે કાર્ય કર્યું છે, તે તો સ્તુતિપાત્ર ગણવું જોઈએ જ. આ ધર્મના અનુશાસનને મુખ્ય ગ્રંથ ૨૧૨ શ્લેક ના શિક્ષાપત્રી ન છે. તે સહજાનંદ સ્વામિને બનાવેલા એ પંથાનુયાયીઓ કહે છે. આ પંથમાં સાધુ તથા ગૃહસ્થ એવા બે ભેદ છે. જો કોઈ બ્રાહ્મણ સંસાર તજીને આવે તો તે બ્રહ્મચારી થાય છે. વાણીયા, રજપુત પાટીદાર, વિગેરે આવે તે સાધુ થાય છે અને એ સિવાયની કામના ત્યાગી થઈને આવે તો તેને સાધુ સેવા કરવા તથા મંદિરોના રક્ષણ કરવા સારૂ હથીયાર બંધાવીને રાખે છે તેને પાળા કહે છે. સાધુ તથા બ્રહ્મચારીઓ ભગવત લુગડાં પહેરે છે અને પાળા સફેદ પહેરે છે. બ્રહ્મચારી દાઢી મૂંછ રાખતા નથી. એટલી, જનોઈ અને તુળસીની બેવડી કંઠી રાખે છે. જોઈ સિવાય બીજી વસ્તુઓ સાધુ અને પાળા પણ રાખે છે. સાધુ, બ્રહ્મચારી અને પાળાઓએ બ્રહ્મચર્ય પાળવું પડે છે. કેઈને સંન્યાસી કરતા નથી. ૧ આમદના એક બ્રાહ્મણે બનાવી આપ્યાનું કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૯ આ સંપ્રદાયના મંદિરોમાં સી પુરૂષને સ્પર્શ ન થાય એ બંદોબસ્ત રાખે છે, કઈ કઈ ઠેકાણે તો મંદિર જુદાં રાખેલાં છે. આચાર્ય પોતાને સ્નાન સુતક લાગે તેવી સ્ત્રીઓ સિવાય બીજી કેાઈ સ્ત્રીઓ સાથે ભાષણ કરતા નથી, તેમ તેમને ચર્ણ સ્પર્શ કરવા દેતા નથી; કદાપિ ભૂલેચૂકે અજાણુથી કેાઈ વખતે કઈ વીના વયને છેડે અડકી જાય તો તે દિવસે નકોયડ અપવાસ કરે છે. કોઈ પણ ચીને મંત્રપદેશ કરતા નથી, પણ્ આચાર્યની પત્નિ, પતિ આજ્ઞાથી સ્ત્રીઓને મંત્રોપદેશ કરે છે. આચાર્યની સ્ત્રીઓ પણ પોતાના સંબંધીઓ સિવાય બીજા પુરૂષો સાથે ભાવણુ કરતી નથી અને હે પણ બતાવતી નથી. આ પંથવાળા પિતાના પંથવાળાને સત્સંગી અને અન્ય પંથ વાળાને કુસંગી કહે છે તથા સહજાનંદને કૃષ્ણને અવતાર માને છે ! આ પંથવાળાઓએ પુષ્ટિ પંથવાળાની પેઠે જ મૂર્તિપૂજા વિગેરેની વ્યવસ્થા રાખી છે. ભક્તિથી મોક્ષ માને છે અને ભક્તિ પણ પુષ્ટિ માર્ગના જેવીજ જણાવે છે. પરંતુ રાસલીલા વિગેરે શૃંગારિક ભાવનાઓ તેમનામાં નથી. આ સંપ્રદાયમાં દરેક જાતના લોકો છે. આશરે અઢી લાખ માણસે તેમના અનુયાયી છે. તેમની મુખ્ય ગાદી ગઢડા, અમદાવાદ અને વડતાલમાં છે. એ સિવાય ભૂજ, નડીઆદ, ઉમરેઠ, વિરમગામ, સુરત, ભરૂચ, મુંબાઈ વિગેરે જગ્યાએ તેમનાં મંદિર છે. આ સંપ્રદાયવાળા કંકુનું ઉભું તિલક કરી વચમાં કંકુને ચાંલ્લો કરે છે અને ગોળ મણકાવાળો તળશીની માળા પહેરે છે. આ સંપ્રદાયમાંથી પણ હરિકૃષ્ણને, બળરામને અને ભાદરણમાં પરસેત્તમને એવા પેટા પંથે થયેલા છે. તેમના સિદ્ધાંતો ઘણે ભાગે આ સંપ્રદાયને મળતાજ છે. રાધાસ્વામિ સંપ્રદાય. આ મનુના સ્થાપકનો જન્મ સં. ૧૮૧૮ માં આગામાં સત્રો કુળમાં થયો હતો, તે સ્વામીજી નામથી પ્રસિદ્ધ છે. તેમણે કઈ ગુર ર્યો નહોતો. સન ૧૮૭૮ માં તેમને દેહાંત થયો, તેમની સમાધિ સ્વામિ બાગ આગરામાં છે. તેને એ સંપ્રદાયવાળા પવિત્ર તિર્થ માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ કબીર ધારા અગમકી, સલૂરૂ દેઈ લખાય; ઉલટ તાહી સમરન કરો. સ્વામી સંગ મિલાય.” એ સાખીના આધારે આ મતની ઉત્પત્તિ થઈ હોય એમ જણાય છે. ધારા શબ્દને ઉલટાવતાં રાધા અને છે, તેને સ્વામી સાથે મેળવતાં રાધાસ્વામી થાય છે, તેનું સ્મરણ કરો. એવો અર્થ તેને છે. પરમાત્મા સર્વ શક્તિમાન, સર્વજ્ઞ આનંદમય અને ચૈતન્ય શક્તિપ્રભવ છે; એ ચિતન્ય શક્તિને પરમાત્મામાં નિરંતર વિકાશ થતો રહે છે તેનું અધ્યાત્મ નામ ધારા. આદિ ધારાનું ઉચ્ચારણ રાધા છે, અને તેના ઉદ્દગમ શબ્દનું ઉચ્ચારણ સ્વામિ છે, એટલા માટે રાધા સ્વામિ એ પરમાત્માનું નામ છે; શ્રી કૃષ્ણનું નહિ. એજ ધારા અધ્યાત્મ તત્વોનું મૂળ છે અને એ અદયાત્મ ધારાથી સર્વ સમસ્ત સૃષ્ટિની રચના થઈ છે. સૃષ્ટિના વિભાગ આ સંપ્રદાય વાળાએ ત્રણ પાડયા છે (૧) દયાળુ દેશ (૨) બ્રહ્માંડ અને (૩) પિણ્ડ અને તેનું વિવેચન તેમના સંપ્રદાયના ગ્રંથમાં ઘણું લંબાણથી કરેલું છે. જે યોગમાર્ગના મૂળતત્વને બિલકુલ મળતું છે. એ માગ મારફતેજ યોગ સાધનથી જીવ રાધાસ્વામિ ધામ (મોક્ષ) સુધી પહોંચે છે. સૃષ્ટિમાં અધર્મ અથવા દુષ્ટતા વધે ત્યારે પરમાત્મા તેના સંહાર માટે અવતાર લે છે એમ આ સંપ્રદાય વાળા પણ માને છે. મુકિત માટે ત્રણ સાધન આ સંપ્રદાય વાળા માને છે (૧) રાધાસ્વામિ નામનું સ્મરણ (૨) રાધાસ્વામિના રૂપનું ધ્યાન અને (૩) આત્મધારા શબ્દનું સાંભળવું. પહેલું સાધન પ્રસિદ્ધ છે. બીજા સાધનમાં સતસંગને મુખ્ય ગણ્યો છે. અને ગુરૂને સંત ગણ્યા છે. તેમના ઉપદેશને શ્રવણ કરો, ગુરૂને માળા પહેરાવી તેને વહેચી લેવી અને બીજી ચીજો તે પણ ગુરૂના પ્રસાદ મારફતે પવિત્ર કરી વહેચવી. ગુરૂનું જૂઠણ, ગુરૂનાં પહેરેલાં કપડાં, ગુરુના પગ ધોયેલું પાણી વિગેરે પદાર્થને પવિત્ર માની તેના ભકતો ઘણા આદરથી કામમાં લે છે. ગુરૂના ચરણમાં મસ્તક મૂકી પ્રણામ કરે છે. ત્રીજું સાધન ગુરૂના ને તરફ જવું અને ભકિતપૂર્વક આત્મ શકિત ઘાતક ભજન ગાવાં એ સર્વનું કામ ગણાય છે. આ સંપ્રદાયમાં દાખલ થતાની સાથે ગુરૂ આ ત્રણ સાધનનું રહસ્ય , તેમને સમજાવે છે, અને એ રહસ્ય બહારના માણસોને ન બતાવવું પણ ગુપ્ત રાખવાને ઉપદેશ આપે છે. આ સંપ્રદાયમાં જાતિભેદ નથી. વિનય, ક્ષમા, શાંતિ વિગેરે ગુણેનું પાલન કરવું, માંસાહાર તથા નિશાની દરેક ચીને ત્યાગી દેવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૪૧ વિગેરે ઉપદેશ ગુરૂ આપે છે. આ મતમાં દાખલ થનાર સતસંગી કહેવાય છે. કેઈપણ માણસ ગૃહસ્થાશ્રમ છેડી દે અથવા જે પોતાની જીવન યાત્રાને નિર્વાહ કરી શકતો ન હોય અને રાધાસ્વામિ મતના અનુયાનમાંજ પિતાની આયુષ્ય વિતાડવા ચાહતો હોય અથવા જે પહેલેથીજ કેઈપણુ મને સાધુ હોય અને તે રાધાસ્વામિ મતને સાધુ થવા માગતો હોય તો તેને આ સંપ્રદાયવાળા સાધુમાં દાખલ કરે છે. સાધુઓ માટે ૧૧ નિયમ નકી કરેલા છે (૧) વૃથા ભ્રમણ ન કરવું (૨) કેઈપણ જગાએ જવું હોય તો સતસંગની આજ્ઞાથી જવું (૩) સાધુઓને જવા સારુ આજ્ઞાપત્ર ( છાપેલાં ) હોય તે લઈને જવું (૪) રૂપિઆ પેસા કેઈની પાસેથી લેવા નહિ (૫) આ મતના સતસંગ વાળા બોલાવે તો રસ્તાનું ખર્ચ અને ફકત ખાવાપીવાનું ગ્રહણ કરવું (૬) દાજ સતસંગમાં સામેલ રહેવું (૭) સતસંગ સંબંધી કાય કરવું (૯) પરોપકારી કાર્ય સિવાય બહાર ન જવું (૧૦) યુવક અને નરૂણ કુમારિકાઓથી દુર રહેવું (૧૧) અને ભગવાં કપડાં પહેરવાં. આ નિયમ પ્રમાણે ચાલવું જોઈએ. કેઈ સાધુ બેથી વધારે અપરાધ કરે તો તેને સાધુમાંથી કાઢી મુકે છે. વૃદ્ધ સ્ત્રીઓ સાધુ થવા માગે તા સાધુ થઈ શકે છે. અને સર્વ સાધુઓને ખાવાપીવાનું સતસંગ તરફથી મળવાને બંદોબસ્ત થયેલા છે જેથી તેમને ભીક્ષા માગવાની જરૂર રહી નથી. - પરચુરણ ધર્મ પથે. કેઈપણ ધર્મ, સંપ્રદાય કે મતપંથમાં મતભેદ થતાં તેના કેાઈ અનુયાયીએ તેમાં જરા ફેરફાર કરીને, કેઈએ બે ચાર મતપંથોનાં તત્વો એકઠાં કરીને, કેઈએ વિષ્ણુ અથવા શિવના હજારે નામે પિકી એકાદને મુખ્ય ગણીને, કોઈએ આગળ થઈ ગયેલા ભક્તના નામથી, તો કોઈએ ડરા દિલ ધન છે એ પ્રમાણે કાંઈ નવિન પ્રતિપાદન કરવાનું ન હોવા છતાં પેટાપંથ સ્થાપેલા છે. આવા અનેક મતપંથ હાલમાં દગિોચર થાય છે તે સર્વેની હકીકત મેળવી તેનું યથાયોગ્ય વર્ણન કરવું ઘણું કઠણ છે; તોપણ જેટલી હકીકત મળી છે, તે સંક્ષેપમાં આપવામાં આવી છે. રાધાવાલિ–ાર હિંદ તથા ગુજરાતમાં પ્રચલિત છે. કૃષ્ણને રાધાવા જ રૂપે પુર છે, અને રાધા૨૫ થઇને રમે છે. કૃષ્ણ રાધાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ ભન્ન કિર્તન ગાય છે અને ભકિતથી જ મોક્ષ માને છે. મુખ્ય ધામ વંદ્વાવનમાં છે. સખીભાવ-એનાં તત્વ પણ રાધાવલ્લભ મતાનુસાર છે. મીરાંબાઈ આ પંથ મેવાડમાં ચાલે છે અને કૃષ્ણને બદલે ડાકોરના રણછોડજીની મૂર્તિની પુજા કરે છે. અને ભકિતથી જ મોક્ષ માને છે. જાનકીદાસ–આણંદ તાલુકા ઓડ ગામમાં તેની મુખ્ય ગાદી છે. રામ અને કૃષ્ણની મૂર્તિપુંજા અને નામ સ્મરણાદિ ભકિતથીજ મક્ષ માને છે. સંતરામ–સંતનામના સાધુએ સ્થાપેલો છે. મૂખ્ય ગાદી નડીયાદ, ઉમરેઠ અને વડોદરામાં છે. મૂર્તિને માનતા નથી. આત્મજ્ઞાન અને યોગ વિઘાને ઈષ્ટ માને છે. રામાયણને વિશેષ માનનિય ગણે છે. ખટદશની–મારવાડમાં પ્રચલિત છે. આ પંથમાં હિંદુ, મુસલમાન, જન, બ્રાહ્મણ અને ચારણ તથા સાધુ ફકીરે પણ છે. ભક્ષાવૃત્તિ ઉપર નિર્વાહ કરે છે અને પરસ્પરમાં કાંઈ પણ ભેદભાવ રાખવે નહિ એ તેમને સિદ્ધાંત છે. ખાકી–ચારે સંપ્રદાયના છે અને હિંદુઓના દરેક દેવને પુજે છે. ભીક્ષાથી ગુજરાન ચલાવે છે, શરીરે ખાક લગાવે છે, કમરે મુંજનું દેરડું અને માથામાં જટા અને વિભૂતિ ધારણ કરે છે. અનંત પંથી–રાયબરેલી અને સિતાપુર જીલ્લામાં પ્રચલિત છે. અનંત ભગવાનના ઉપાસક છે. ૧૭૦ માણસ આ પંથમાં છે. આપા પંથી–આ પંથ ખેડા જીલ્લાના મુંડવા ગામના મુનાદાસ નામના સોનીએ સં. ૧૮૩૦ માં સ્થાયે હતો. વિષ્ણુની મૂર્તિને પુજે છે. અને નામ સ્મરણાદિ ભકિતથી મોક્ષ માને છે, આઠ હજાર માણસો આ પંથમાં છે. આદિ વરહોપાસક–આ પંથના લેક હિંદમાં છુટા છવાયા વસે છે. તેમની વસ્તી ઘણું જુજ છે. તેઓ શરીર ઉપર વરાહનું ચિન્હ ધારણ કરે છે. આબાલાલ પંથ-સરહિંદ તરફ પ્રચલિત છે. વેદાંત તથા સુફી તરીકાને ભેળસેળ કરી અર્ધ હિંદુ અને અધ મુસલમાન જેવો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat WWW.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ એ મત છે. મૂતિ પુજા નથી, આત્મજ્ઞાનને મૂખ્ય માને છે અને પ્રાણાચમાદિ યોગ ક્રિયાઓ ઉપર ભાવ રાખે છે. કુબેર ભકત-કુબેર નામના કોળી સાધુએ સારસામાં સ્થાપ્યો છે. મૂર્તિ પુજા કરે છે અને ભજન કિર્તનાદિથી મોક્ષ માને છે. દાદુરામ ડાકોરમાં થોડા વરસ ઉપર દાદુરામ નામના ચકલાસીના સાધુએ સ્થાપ્યો છે. અને કોળી, કણબી, વાઘરી વિગેરેને બોધ કરી તેમને શિષ્યો કરી જઈ પહેરાવી છે. તેમના ઉપદેશથી આ લોકોએ જુઠું ન બોલવાના, મઘ માંસાદિથી દુર રહેવાના અને ચારી નહિ કરવાના કસમ લીધેલા છે. મૂર્તિ પુંજા માને છે. અને નામ સ્મરણાદિ ભકિતથીજ મેક્ષ માને છે. કલિન આ ખ્રિસ્તિ ધર્મના પેટા પંથની સ્થાપના ઈ. સ. ૧૬૦૭ માં ગોવામાં થઈ હતી. તેઓ ખ્રિસ્તિ ધર્મના સિદ્ધાંતો માને છે. કૃષ્ણરામને-કૃષ્ણરામ નામના એક બ્રાહ્મણે અમદાવાદમાં સં. ૧૮૫ માં મંદિર બંધાવી આ પંથ સ્થાપન કર્યો હતો. એ કૃષ્ણને ભકત હતો, પણ તેણે કૃષ્ણ લીલાનાં પદ રચ્યાં નથી. તેમજ એને બીજાઓની તેવી વિષયી કવિતા ગમતી નહતી. મૂર્તિપૂજા માને છે અને નામ સ્મરણાદિ ભજન કિર્તાનાદિ ભકિતથી મુક્તિ માને છે. વિઠેબાને મહારાષ્ટ્રમાં પ્રચલિત છે અને પંઢરપુરમાં આવેલી વિશગુની મૂર્તિ-વિઠ્ઠલનાથજી-વિઠોબાને માને છે. શિવાજીના સમયમાં તુકારામ નામના કણબી ભકતે આ પંથની સ્થાપના કરી હતી, તેના અભંગ પ્રસિદ્ધ છે. અભંગેનું લખાણ માર્મિક, સાદુ-હૃદયભેદક, અને રસિક હોવાથી સાર્વજનિક ફેલાયું હતું. તેમાં જન્માનુસાર વર્ણવ્યવ સ્થાનું ખંડન અને પરમાત્માનું વસ્તુતઃ પુજન ન કરવા માટે બ્રાહ્મણે તથા સર્વ લોકોને ચાબખા મારેલા હોવાથી બ્રાહ્મણેએ ગુસ્સે થઈ તેમનાં પુસ્તકને જળસમાધી કરાવી દીધી હતી ! પરંતુ એ અભંગ લોકેાના કઠા થઈ ગયેલા હોવાથી લખાઈને ત્યાંના ત્યાં આવ્યા. જે તુકારામ વેદ રાયને રાતા હોત તો ધર્મ સંબધી તેમના વિચારે આથી પણ વધુ વ્યાપક થતા અને તેમણે ભકિત પ્રધાન કરી છે તેને બદલે સાનને ભકિતથી વિશેષ ઉરચાસન આપતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ચરણદાસ-આ પંથ સ્થાપન કરનાર ચરણદાસને જન્મ સં. ૧૭૦૩ માં અલવર પાસે દહેરા ગામમાં થયો હતો. બાળપણથી દિલીમાં રહેતો હતો એ ઉત્તમ ગયા હતા. આ પંથમાં કૃષ્ણ તથા રાધાને પુજય ગણવામાં આવે છે. મૂર્તિપુજા માને છે અને નામ સ્મરણાદિ ભજન કિર્તન ભક્તિથી મિક્ષ માને છે. શતનામી-છતીસગઢ જીલ્લાના ચમારે આ પંથમાં છે. મૂર્તિને માને છે, અને નામ સ્મરણાદિ ભક્તિથી મુકિત માને છે. ખંડેબા ઉપાસક–મહારાષ્ટ્રમાં પ્રચલિત છે જેજુરીના મંદિરમાં ખંડેબાની મૂતિ છે તેની સાથે આ પંથાનુયાયીઓ પોતાની છોકરીએને પરણાવે છે, જેને મોરલી કહે છે. આ મોરલીઓ પછી પોતાના મનમાં આવે તેની સાથે રહે છે. દેવદાસી ઓઢીઆમાં પ્રચલિત છે. ખડબા ઉપાસકની પેઠે જ આ પંથાનુયાયીઓ દેવને છોકરીઓ પરણાવે છે, તેને દેવદ્યાસી કહે છે તે પણ પોતાના મનમાં આવે તેની સાથે રહે છે. બીશનો પંથ-સંભાજી નામના વિષ્ણુ ભકત દિલીમાં સ્થાપ્યો હતો. આ પંથનુયાયીઓ શબને ખાળતા નથી પણ બેઠેલી હાલતમાં ખેતરમાં દાટે છે અને કેારા તથા હિંદુ શાસ્ત્રના વાક બેલી લગ્ન ક્રિયા કરે છે. સમર્થ સંપ્રદાય મહારાષ્ટ્રમાં પ્રચલિત છે. શિવાજીના સમયમાં રામદાસ ઉરકે સમર્થ નામના સાધુ થઈ ગયા, તેમણે આ પંથ સ્થા પ્યો હતો. શિવાજી પણ આ સંપ્રદાયમાં હતા. આ પંથનું મુખ્ય પુસ્તક દાસબોધ છે તે મુમુક્ષાને વિચારવા ગ્ય છે. ચકાંકિત–આ મતનો મૂળ પુરૂષ કંજર જાતિને શઠકેપ નામે પુરૂષ હતો અને તે સુપડાં બનાવી પિતાનું ગુજરાન ચલાવતા હતા. બ્રાહ્મણે પાસે ધર્મ શિક્ષણ લેવા જતાં તેમણે તેને તિરસ્કાર કર્યો તેથી તેણે સ્વતંત્ર પંથની સ્થાપના કરી હતી. આ પંથવાળા શંખ, ચક્ર, ગદા અને પદ્મનાં ચિહેને અગ્નિમાં તપાવીને હાથ ઉપર છાપે લગાવે છે. લલાટમાં ત્રિશુળના આકારનું તિલક કરે છે. કમળકાકડીની માળા, પહેરે છે, અને ઈશ્વરના દાસ વાચક નામ રાખે છે. મુતિને માને છે અને ભજન કિર્તનાદિ નામસ્મરણથી મુકતી માને છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ રામ -જયપુરના રામચરણ નામના વાણિબે દાંતડા ગામમાં એક સાધુ પાસે દીક્ષા લઈ શાહપુરમાં જઈ આ પંથ સ્થાપ્યો હતો. તેમનામાં ઉંચ નીચનો ભેદ નથી. સાધુઓનું જુઠું ખાય છે. રામનામને મહામંત્ર અથવા સૂમ વેદ ગણે છે. રામરટણથી મુક્તિ માને છે. ગુરૂને પરમેશ્વરથી પણ મોટા માને છે અને તેમનું ધ્યાન ધરે છે તથા ચરણામૃત પીએ છે ! ગુરૂની ગેરહાજરીમાં તેમના નખ અગર દાઢીના વાળને દંડવત કરે છે, ત્રીઓ પતિ સેવામાં પાપ અને ગુરૂ સાધુની સેવામાં ધર્મ માને છે ! આ મત મેવાડ અને રાજપુતાનામાં પ્રચલિત છે. રામદેવ–મારવાડના ખેડાપા ગામના રામદેવ નામે ? સ્થાપન કરેલો છે તેનાં તો રામસ્નેહી જેવાંજ છે અને મારવાડમાં પ્રચલિત છે. નિરંજન–રાજપુતાનામાં પ્રચલિત છે. રામાનંદ સંપ્રદાયને મળતા છે. સુવેદી–પાદરી અહિં સંસ્કૃત ભણું, વેદાદિને પણ જરા જરા જોઈ લઈ જનોઈ પહેરી બ્રાહ્મણે થઈ ફરતા અને નવા વદ તરીકે બાઈબલ સમજાવી પ્રકારાંતરે પોતાનો ધર્મ ફેલાવવા પ્રયત્ન કરતા હતા ! રૂદના પ્રથમ મંત્રના અતિ મ...ને વર્ણ વિપર્યાસ કરીને તેને ...ઇત્યાદિ સ્તોત્ર બતાવી ખાઈબલને પણ વેદ ઠરાવવા ચૂકયા નથી !! સં. ૧૬૦૬ માં મદ્રાસ ઇલાકામાં રોબર્ટ ડી. નોબીલી નામનો પ્રિતિ આવેલો તેણે એવું પ્રસિદ્ધ કર્યું હતું કે “ઇસર્વેદ નામને પાંચમે વેદ રોમમાં છે અને તે ઈશ્વર તરફથી મહારા ઉપર ઉતરેલો છે. આર્યાવ્રતના જે વેદ છે તેનાથી તે શ્રેષ્ઠ અને ઉત્તમ જ્ઞાન આપનાર છે વિગેરે યુક્તિથી હજારો હિંદુને તે વેદના અનુયાયી એટલે પ્રિસ્તિ કર્યા હતા. તેમનાં સંતાનો એ ઈલાકામાં હજુ પણ તે મતમાં છે. ક્રિશ્ચિયન પુરાણ નામનું એક પુરાણ પણ રચેલું દષ્ટિગોચર થાય છે !!! આ સિવાય હહિતાર, સાધના પંથી, હરીશ્ચકી, રાયદાસી, વિગેરે સેંકડો પંથ ચાલતા જણાય છે. ભૂતપ્રેતના પુજનારા; શીતર, ચામુંડાદિ દેવીને પુજનારા, ચીથરીયા દેવને પુજનાર અને ગાડના કંઠાને કંઈ સિદર ચોપડી આવે તો તેને પણ દેવ માની પુજનારા મળી આવે છે. પાવી રીતે અનેકાનેક વિધિના પંથ દેવામાં આવે છે, ત્યાં કેટલાનું વર્ણન કરવું અને જ્યાં કયાં તપાસ કરવી ?! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ મદ્રારા ઈલાકામાં સુબ્રહ્મણિય (કાર્તિક સ્વામી) ની, ત્રીવંઝમ (બાલાજી) ની, રંગનાથ (વિષ્ણુ) ની, ચિદમ્બરમ્ (શિવ) ની, મીનાક્ષી-કામાક્ષી (પાર્વતી-શકિત) ની, મૂર્તિઓની પુજા ભ કત હિંદુઓ કરે છે. એ ઈલાકામાં શિવ, વિષ્ણુ અને શકિત એ ત્રણ સંપ્રદાય છે અને તેના પેટા મત પંથે પણ છે; પરંતુ બીજા ઈલાકાના પ્રમાણમાં તો ઘણાજ થોડા છે. ગુજરાતના લોકે દયાળુ અને અંધશ્રદ્ધાળુ વધારે હોવાથી તેમાં પાખંડીઓ વધારે ફાવી શકે છે, માટે તેમાં પથરાળ વિશેષ દષ્ટિએ પડે છે. ભકતના ડોળથી કોઇ પાખંડી ગુજ રાતમાં આવે તો જોઈ તો મઝા! પાખંડના પડદામાં રહી ધન લુંટવામાં તે ફતેહમંદજ થાય છે!! માટેજ પાખંડીની ગુજરાત કહેવાય છે. વિચાર કાળ. ઈ. સ. ના ૧૮ મા સૈકાથી તે આજ સુધી. દરેક ધર્મમાં અનેક ફાંટા પડી ગયાનું અને તેમાં પણ–હિંદુ ધર્મ તે અનેક મતમતાંતરથી ગાંધીની દુકાન જેવો થઈ પડયાનું આપણે પાછળ જોઈ ગયા છીએ. મૂર્તિપુજા વિગેરે બાબતોને લીધે હિંદુ મુસલમાનમાં વિરોધ ભાવ તો હતો જ, તેમાં હિંદુ ધર્મના અનેક મત મતાંતરેથી તેમનામાં જ વિરેાધ ભાવ વધી કુસંપ કલેશને વધારે થયો. એક પંથવાળા બીજા પંથવાળાને ના સ્તક, કુસંગી, માયાવાદી, વિગેરે કહી તિરસ્કાર દષ્ટિએ જોવા લાગ્યા. બાળલગ્નને રિવાજ શરૂ • થયે તેણે તો સત્યાનાશ વાળી નાંખ્યું ! વિધવાઓ વધી. સતી થવાને ચાલ શરૂ થયો અને કન્યાઓની અછત પડવા લાગી. કુળનું મૂળ જે વિઘા, વય, વિવેક, વિનય, અને નિરોગીપણું જવાનું તે ધૂળમાં મળી ગયું; અને વંશ પરંપરાથી ગણાતા કુળવાન ભલેને મૂર્ખનો સરદાર હોય, ગાંડ હોય, વૃદ્ધ કે ન્હાને હેય, દુરાચારી કે રોગી હેય તેને વિચાર કર્યા વગર તેનેજ કન્યાઓ આપવામાં માન માનવા ૧ કુળવાનેને ગુજરાતમાં કળીઆણુ ( કળીને આણનારા ! ) પણ કહેવામાં આવે છે જેવી સ્થિતિ અને ગુણ તેજ શબ્દ!' દેવતાના છોકરા કોયલા અને કેયલાના છોકરા હીરા થાય છે; છતાં હીરાની કિસ્મત કેયલા બરાબર ગણ, તેને તિરસ્કારી, હાથમાં દીવો લઇને કુવામાં પડકારે છતી આંખે આંધળા અને મૂર્ખના સરદાર નહિ તે બીજું શું? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૭ લાગ્યા. કન્યાની અછત થવાથી ગરજ પટાવાળા તેની કિસ્મત આપવા લાગ્યા અને કેટલીક ન્યાતોમાં તો સાટાં તેખડોને વાણિયા શાહી રિવાજ શરૂ થયો. આથી યોગ્યાોગ્યની તપાસ કરવાનું રહ્યું નહિ અને અયોગ્ય ડાં જોડાવાથી ધર્મ જ્ઞાનના અભાવે અનાચાર વધવા લાગ્યો. વંશ પરંપરાના હકથી જ્ઞાતિના આગેવાને નીમાતા હોવાથી તેઓ પોતાની સત્તાને ગેર ઉપયોગ કરી, ગરીબ કે એકલવાયા માણસોને સતાવી, પાપ ભરેલી નીચ વૃત્તિઓને વશ થઈ, ન્યાય નિતિ અને પ્રમાણિકપણાને દુર મૂકી, પોતાને અને પોતાનાં સગાં સંબંધીઓને સ્વાર્થ સિદ્ધ કરવા લાગ્યા. શુભ અશુભ પ્રસંગે ન્યાતવરાને નામે દર વરસે લાખના ખર્ચ થવા લાગ્યા. પરદેશગમન બંધ થયું અને રોવા કુટવાનો રિવાજ થયો. આવી રીતે હિંદુ સંસારમાં અનેક હાનિકારક રિવાજો દાખલ થવાથી દારિદ, કુસં૫, કલેશ અને અંધશ્રદ્ધા વધી ગઈ. સત્યાસત્યને વિચાર કરવાની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ અને તેના પરિણામે દુરાચાર અને દુર્ગુણે વધી પડ્યા. કર્મ, જ્ઞાન અને ભકિતનું સત્ય સ્વરૂપ દબાઈ ગયું અને તેની જગ્યા જડ ભકિતએ લીધી. પિતપોતાના પંથના ધર્મ ગુરૂઓની કરાવેલી મૂર્તિઓને ભાગ શણગારાદિ માટે ધનાદિની સહાયતા આપવી, મંદિરો બંધાવી આપવાં, ગુરૂ વિગેરેને ધનાદિથી પ્રસન્ન રાખવા, વિવિધ તિર્થ સ્થળોમાં જઈ ત્યાંના પુરોહિતોને સંતોષવા, વ્રત અપવાસાદિ કરવાં, ઈશ્વરના ઠરાવેલા અવતારનાં વિવિધ નામ જાપ કરે, તથા સાધુ નામધારી શિક્ષકોને દાન આપવું, છાપાં તિલક વિગેરે કરવાં, એટલામાં જ ભકિતનો સમાવેશ થઈ ગયા અને એવી ભકિતથીજ પાપ નાશ પામી માસ મળે ૧ કન્યા વિક્રયના પૈસાથી આગેલું અન્ન વિષ્ટા તુલ્ય શાસ્ત્રોમાં ગણેલ છે. છતાં તે પસાથી ન્યાત જમણ થયું હોય તે ખુશીથી ચપાટે છે ! ! અફસેસ. ૨ ન આપી બાયડી લેવી અને પુત્રી આપી પરણવું એ પાંચ પૈસા જેના લીધા હોય તેને તેટલાજ આપી ખાતું સરભર કરવા જેવો વાણિયાવાહી વહેપાર નહિ તે બીજું શું છે ? લગ્ન જેવા પવિત્ર ધાર્મિક કાર્યમાં પણ વહેપારી પતિ ! ! ધન્ય છે, આવા રિવાજવાળી ન્યાતોને!!! ૩ જડ ભક્તિ એ બુદ્ધિ પણ જડ કરી દીધી જાય છે. ૪ ભારતમાં પ૬ લાખ સાધુ બાવાઓનું પિષણ થાય છે, તેમાં ભાગ્યેજ હજારે એકાદ સાધુપદને લાયક હશે ! મોટે ભાગ અભણ, અાન, ઢોંગી, નીશાખેર અને ગામમાં જ હોય છે તેમને આપેલા દાનનું ફળ પણ રામાં આળમ, દારિદ્રતા અને અનાચારની વૃદ્ધિ ! આનું નામ પુથ કે પાપ?! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ એવી દઢ શ્રદ્ધા બંધાઈ! !પંથના આચાર્યોએ વય નિધનં ય નો માવે એ ગીતા વાકયના સત્યાર્થીને બાજુએ મુકી તેનો ઉપયોગ પોતાના પંથની વાડો મજબુત કરવામાં કર્યો, અને હદે મુહ ઢાતા | હા ન આવાં સુત્રો બતાવી પોતે પરમાત્મા કરતાં પણ અધિક બળવત્તર છે, એવા એવા ઉપદેશોથી આર્યપ્રજાને અંધારી ઓઢાડી દીધી !!! સ્વાર્થને વશ થઈ જઈ કરી જૂઠા ઉપદેશ; ધર્મ, પુણ્યના નામથી, લૂટતા ભારત દેશ.” આવી સ્થિતિ થઈ ગઈ. એકંદરે હિંદુ નામથી ઓળખાતી આર્યપ્રજામાં ધર્મના નામે કુસંપ, કલેશ, હાનિકારક રિવાજો, અનાચાર અને અંધ શ્રદ્ધાએ પુરાણકાળમાં એવાં તો ઉંડાં મૂળ નાંખી દીધાં કે જેથી તે દિનપ્રતિદિન અધિકાધિક અવન્નતિના કીચડમાં રગદોળાવા લાગી !! પરંતુ પરમકૃપાળુ પરમાત્માએ કૃપા કરી કાંઈક તેમના સામે જોયું, ના. બ્રિટિશ સરકારનું રાજ્ય થતાં ઠેકઠેકાણે સ્કુલ સ્થાપાઈ, અને તે મારફતે કેળવણીનો પ્રચાર થતાં જનસમાજમાં વિચાર બુદ્ધિ જાગૃત થવા લાગી છે માટે જ અમે આ કાળને વિચારમળ ગણ્યો છે. પ્રહ્મોસમાજ આ સમાજના સ્થાપનાર રાજા રામમોહનરાયને જન્મ ઈ. સ. ૧૭૭૪ માં બંગાળના રાધાનગરમાં થયો હતો, તેમના પિતાનું નામ રામકંઠરાવ હતું. તેઓ મહેશ નામના મહેતાજી પાસે હિસાબી અને સ્કુલમાં બંગાળી, આરબી અને ફારસી શીખ્યા હતા. આરબી અને ફારસી ભાષાના અધ્યયનથી મૂર્તિપુંજા ઉપર તેમને સદેહ થયો અને એકેશ્વર મત તરફ તેમનું લક્ષ ગયું. પછી પટણા અને કાશીમાં જઈ સંકત અભ્યાસ કર્યો તથા કુરાનની પણ માહિતી મેળવી. પુરાણો તેમને દંતકથા જેવાં લાગ્યાં તેથી તેમણે ૧૬ વર્ષની ઉમ્મરે ‘હિંદુ મૂર્તિપુજા નિષેધક' નામનો ગ્રંથ લખી જાહેર રીતે મૂર્તિપુંજાને ત્યાગ કર્યો. તેથી તેમને ન્યાત બહાર રહેવું પડયું, અને તેના બાપે પણ ગુસ્સે થઈ ઘરમાંથી રજા આપી ! પિતાની ઇતરાજી થવાથી હિંદુસ્થાનના જુદા જાદા ભાગમાં ફરવા માંડયું અને વિવિધ મતપથાનું અવલોકન કર્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૯ ટિબેટમાં પણ ગયા હતા. તેમની માતાના આગ્રહથી તેમના પિતાએ ઘર પાછા આવવાનું લખ્યું તેથી તે ઘેર આવ્યા અને ધર્મશાદ્યો સાથે અંગ્રેજી અભ્યાસ શરૂ કર્યો. ઈ. સ. ૧૮૦૩ માં તેમના પિતાને દેહાંત થયો અને ત્યાર બાદ તે રંગપુર કલેકટર ઓફીસમાં શિરસ્તેદાર નિમાયા. કરીના વખતમાં પણ વિવિધ ધર્મશાયોનું વાંચન ચાલુ રાખ્યું હતું. ઈ. સ. ૧૮૧૪ માં પોતાના સ્વદેશીઓને સુધારી દેશને સજીવન કરવા સારૂ ધર્મપ્રચાર કરવામાં આયુષ્ય ખર્ચવા નિશ્ચય કરી નોકરી છોડી વિદાંતનું બંગાળી ભાષામાં ભાષાંતર કરી પુસ્તકે છુટથી મફત વહેચ્યાં, ઉપનિષદનાં ભાષાંતર બંગાળીમાં છપાવ્યાં અને બાઇબલને પણ અસ્યાસ કર્યો. ધર્મોન્નતિ થયા સિવાય નિતિ રાજય ઈત્યાદિ કાઈપણ બાબતમાં ચઢતી થતી નથી માટે સર્વથી સહજ સિદ્ધ થાય તે ધર્મ સ્થાપવા પ્રયત્ન કર્યો. અને ક્રિશ્ચિયન તથા હિંદુ ધર્મના પાઠ શોધ કરી તેમાંથી કેટલોક ભાગ નિવેડી એક પુસ્તક છપાખ્યું. થોડે થોડે વિચારવંત વિદ્વાને, અને બાબુ પ્રસનકુમાર તથા દ્વારકાનાથ ટાગોર વિગેરે આબરૂદાર ધનવાનોની મદદ મળવાથી તેમણે સને ૧૮૧૮ માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી. પરમાત્મા એક છે અને નિરંજન નિરાકાર છે, પરમાત્માથી જીવ જિન છે, માટે તે જીવે ઈશ્વરની પ્રેમપૂર્વક સ્તુતિ ભક્તિ આચરવી અને સર્વમાં આત્મભાવ સમજો. મૂર્તિપુજા કરવી નહિ, જાતિભેદ રાખ નહિ, સમાનતા રાખવી અને નીતિથી ચાલવું.” એ પ્રમાણે સિદ્ધાંત ઠરાવી સર્વ જાતના લોકોને આ ધર્મમાં દાખલ થવાથી છૂટ મૂકી દર બુધવારે સાંજે સભા ભરી વ્યાખ્યાન દ્વારા ધર્મ નીતિનો બોધ આપવાની વ્યવસ્થા કરી. તેથી તેમના મતમાં છેડે થોડે લેાકાની વૃદ્ધિ થવા લાગી. ૧૮૨૮ માં સતિ થવાને ચાલ બંધ કરાવવાનો કાયદો થયો તે પણ તેમના પ્રયત્નનું ફળ હતું. ઈ. સ. ૧૮૩૩ માં ઈંગ્લાંડ ગયા અને ત્યાં જ સ્વર્ગવાસી થયા. તેમના પુત્ર રામપ્રસાદે લગન વ્યવસ્થા નવી ઠરાવી અને દેવેન્દ્રનાથ ટાગોર સમાજનું કામ સંભાળી લીધું. ઈ. સ. ૧૮૫૮ માં કેશવચંદ્ર એન આ મતમાં દાખલ થયો અને તે ૧૮૬૨ માં સમાજને આચાર્ય નીમાયા. એ બાળલનને કટ્ટો શત્રુ, પુનર્લરને હિમાયતિ, પુનર્જન્મ અને જાતિ ભેદને મિથ્યા માનનાર અને મૂર્તિપુજનો સખત વિરોધી હતો. તેની વ્યાખ્યાન શક્તિ ઘણી ઉત્તમ હતી. સને ૧૮૬૬ માં તેમણે જુદી જુદી જાતનાં ગ્રી પુરૂષોનાં લગ્ન કરાવ્યાં અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ વિધવા વિવાહ કરાવવા તે પ્રવૃત્ત થયો, એ વાત દેવેન્દ્રનાથને પસંદ ન પડવાથી સમાજમાં બે ફાંટા પડ્યા. આદિ બ્રહ્મસમાજ અને ભારતવર્ષિય બ્રહ્મોસમાજ. હવે કેશવચંદ્ર હિંદુસ્તાનના જુદા જુદા ભાગમાં સમાજને ફેલા કરવા મુસાફરી કરવા માંડી. મુંબાઈમાં આવી વ્યાખ્યાને આપ્યાં હતાં, જેના પરિણામે કેટલાક હિંદુઓ તેના મતમાં દાખલ થયા અને પ્રાર્થના સમાજ સ્થાપી; જે હજુ પણ કાયમ છે અને તેની અમદાવાદ, રાજકેટ અને પુના વિગેરે સ્થળે શાખાઓ પણ છે. સને ૧૮૭૦ માં તે બ્રહ્મોસમાજનો પ્રચાર કરવા ઈંડલાંડ ગયો અને ત્યાં જઈને ધર્મ સંબંધી વ્યાખ્યાન આપી લોકોને છકે કરી નાંખ્યા ! પં. મેક્ષમૂલરે તેમની મુલાકાત લીધી હતી અને મહારાણીશ્રી વિકટેરિઆએ પણ પિતાના મહેલમાં તેમને વનસ્પતિનું ખાણું આપ્યું હતું. લંડનમાં પણ બ્રહ્મોસમાજની સ્થાપના કરી હતી. ઈંગ્લાંડથી આવ્યા બાદ સને ૧૮૭૮ માં પોતે પેગમ્બરી દાવો કરવા લાગ્યો અને બાળલગ્નને ધિક્કારનાર હોવા છતાં પણ તેણે પિતાની ૧૩ વરસની પુત્રીનું લગ્ન કુચબિહારના મહારાજા સાથે કર્યું, તેથી તેનું માન ઘટી ગયું અને સાધારણ બ્રહ્મસમાજ નામની ત્રીજી સમાજ સ્થાપન થઈ. ૧૮૮૪ માં કેશવચંદ્ર સેન મરણ પામ્યો ત્યાર પછી આ પક્ષ નરમ પડો. આ સમાજવાળાઓ પુનર્જન્મ અને કર્મ જેવા સિદ્ધાંતને માનતા નથી, અને પિતાની બુદ્ધિને સત્ય લાગે તેટલાંજ ત વેદાદિ શાસ્ત્રનાં વિકારે છે. આ કારણથી ફકત તે પ્રાર્થના કરવાની સમાજ જેવી જ રહી છે. આ મતમાં હાલ ૬ હજાર મનુષ્ય છે. પ્રાર્થના સમાજના અનુયાયીઓ સુધારાવાળાને નામે ઓળખાય છે ! અનિષ્ટકારક રિવાજો જે હિંદુઓમાં ઘર ઘાલી બેઠા છે, તેના તેઓ સખત વિરોધી છે. કેળવણી ઉપર સારા ભાવ રાખે છે, પરંતુ પશ્ચિમની વિઘાને પ્રભાવ તેમના ઉપર પડી ગયા છે, તેથી તેઓ બાળબચ્ચાં અને સ્ત્રીઓને સ્વતંત્ર વિહરવા દે છે! વિધવા વિવાહની હિમાયત કરે છે અને ગમે તેનું ખાવામાં પ્રતિબંધ માનતા નથી. સામાજિક બંધન બિલકુલ ન રાખવાથી તેમનામાં મોજશોખ અને ફેશનની ફીશીયારી વધી છે; ચહા, કોફી, બિટ, બીડી વિગેરે નુકશાનકારક વસ્તુઓને ઉપયોગ થવા લાગ્યા છે, અને કોઈ કેાઈ સ્થળેથી તે. અનાચારની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૫૧ * વાત પબુ બહાર આવી છે ! હિંદુ પ્રજાને રૂઢિના પંઝામાંથી છોડાવી પિતાના જેવા કરવા માટે તેઓ ઉપદેશાદિથી પ્રયત્ન કરે છે. બીજાને ઉપદેશ આપવામાં શુરાપુરા છે ખરા, પરંતુ જયારે તેમના પગ નીચે રેલે આવે છે ત્યારે તેમાંના ઘણાખરા ધીમે રહીને રૂઢિને આધિન થઈ જઈ પોતાના શબ્દો ઉપર પોતે જ પાણી ફેરવતા હોવાથી તેમના ઉપદેશની અસર ઘણી થોડીજ થાય છે. આ સમાજમાંથી વળી ઈ. સ. ૧૯૧૪-૧૫ માં આર્યન બ્રધરહુડ નામને એક ફગો ફુટેલા છે, તેના અનુયાયી જાહેરમાં જમણ કરી ગમે તે જાતવાળા સાથે ખાવાપીવામાં માન માને છે ! આર્યસમાજ આ સમાજના સ્થાપક મહર્ષિ દયાનંદ સરસ્વતિને જન્મ ઈ. સ. ૧૮૨૪ માં મોરબી રાજયના ટંકારા ગામમાં થયો હતો, તેમનું પૂર્વાશ્રમનું નામ મૂળશંકર અને તેમના પિતાજીનું નામ અંબાશંકર હતું, તેઓ સાતે આિદી બ્રાહ્મણ હતા. આઠમે વરસે તેમને જાઈ સંસ્કાર થયા બાદ સંસ્કૃતને અભ્યાસ શરૂ કર્યો હતો. એક વખતે તેમના ઘરમાં શિવરાત્રીને દિવસે પુજા કરી શિવલિંગ ઉપર અક્ષત ચઢાવેલા હતા, તે ઉપર ઉંદરોને દોડાદોડી કરતા જોઈ તેમની મૂર્તિ ઉપરથી આસ્થા ઉઠી ગઈ અને ધર્મના સત્ય સ્વરૂપની ઉત્કંઠાએ ૧૩ વરસની નાની ઉમ્મરે લાગ જોઈ ઘરમાંથી ગુપ ચુપ પલાયનમઃ કર્યું. રસ્તામાં મળતા સાધુ સંતોની સાથે સમાગમ કરતા કરતા સિદ્ધપુર આવ્યા, ત્યાં તેમના પિતા પણ તેને શોધતા શોધતા આવી મળ્યા, તેમણે ગુસ્સે થઈ તેનાં ભગવાં વચ્ચે ફાડી નાંખ્યાં અને તું ખડી વિગેરે કેકી દેઈ સખત ચોકી પહેરાની દેખરેખ નીચે તેને ઘર તરફ લઈ જવા લાગ્યા. પરંતુ રસ્તામાં લાગ મળતાં ફરી તેઓ છટકી ગયા. તેમના પિતાએ ઘણી શોધ કરી, પણ પત્તો ન લાગવાથી થાકીને તેઓ કમને દોષ દેતા ઘેર ગયા. કાશીએ જઇ તેમણે બ્રહ્મચારી તરીકે રહી વેદાભ્યાસ શરૂ કર્યો કેટલાક સમય પછી ચોદેદમાં સંન્યાસીઓની સભા મળવાની વાત સાંભળી તેઓ ત્યાં આવ્યા અને જવાળાપુરી પાસે યોગ વિઘા શીખ્યા. પછી પૂર્ણાનંદ સ્વામિએ તેમને સંન્યાસ દીક્ષા આપી દયાનંદ સરસ્વતિ નામ પાડયું, આ વખતે તેમની ઉમર ૨૩ વર્ષની હતી. હવે વિશેષ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર જ્ઞાન મેળવવાની અભિલાષાથી મુસાફરી કરવા માંડી. રસ્તામાં વિવિધ મતાનુયાયી અનેક સાધુ સંન્યાસી મળ્યા, પરંતુ તેમના મનનું કે સમાધાન કરી શક્યા નહિ. ફરતા ફરતા તેઓ મથુરાં આવ્યા અને વિરજાનંદ સ્વામિ પાસે સાત વર્ષ રહી વેદ, ભાષ્ય, ન્યાય, નિરૂક્ત, ષટદર્શન અને ઉપનિષદોનો અભ્યાસ તથા વિવિધ મતપંથના ગ્રંથોનું અવલોકન કરી સારી કુશળતા મેળવી. મુસાફરીના સમયમાં વિવિધ મતાનુયાયી લોકે, આચાર્યો, ઉપદેશકો અને સાધુ સંન્યાસીઓની મુલાકાત થયેલી હતી તેથી મૂર્તિપુજા અને તેના અગે ચાલતી અનિતિ, અનાચાર, દંભ અને લુચ્ચાઈ તથા જનસમાજમાં ઘર ઘાલી બેઠેલા જાતિભેદ, બાળલગ્ન, પ્રવાસ પંચાત વિગેરે હાનીકારક રિવાજો તથા અને નહદ અંધશ્રદ્ધા તેમના જોવામાં આવ્યાં હતાં. આ બાબત સ્વામિ વિરજાનંદ સાથે પ્રશ્નોતર થતાં સમજાયું કે વેદધર્મના પ્રચાર થાય નહિ ત્યાં સુધી આર્યોની અવતિ અને અધોગતિ અટકશે નહિ. તૈથી તેમની આજ્ઞાથી વેદધર્મનો પ્રચાર કરવા મેદાને પડ્યા. અને તા. ૧૭–૧૧-૧૮૬૯ ના રોજ કાશીમાં રાજા જયકૃષ્ણના પ્રમુખપણ નીચે ૮૦૦-૯૦૦ પંડિતની સભામાં વાદવિવાદ ચલાવી મૂર્તિપુજા વેદ વિરુદ્ધ છે એમ સિદ્ધ કરી વેદધર્મને પાયો નાંખે. અને ચાપુ નિ - ચર વિઃિ ધર્મઃ એ વૈશેષિક દર્શનમાં જણાવેલ ધર્મ સ્વરૂપને લક્ષમાં રાખી વેદ વિરૂદ્ધ કેવાયલા અનિષ્ટ રિવાજો અને મત મતાંતર રૂપિ હજાળ તોડી આર્યોન્નતિ કરવા માટે સર્વને વેદધર્મના છત્ર નીચે લાવવા કમ્મર બાંધી નીચે પ્રમાણે ઉપદેશ આપવા માંડ્યો. પરમાત્મા નિરાકાર અને સર્વ વ્યાપક છે, તે અવતાર લેતો નથી. મૂર્તિપુંજા ખાટી છે. જીવ અને ઈશ્વર જુદા છે. બાળલગ્ન કરવાં એ પાપ છે. બ્રહ્મચર્ય પાળવું એજ ઉન્નતિનું મૂળ છે. યજ્ઞાદિ ઈષ્ટ છે. પુનર્જન્મ છે. ગુણ કર્મ પ્રમાણે વર્ણવવ્યવસ્થા ગણવી જોઈએ. મોક્ષ માટે વેદકાળ પ્રમાણે કર્મ, જ્ઞાન અને ભકિત થવી જોઈએ. વણશ્રમ પ્રમાણે વર્તણુંક રાખવી અને નિત્યકર્મ તથા સોળ સંસ્કાર દ્વિજ માટે કરવા જોઈએ. પુનર્વિવાહ ઈષ્ટ નથી, જેને મન કબજે ન રહે તેણે આપદુધર્મ સમજી નિયોગ કરવામાં હરકત નથી, પરંતુ એ રીત પણ પસંદ કરવા ૧વેદમાં નિયોગનું વિધાન છે. અને છેક પુરાણકાળની શરૂઆત સુધી એ રિવાજ પૃથ્વિના દરેક ભાગમાં અને દરેક વાતમાં પ્રચલિત હતો. (જુઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ લાયક તો નથી જ. યજ્ઞમાં પશુ હિંસાનું વિધાન નથી. મા, માંસ અથવા હરકેાઈ નીસાવાળી ચીજ વાપરનાર પતિત થાય છે. પુરાણોમાં અસંભવિત, અને વેદ વિરૂદ્ધ વાત હોવાથી તે સ્વીકારવાં નહિ. સર્વ સત્ય વિઘાનું અને ધર્મનું મૂળ વેદ છે માટે તેજ માનનિય છે. મનુ મહારાજે ગણાવેલાં ધર્મનાં દશ લક્ષણ ધ્યાનમાં લઈ તે પ્રમાણે વર્તણુક સુધારવી જોઈએ. અને વેદવિરૂદ્ધ જે હાનિકારક રિવાજ છે તેને તાબે રહેવું નહિ. કન્યાવિકમ કરનાર પાપી છે. અને ટંકામાં વિદની આરા પ્રમાણે વર્તવું એજ પરમ ધર્મ છે. ” સમાજના ઠરાવેલા ૧૦ નિયમો કબુલ કરનાર ગમે તે જાતિને હોય તો પણ યોગ્ય શુદ્ધિ સંસ્કાર કરાવે તો સમાજમાં દાખલ થઈ શકશે. આધુનિક કેળવણું ખામીવાળી છે માટે પ્રાચિન પદ્ધતિ પ્રમાણે ગુરૂકુળ સ્થાપી, વિદ્યાર્થીઓને બ્રહ્મચર્ય પળાવી તેમને વખ્યહારિક, ઓઘોગિક અને ધાર્મિક કેળવણી આપવી જોઈએ. આ એન. સાઈકલ પીવયા બ્રિટાનિકા આ૦ ૧૧ ૫૦ ૫૧૧) પરંતુ કો ઇદ્રિયસુખની લાલસાવાળા થતા જતા લેવાથી વ્યભિચાર અને અનાચારને પ્રચાર વધતો જશે, એવા ભયથી ભારતના પુરાણકાળના પંડિતાએ આ રિવાજ બંધ પાડવા પ્રયત્ન કર્યો હતો. તોપણ હજુ કેટલીક બતમાં એ રિવાજ ચાલુ છે અને તેને દિયરવટુ’ કહેવામાં આવે છે. ૨. દશ નિયમે આ પ્રમાણે છે. (૧) સર્વ સત્યવિદ્યા અને જે પદાર્થ વિદ્યાથી જાણવામાં આવે તે સર્વનું આદિ મૂળ પરમેશ્વર છે. (૨) ઈશ્વર સચ્ચિદાનંદ સ્વરૂપ, નિરાકાર, સર્વ શક્તિમાન, ન્યાયકારી, દયાળુ, અજન્મા, અનંત, નિર્વિકાર, અનાદિ, અનુપમ, સર્વાધાર, સર્વેશ્વર, સર્વવ્યાપક, સર્વાન્તર્યામી, અજર, અમર, અભય, નિત્ય, પવિત્ર અને સૃષ્ટિí છે, એની ઉપાસના કરવી, યોગ્ય છે. (૩) વેદ સત્યવિદ્યાનું પુસ્તક છે. વેદનું ભણુ ભણાવવું, અને સાંભળવું સંભળાવવું એ સર્વ આર્યોને પરમધર્મ છે. () સત્યનું ગ્રહણ કરવામાં અને અસત્યને છોડવામાં સર્વદા 9ત રહેવું જોઈએ. (૫) સર્વ કામ ધર્માનુસાર અર્થાત સત્ય તથા અસત્યને વિચાર કરીને કરવાં જોઈએ. (૬) સંસારનો પમર રો એ આ સમાજને મુખ્ય ઉદેશ છે. અર્થાત્ શારિરિક, આત્મિક અને સામાજીક ઉન્નતિ કવી. (૭) સર્વ સાથે પ્રિતિપ, ધર્માનુસાર યથાયોગ્ય વર્તવું તે. (૯) અવિલાનો નાશ અને વિદ્યાની વાત કરવી જોઇએ. (૯) પ્રજ્યા છે પોતાની ઉન્નતિથી સંતુષ્ટ ન રહેવું જોઈએ. પરંતુ સર્વના ઉન્નતિમાં પોતાની વનતિ સમજવી ઈ. (૧૦) સર્વ મનુષ્યોએ અમાછક સર્વ હિતકારી નિયમ પાળવામાં પરતંત્ર રહેવું જોઇએ અને પ્રત્યેક હિતકારી નિયમમાં સ્વતંત્ર રહેવું જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ તેમના મુખ્ય સિદ્ધાંતોથી સ્પષ્ટ થાય છે કે આર્યાભિમાન એજ બીજ ઉપર આસ્તા એજ શક્તિ, અને એ બંનેથી લેકેનું એકેય કરીને પૂર્વના આર્યોની મહાલક્ષ્મી પ્રાપ્ત કરવી એજ શ્રેષ્ઠત્વ–આ મહર્ષિ દયાનંદનો મુદ્રાલેખ હતો. તેમણે હવે હિંદુસ્તાનના દરેક ભાગમાં ફરી જોરશોરથી ધર્મપ્રચાર કરવા માંડયો. દરેક મતપંથવાળાઓ સાથે વાદવિવાદ ચલાવી તેમની પિલે ઉઘાડી પાડી વેદનેજ શ્રેષ્ઠ સિદ્ધ કરવા લાગ્યા. તા. ૧–૩–૧૮૭૫ ના રોજ મુંબઈમાં આર્યસમાજની સ્થાપના કરી સત્યાર્થ પ્રકાશ અને વેદનું ભાષ્ય લખવાનું શરૂ કર્યું અને તે સાથે પુના, સંયુક્ત પ્રાતા અને પંજાબ વિગેરે હિંદના દરેક ભાગમાં જઈ ભાષણે કરી આર્યસમાજની સ્થાપના કરવા લાગ્યા. સને ૧૮૭૭ માં ચાંદાપુરમાં સર્વ ધર્મ પંથવાળાઓની સભામાં વાદવિવાદ ચલાવી દરેકના સડા ઉઘાડા પાડયાં. માં ન્યુયોર્કની થીઓસોફીકલ સોસાઈટી સાથે પત્ર વ્યવહાર થયો અને તેના અગ્રેસરેએ સહરાનપુર આવી તેમની મુલાકાત લઈ સાથે રહી કામ શરૂ કર્યું, પરંતુ મતભેદ થતાં તેઓ છુટા પડી ગયા. ત્યાંથી રાજપુતાનામાં જઈ રાજાઓને ઉપદેશ કરી દરબારમાં થતા વિગ્યાના નાચ બંધ કરાવ્યા. છેવટે જોધપુરાધિશના આમંત્રણથી ત્યાં ગયા અને ચાર માસ સુધી વિવિધ વિષયો ઉપર વ્યાખ્યાન આપ્યાં. જેમનું મૂર્તિપુજાને લીધે ગુજરાન ચાલતું હતું, તેઓ તે સ્વામિના વિરૂદ્ધી થઈ ગયેલાજ હતા અને તે લોકોમાંથી કેટલાકે તો તેમને મારી નાંખવા તથા ફસાવવા પ્રયત્ન કર્યા હતા. પરંતુ ઈશ્વર કૃપાથી સઘળે ઠેકાણે તેઓ બચી ગયા હતા. સ્વામિના વાક્ય પ્રહારની અસરથી જોધપુરાધિશે નત્રીજાન નામની વેશ્યાને કાઢી મૂકી, તેથી પિતાના પેટ ઉપર પાટુ મારનાર સંન્યાસીને વિનાશ કરવાની દુષ્ટબુદ્ધિ તેને સુઝી; તેમાં વળી મૂર્તિપુજકે વિરોધીઓની સહાયતા મળી એટલે પુછવું જ શું ? તેણે સ્વામિના રાઈઆને લાલચ આપી દુધમાં સાકરને બદલે કાચની બારિક ભૂકી નંખાવી તેમને પીવરાવ્યું. મહર્ષિને પાછળથી ખબર પડી, જેથી આબુ જઈ દવા કરાવી, પરંતુ કાંઈ ફાયદા થયે નહિ, અને અજમેર ગયા ત્યાં જ સંવત ૧૯૩૯ ના દીવાળીના શુભ દિવસે આર્યોન્નતિ ઈચ્છનાર–તે માટે ભગિરથ પ્રયત્ન કરનાર આર્યાવૃત્તને ભાનુ અસ્ત થયા. આ પ્રમાણે દેશના દરેક ભાગમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર્ષ ફરી વ્યાખ્યાનો અને પગથી મતમતાંતર રૂપિ જળને તોડીને વેદને પુનઃ જીવન આપી સત્યના પ્રકાશ કરવામાં પ્રાણાર્પણ કરી તેમણે અક્ષય કિર્તિ મેળવેલી છે. જોકે જનસમાજમાં લાંબા સમયથી જડ ઘાલી બેઠેલા મૂર્તિપુજ વિગેરે સંસ્કારોને લીધે તથા મૂર્તિપુજાજ જેઓનું ગુજરાનનું સાધન છે તેઓની ઉશ્કેરણી અને એવાંજ બીજાં કારણથી વાકે તેમની વિરૂદ્ધ હતા, તેથી તેઓ જોઈએ તેવી ફતેહ મેળવી શક્યા નથી–તેમની સંસ્થામાં બુદ્ધિમાન વિચારકે સિવાય વધુ માણસે જાડાયા નથી; તોપણ જે જોડાયા છે તેમણે ઘણું જ ઉત્તમ કામ ખજાવેલું છે. અને કેળવણીને સારો પ્રચાર થતાં લેકેમાં વિચાર બુદ્ધિ જાગૃત થઈ સત્યાસત્યનું તાલન કરવાની શકિત આવશે ત્યારે આ સમાજ વધુ ફત્તેહ મેળવશે, એમ ભાસે છે. આ સમાજની સ્થાપનાથી લોકોમાં ધર્મબુદ્ધિ અને વિચારશક્તિ જાગૃત થઈ છે. અંગ્રેજી ભણેલાઓની વેદ ઉપરથી આસ્થા ઉઠી ગઈ હતી, તેઓ વેદને માનતા અને સ્વધર્મ પાળતા થયા છે. પરધર્મમાં જતા લોકો અટકી પડયા છે. પરધર્મમાં દાખલ થઈ ગયેલાઓને શુદ્ધિ સંસ્કાર કરી આર્ય ધર્મમાં લાવવા પ્રયત્ન થયો છે. ગેરક્ષણ સભાઓ અને અનાથાશ્રમ સ્થાપાયાં છે. બાળલગ્નાદિ હાનિકા રિવાજોનું જે દિવસે દિવસે કમી થવા લાગ્યું છે, અને લગ્નમાં થતો રંડીઓને નાચ બંધ થયો છે. તેમના વાક્ય પ્રહારોથી દરેક આચાર્યોને જાગૃત થઈ શાને અભ્યાસ કરવાની અને તેમનું અનુકરણ કરવાની ફરજ પડી છે. હજુ આર્યસમાજે ઘણું કામ કરવાનાં બાકી છે. વેદભાષ્યનું ૧ મહર્ષિએ નિરૂક્તના આધારે વેદભાષ્ય કરેલું છે, છતાં પણ પુરત સંસારવાળા વિદ્વાન, સુધારા ઉપર નું પ્રાધાન્ય સ્થાપવા તેમણે વેદ સંગતિએને આમ તેમ ગોઠવી યુલિવિલાસ કર્યો છે, એમ જણાવી યુવાન કાન ઉડાવવા પ્રયત્ન કરે છે ! એ પણ તેમની બુદ્ધિની બલીહારીજ છે !!! સત્ય શોધ બાબુ અરવિંs સ્પા શબ્દોમાં કહે છે કે “મહર્ષિ દયાનંદની પ્રતિષ તે જરૂર કરવી જ પડશે, કારણ કે તેના સાથી પહેલા મનુષ્ય હતા કે જેમણે વેદની ખરી કંa A છે. મિયા વિચારોની ગરબડ તથા અંધારવાળા સમયમાં તેમજ નવા હતા કે જે સન્યતાને નઇ શકયા. જે બંધના અમારી સત્યને સખી રી કરવાનું બંધ કર્યા હતા, તે બંનેને તેડવાની કંપ પપ્ત કરી તેમણે કરવાની ખા કર્યા અને અન્યને પ્રાથમાં આવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ કામ અધુરું રહેલું છે તે પુરુ કરવાની તજવીજ થવી જોઇએ. કેટલાએક ફત નામના સમાજી થઈ નાહક ખંડનની વાતે અકી વિરાધભાવ વધારતા જણાય છે, તેમ થવું ન જોઈએ, પણ મહર્ષિની આજ્ઞા પ્રમાણે જે દરરોજ પંચમહાયજ્ઞાદિ નિત્ય કર્મ કરતો હોય, સંસ્કારાદિ વિધિ પાળતો હોય અને સમાજના સિદ્ધાંતોને ચુસ્ત રીતે વળગી રહે તા હોય તેવાઓનેજ સમાજમાં દાખલ કરવા જોઈએ. કેટલાએક સમાજો પુનર્લગ્નની હિમાયત કરતા જણાય છે અને આય ન બ્રધરહુડની સંગતથી ગમે તેનું ખાવાપીવામાં પ્રતિબંધ માનતા નથી, તે સમાજના નિયમોથી વિરૂદ્ધ હેવાથી તેનો પક્ષ કરવો ન જોઈએ. સમાજને તેમની જ્ઞાતિ તરફથી કનડગત કરવામાં આવતી હોય તેમ જણાય છે, માટે ગુણકર્માનુસારે જાતિ બંધારણ અમલમાં લાવી સમાજોમાંજ લગ્નાદિ વ્યવહાર શરૂ કરવો જોઈએ; કે જેથી જ્ઞાતિઓની શુદ્ધ પણ ઠેકાણે આવે. હાલમાં આ સંસ્થાના અનુયાયી ૩ લાખને અંદાજે છે, અને તેમાં દિવસે દિવસે વધારો થતો જાય છે. ઘણાક અન્ય મતાનુયાયીઓ પણ આ સંસ્થા પ્રત્યે માનની નજરે જીવે છે, કેટલાએક તેમના સિદ્ધાંતને અંત:કરણપૂર્વક સ્વિકારે છે, પરંતુ જ્ઞાતિઓના જહાંગિરિ દેરને લીધે ખુલ્લી રીતે સમાજમાં દાખલ થતા નથી. આ સમાજમાં પણ પંજાબ તરફ માંસપાટ અને અન્નપાર્ટી એવા બે ભેદ છે. માંસ ખાનાર આર્ય ગણાયજ નહિ છતાં શા માટે તેમને આર્ય ગણવામાં આવે છે ? તે સમજાતું નથી. ગુણ કર્માનુસારે જાતિ વ્યવસ્થાની ગોઠવણ કરવા સારૂ થાડા સમયથી મુંબાઈમાં આર્યમંડળ નામની સંસ્થા સ્થાપન થયેલી છે, પરંતુ તેનું કાંઈપણ કાર્ય વ્યવહારિક રીતે પ્રસિદ્ધિમાં આવેલું જણાતું નથી ! સત્યશોધક સમાજે. આ સમાજના સ્થાપક તિરાવ ફુલેને જન્મ ઈ. સ. ૧૮૨૭ માં થયો હતો. દેશમાં ધર્મની વિવિધ જાતની ફેલાયેલી મતજાળ અને ધર્મના નામે પ્રજા ઉપર થતે જુલમ વિગેરે જોઈ તેમણે ઈ. સ. ૧૮૬૮ ૧ ગુજરાતના પંચમહાલ જીલામાં આ નામની એક સમાજ છે તે આર્યસમાજની શાખા છે. આ સમાજની નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૭ માં પુનામાં આ સમાજની સ્થાપના કરી ઠરાખ્યું છે કે પરમેશ્વર નિરાકાર છે, તેની ભકિતથીજ મિક્ષ મળે છે. તે અવાર લેતા નથી અને મૂર્તિપુજ નકામી છે. વેદ પુરાણાદિ સ્વાથી લોકો પોતાના સ્વાર્થ માટે બનાવ્યાં છે તેને માનવાં નહિ, પણ બુદ્ધિને સત્ય જણાય તેટલા ભાગ તેનો માન, અતિભેદ નકામે છે, કાઈ ઉંચ નીચ નથી, માટે દરેક સાથે ભાતૃભાવથી રહેવું અને અરસપરસ વિવાહ સંબધ કરવા. ધમક્રિયા પણ અરસપરસ હથેજ કરી લેવી. “ ધાર્મિક ગુલામગિરિ નામનું પુસ્તક તેમણે બનાવેલું છે અને એ સિવાય ધાર્મિક ક્રિયાની વિધિનું પુસ્તક સમાજે બહાર પાડયું છે. આ સમાજના અનુયાયીઓ મહારાષ્ટ્ર અને વરાડમાં છે. | દેવસમાજ, આ નામની એક સંસ્થા પંજાબમાં છે, અને લાહોરમાં તેનું મુખ્ય સ્થળ છે. તેનાં મૂળતત્વો બ્રહ્મોસમાજને લગભગ મળતાં છે. રામકૃષ્ણ મિશન, કલકત્તામાં પરમહંસ રામકૃષ્ણદેવ નામે એક યોગી થઈ ગયા. તેમનો જન્મ તા. ૨૦–૨–૧૮૩૩ માં કામાકર ગામમાં થયો હતો. તેમના શિષ્ય વર્ગે આ મિશનની સ્થાપના કરી છે. એ સ્વામિનું જીવન ચરિત્ર ઘણું ચમત્કારિક છે. દશ વર્ષની નાની ઉમરથી જ તેમનામાં ધર્માનુરાગનાં લક્ષણો પ્રકટયાં હતાં, અને કોઈ યોગી કે સંન્યાસીને જેતા તો તેઓ તેની પાસે જઈને બેસતા. તેઓ કંઈ ખાસ ધર્મ પાળતા નહોતા. ઠાઈ વખત કાળીનું ભજન કરતા, કોઈ વખત અલ્લાના જ૫ કરતા, કેાઈ વખત હનુમાનની પેઠે પુંજ ધારણ કરી રામ રામ કહેતા તો કઈ વખતે પીને વેશ ધારણ કરી ભરવની પુજા કરતા અને સર્વ ચીને ભગવતી સમજી નમસ્કાર કરતા. તેઓ કામ દામથી બિલકુલ વિરક્ત હતા. અને ભજન કરતાં કરતાં સમાવિષ્ટ થઈ જતા. કાઈને ઉપદેશ આપતા નહિ તેમ કઈ સભામાં હાજર પણ રહેતા નહિ. મતલબ કે કઈ પણ વતની પરવા રાખ્યા સિવાય રાત્રી દિવસ ઈશ્વર ભજનમાં જ નિમગ્ન રહેતા હતા. તેમા શિવકુલ લલા નહાતા, તોપણ કહેવાય છે તેના ભજન કરતા કરતા પ્રમતાવસ્થામાં અાવી જતા ત્યારે કઈ કઈ વખત ગંભીર ગુઢ અખ્યાત્મિક વાતો કરીને સર્વને અયબીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગર્ક કરી દેતા ! તેમની આવી ભક્તિ જોઈને ઘણા માણસે તેમને ગુરૂ તરીકે માનતા હતા. પરમહંસની તબીયતમાં એકાએક બિગાડ થવાથી તેમણે પોતાના ઉપદેશનું શિક્ષણ ફેલાવવા સારૂ પોતાના શિષ્યોમાંથી ર૦ બાહોશ કેળવાયલા ગૃહસ્થને દિક્ષા આપી હતી. તેમાં નરેન્દ્રનાથ બી. એ. મુખ્ય હતા. તેમણે ૨૩ વર્ષની ઉમ્મરે ગુરૂ પાસેથી સંન્યસ્ત દીક્ષા લેઇ વિવેકાનંદ નામ ધારણ કર્યું હતું. તે પછી થોડી મુદતમાં પરમહંસ સ્વધામ પધાર્યા. પછી તેમના ૨૦ શિખ્યોએ ધર્મચર્ચાને મુંડે ઉઠાવ્યો, તેમાં સ્વામિ વિવેકાનંદ મૂખ્ય અગ્રેસર હતા. તેમણે કલકત્તામાં બરાનગરની પાસે આલમબજારમાં એક એકાંત જગ્યાએ મઠ સ્થાપી ત્યાં નિરંતર ધર્મ સંબંધી ચર્ચા કરવાનું રાખ્યું. સ્વામિ વિવેકાનંદે આખા હિંદુ મુસાફરી કરી ઠેકઠેકાણે વ્યાખ્યાન આપી સારી કીર્તિ મેળવી હતી. અમેરિકામાં તેમણે જુદે જુદે ઠેકાણે ફરીને સુમારે એક હજાર ભાષણો આપ્યાં હતાં અને વેદાંત સોસાઈટી સ્થાપી લાખે લોકેને આર્ય ધર્મ પાળતા કર્યા હતા. આ મિશનને મુખ્ય ધર્મ સિદ્ધાંત એ છે કે “ જ્ઞાન દાન કરવામાં અધીરા થાવ નહિ. પ્રથમ જ્ઞાન સંપાદન કરે. ઈશ્વરના રૂપ તથા ગુણના વિતડાવાદમાં ન પડે. ઈશ્વરને ભજે. તેના મ્હોં આગળ તમારું હૃદય ખેલે એટલે દૈવી પ્રકાશ તમને પાવન કરશે. મતમતાંતરો અને દેવળ દહેરાંની ઝાઝી દરકાર ન કરો, એની કાંઈ કીસ્મત નથી. કીસ્મતી વસ્તુ તે મનુષ્યમાં સત્વનું તત્વ છે. જે પ્રમાણમાં તે મેળવી શકે તે પ્રમાણમાં તે સારે. પ્રથમ તે સંપાદન કરો. કોઈની ટીકા કરતા નહિ, કારણ દરેક મતમતાંતરે માં કાંઈક સારું તો હોય છેજ. ધર્મ એટલે ફક્ત શબ્દ, નામ અથવા ભિન્ન મતોનાં તડાં નથી પણ અધ્યાત્મિક સ્થિતિ સંપાદન કરવી તે છે એવું તમારા જીવન પરથી બતાવી આપે.” એ તેમના ઉપદેશનું મુખ્ય તત્વ છે. આર્ય ધર્મશાની આજ્ઞા પાળવી એ તેમને સિદ્ધાંત છે. આશરે ૨૦૦૦૦ માણસે આ સંપ્રદાયના અનુયાયી આ દેશમાં છે. કાશીમાં રામકૃષ્ણ સેવાશ્રમ અને પાઠશાળા આ સંપ્રદાયની છે. સ્વામિ રામતિર્થને વૈદિક મત. પંજાબમાં આવેલા ગુજરાનવાળા જીલ્લાના એક નાના ગામમાં એક અતિ ગરીબ બ્રાહ્મણને ત્યાં ઈ. સ. ૧૮૭૩ માં સ્વામિ રામતિર્થને જન્મ થયો હતો. તેમના પિતાનું નામ હિરાનંદ હતું. જન્મ પછી ત્રીજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ દિવસે તેમની માતા સવર્ગવાસ થયાં હતાં. નાનપણથી જ તેમને વિવાનો રાગ એટલે સુધી હતા કે રાતના બાર વાગ્યા સુધી તે વાંચતા અને તેલ સારૂ અન્ન પણ વેચી નાંખતા. ૨૦ મે વરસે એમ. એ. થયા ત અને ચાર વર્ષ પછી પ્રોફેસર થયા. સને ૧૮૯૮ ના અંત પછી એક વરસ અરણ્યમાં એકાંત જીવન ગાળી તૃષ્ણાનો ત્યાગ કરી ૨૬ મે વર્ષે સન્યાસી થયા. ઇરાનના સુફી મતવાળાઓની સાહિત્ય પ્રસાદીનું તેમણે ઉડું અધ્યયન કર્યું હતું. હિંદી, ઉરદુ અને પંજાબી કવિઓના કામોની માધુર્યતા અને રસ પણ તેમણે શેડો પીધો નહોતો. અમેરિકાના સે રેની સાથે ૪૦ મિલ પગે દોડવાની સરત તેઓ સહેલાઈથી જીત્યા હતા. અને ગંગાતરી, જન્મતરી તથા બદ્રિનારાયણનાં હીમથી ઢંકાયેલાં ગિરિશ્ચંગ ઉપર માત્ર એક ધાબળી અને સાધારણ વય સાથે પ્રવાસ કર્યો હતો. તેઓ કહેતા કે અનુભવ સિદ્ધ ધર્મ હું માનું છું. ટાકીયા ઈમ્પીરીઅલ યુનિવરસિટીના સંસ્કૃત અને તત્વ જ્ઞાનના આચાર્ય શ્રીયુત ડો. ટાકા કયુસુએ લખ્યું છે કે સ્વામિ રામતિ જેવો પુરૂષ જીંદગીમાં મેં જોયો નથી. તેમણે અમેરિકા, જાપાન, ઈંગ્લાંડ વિગેરે સ્થળે ભાગો આપી હિંદુધર્મની બાબતમાં ત્યાંના લોકોને વ્યાખ્યાનદ્વારે બોધ આપે હતો. જેને પરિણામે કેટલાક લોકે ત્યાં તેમના શિષ્યો થયા હતા. અમેરિકામાંથી હિંદુસ્તાન પાછા આવતાં ઈજીની મસીદમાં મુસલમાને સમક્ષ ફારસીમાં તેમણે ભાષણ આપ્યું હતું. તેહરી ગઢવાળની પાસે એક દિવસે ગંગામાં સ્નાન કરતાં પગ લપસી જવાથી તેમને દેહાંત થર્યો હતો. એમણે આપેલા અનુભવી ઉપદેશની હકીકતનાં પુસ્તક છપાવાં છે અને તે ઘણા લોકો ઉમંગથી વાંચે છે. એમણે ખાસ કોઈ મન સ્થાપવાનો પ્રયાસ કર્યો નથી. તો પણ તેમના તરફ પૂજય બુદ્ધિ રાખનારાઓએ હરિદ્વારથી દોઢ મિલ ઉપર રામઆશ્રમ નામનું એક વાંચનાલય ખલેલું છે અને ત્યાં તીર્થ યાત્રા કરતાં આવી ચઢતા સાધુ સંન્યાસી વિગેરેને ભેજન આપવાને પ્રબંધ કરેલ છે. શ્રેયસાધક આધકારી વર્ગ ગુજરાતના નાગર બ્રાહ્મણ શ્રીમાન નરસિંહાચાર્યે વિ. સ. ૧૯૩૮ માં વડોદરામાં આ ધાર્મિક સંસ્થાની સ્થાપના કરી હતી, જેમાં વિદ્વાન વર્ગના માણસો પણ દાખલ થયેલા છે. આ પથવાળા મૂર્તિપુજા અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ જાતિભેદ માને છે. ઇશ્વર અવતાર લે છે એમ સ્વિકારે છે. પ્રાણાયમાદિ યોગ શાસ્ત્ર ઉપર વધુ ભાવ રાખે છે, અને તેથી સિદ્ધિ મળવાનું પણ માને છે. જુના વિચારોને તે પુષ્ટિ આપે છે અને પુરાણોની હકીક્તાને અધ્યાત્મ રીતે ગોઠવી તે શ્રેય કરનાર છે એમ સિદ્ધ કરવા મથે છે. જઈ પહેરે છે. નવા વિચારે જેને સુધારે કહેવામાં આવે છે તેને તે સ્વિકારતા નથી, પણ તેના તેઓ સખત વિરોધી માલુમ પડે છે. તત્વજ્ઞાનને મુખ્ય ગણે છે. નરસિંહાચાર્યને ભગવાન કહેતા અને હાલમાં તેમના પુત્ર ઉપેન્દ્રને પણ ભગવાન કહે છે. નરસિંહ ચતુર્દશી તથા ગુરૂપુર્ણિમાને દિવસે મોટા સંમારંભ કરે છે; તે વખતે આ મતના તમામ માણસે એકજ જગ્યાએ એકઠા થઈ ધર્મક્રિયા કરે છે. આ વર્ગ તરફથી પ્રાતઃકાળ વિગેરે ૫-૬ માસિક બહાર પડે છે, તેમાં અમને વિચારવા યોગ્ય ધર્મજ્ઞાનને બોધ હોય છે. લગભગ ૨૦૦૦ માણસો આ વર્ગના અનુયાયી છે, અને તેમનામાં અરસપરસ ભ્રાતૃભાવ ઘણે સારે જણાય છે. ભક્તિથી મુક્તિ માને છે. પ્રિયત્ન ધર્મસભા. આ સભાના સ્થાપક લારખાનાના સારસ્વત બ્રાહ્મણ પ્રિયત્મને જન્મ વિ. સ. ૧૯૨૦ માં થયો હતો, તેમણે સંવત ૧૯૪૩ ના અરશામાં ઉપરના નામની એક ધર્મસભા સિંધમાં આવેલા શિકારપુરમાં સ્થાપન કરી તેમાં દાખલ થનારને માટે ૧૪ નિયમો ઠરાવ્યા છે (૧) રામનામનું સ્મરણ કરવું (૨) વિઘા ભણવી અને ભણાવવી (૩) દેશને સુધારવાનો પ્રયત્ન કરવો (૪) વિધિપૂર્વક શ્રાદ્ધ અને તૃપણ કરવાં (૫) માદક પદાર્થો અને માંસાદિ અશુદ્ધ પદાર્થોને ત્યાગ કરવો (૬) સત્ય બોલવું (૭) શ્રદ્ધાથી મૂર્તિપુજા કરવી (૮) બાળ વિવાહ ન કર (૮) વેદ અને પુરાણ વિગેરે હિંદુ શાસ્ત્રોનું માનવાં (૧૦) ચેરી વિગેરે ગ્રહિત કર્યો ન કરવાં (૧૧) વિધવાઓ પાસે બ્રહ્મચર્ય પળાવવું (૧૨) આપણા જેવું સુખ દુઃખ સર્વનું સમજવું (૧૩) સારી વાતોને પ્રચાર કરવા અને (૧૪) કઈ પણ કામ યુક્તિ અને સૃષ્ટિ વિરૂદ્ધ ન કરવું. એ તેમના ૧. પ્રાચીન સમયમાં પ્રસ્થાનત્રય (વેદ, ઉપનિષદ અને ગીતા) ઉપર ભાખ્ય કરનાર આચાર્ય ગણુતા. પરંતુ એ ત્રણમાંથી એક પણ ગ્રંથનું ભાષ્ય નહિ કર્યા છતાં પણ નરસિંહાચાર્યને આચાર્ય અને “ભગવાન” પણ ગણવામાં આવે છે! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૬૧ મુખ્ય નિયમ છે. હિંદુ માત્રને આ પંથમાં દાખલ થવાની છૂટ રાખેલી છે. આ ધર્મસભામાં દાખલ થનાર પાસે વરસ દિવસે અમુક ફી ઠરાવેલી છે અને ચૂંટણીનું ધોરણ રાખી સભાના મેમ્બરોમાંથી ૧૮ ગૃહસ્થને ચુંટી કાઢી તેમને ધર્મસભાના દરેક કાર્યની વ્યવસ્થા કરવાનું સેપવામાં અાવે છે. અને વરસમાં એક વખત ચુંટણું થાય છે. આ સભા તરફથી એક સ્કુલ, એક કન્યાશાળા, એક ગાશાળા, એક લાયબ્રેરી વિગેરે ચલાવવામાં આવે છે. આ સભામાં શિકારપુર અને તેની આજુ બાજુના જિલ્લાઓમાં મળી લગભગ ૨૦૦૦ માણસે દાખલ થયેલા છે. થીઓસોફીકલ એસાઈટી. ફશિઆમાં કોઈ અમીરી કુટુંબની એક બાળા મેડમ બ્લેટકીને સંસાર સંગે કેસસ તરફ રહેવાનું થતાં તેને કોઈ જ્ઞાનસ્થ મહાભાને સહવાસ સાતેક વરસ સુધી રહ્યો હતો. એટલે સમય તે ગુપ્ત થયેલી મનાતી હતી. પાછી આવ્યા પછી તેને અમેરિકા જવા આજ્ઞા થવાથી તે અમેરિકા ગઈ હતી. આ સમયે ત્યાં પ્રેતવાહનની વાત ધમધાકારે ચાલતી હતી. તે ી તપાસ માટે કરનલ આલકાટ નામે ગૃહસ્થ ગયો હતો. ત્યાં તેમની મેડમ ઑટસ્કી સાથે મુલાકાત થતાં તેણે કર્નલને સમજવું કે ખરી યોગ સિદ્ધિ આગળ આ વાત તદન નિમલ્ય છે. તેથી એ બંને જ મળી આત્મવિઘાની શોધ માટે ન્યુયોર્કમાં સને ૧૮૭૫ માં થી ગાશીકલ સોસાઈટી સ્થાપના કરી. વધુ તપાસ કરતાં તેમને માલુમ પડયું કે આર્યધર્મમાં આ વિશે જેટલું રહસ્ય છે, તેટલું બીજ કોઈ સ્થળે નથી, માટે તેમણે સને ૧૮૭૮ માં આર્યસમાજના સ્થાપક મહર્ષિ સ્વામી દયાનંદ સાથે પત્રવવ્યહાર શરૂ કર્યો. સ્વામિસ્ત્રીએ તેમને જવાબરૂપે લખેલા પત્રમાં આપેલા બધથી આનંદ પામી તા. ૨૨-૫-૧૮૭૮ ના રોજ સોસાઈટીની સભાના અધિવેશનમાં તેની પૂરેપ, અમેરિકા, વિગેરેની શાખાઓ માટે સ્વામિને આચાર્ય સંસ્થાપક અને સરદાર માનવા બાબતને ઠરાવ પસાર કર્યો હતો. પછી અખાત્મ વિવાની વિશેષ માહિતિ મેળવન, માટે તે બંને જણ પિતાની માલમિલકત તછ આ દેશમાં આવ્યાં અને સ્વામિત્રીની સાથે રહીને ધર્મના સત્ય સ્વરૂપનો લેકેને ઉપદેશ આપવાની ઇરછા પ્રદર્શિત કરી સાથે રહી ધર્મપ્રચાર કરવા માંડયો; પરંતુ અવતારવાદ અને મહાત્માને મેળાપ વિગેરે બાબતેમાં સ્વામીશ્રી તેમને મળતા ન થવાથી તેમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ મદ્રાસના અદિયારમાં સોસાઈટીનું મૂખ્ય સ્થળ રાખી અલગ રહીને ધર્મ પ્રચાર કરવા માંડે. (૧) સર્વને આત્મવત્ ગણી ભાનુભાવ રાખવો (૨) સર્વ ધર્મ એકજ પરમધર્મનાં રૂપાંતર હોવાથી મૂળ એક ધર્મ કેવો હશે તેના રૂપ વિશે વિચાર કરી સર્વમયતા ગ્રહણ કરવી અને (૩) બ્રહ્માંડમાં અયાત્મિક રહસ્ય શું છે ને પિંડમાં તેને કેટલે પ્રભાવ છે એને અભ્યાસ કરવો એટલી વાત કબુલ કરનાર ગમે તે ધર્મ કે આચાર પાળવા છતાં દાખલ થઈ શકશે એવું ઠરાવ્યું. કોઈ પણ ધર્મ, મતપંથ કે સુધારા વિગેરે ઉપર ભાવ કે દ્વેષ નહિ રાખતાં સત્ય માત્રને શોધતાં જે યોગ્ય હોય તે ગ્રહણ કરવા તત્પર રહેવું એજ આ સોસાઈટીના અનુયાયીઓનું કર્તવ્ય છે, તેથી સોસાઇટીના અનુયાયીઓ તમામ પ્રાચિન અર્વાચીન ધર્મ અને સાયન્સને સૂક્ષ્મ અભ્યાસ કરે છે. આર્ય ધર્મનીજ આ સોસાઈટી મહત્તા સ્વિકારે છે ખરી, પણ તેથી બીજા ધર્મનાં તો તદન ખોટાં છે એમ ગણતા નથી, અને તેને પણ યુક્તિ પ્રયુક્તિથી આર્યધર્મનાં તત્વો સાથે બંધ બેસાડી સર્વ ધર્મની એકતા અતાવવા પ્રયત્ન કરે છે. આ સંસાઈટીના પેટામાં એક ગુપ્ત મંડળ ( પૂર્વના તારાનું મંડળ ) છે અને તેઓ સાઈટીના અગ્રેસરેને હિમાલયમાં વસતા કુટહુની લાલસિંહ નામને મહાત્મા આવી મળી જાય છે અને ધર્મબોધ કરી જાય છે એવું માને છે ! ! કર્નલ આઉકેટ અને મેડમ બ્લેટસ્કીના સ્વર્ગવાસ પછી આ સોસાઈટીના પ્રેસિડેન્ટ તરીકે હાલમાં એક્ઝીબિસાંટ નામની એક વિદુષી ખાઈ કામ કરે છે. તા. ૫–૪–૧૮૯૫ ના દિવસે હિંદુ તથા પારસીઓ વિગેરે આશરે ૫૦ ગૃહસ્થાએ તેમની મુલાકાત મુંબાઈમાં લીધી હતી. તે વખતે જે પ્રશ્નોત્તર થયા હતા તે ઉપરથી આ સાઈટીના ધમ તો ઉપર સારો પ્રકાશ પડતો હોવાથી તેને સાર અત્રે આપીએ છીએ. વિચાર, ઉચ્ચાર અને આચાર ત્રણે શુદ્ધ રાખવા, સર્વ ધર્મોના સાધારણ મત જેવાજ થીઓસોફીના મત છે. બ્રહ્મવિદ્યા અને ગુટ્યવિવા આ દેશમાં પ્રાચિનકાળમાં હતી, તેનું જ પુનર્જીવન કરવાને સોસાઈટી ને પ્રયત્ન છે. સંસારિક વાતોથી અલિપ્ત રહેવાથી જ અધ્યાત્મિક ઉન્નતિ થઈ શકે છે. મુકત સ્થિતિ પ્રાપ્ત થાય નહિ ત્યાં સુધી જીવાત્માને સર્વ વિકારોનો અનુભવ લેવાની કરજ લેવાથી જુદી જુદી યોનીમાં. જમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩ લેવા પડે છે. સર્વ સસાર પુરૂષ તથા પ્રકૃતિના સાગથી ઉત્પન્ન થયા છે, અને તે અને અનાદિ છે. અત્ત જે પરબ્રહ્મ તે સાચું છે, પણ સંસારાત્પત્તિ માટે તેનેજ પુરૂષ પ્રકૃતિ એવું દ્વત્ત રૂ૫ પ્રાપ્ત થાય છે. વેદાંતમાં શ્રાદ વિધિ નથી, પરંતુ મૃત મનુષ્યનો જીવાત્મા પાછો જન્મ પામે ત્યાં સુધી કામલોકમાં સ્વર્ગ બંનેને લીધે રોકાઈ રહેલા હોય છે, તેને ત્યાંથી છૂટવા માટે શ્રાદથી ઘણી મદદ થાય છે ! માની અવનિને ગતિ, રંગ અને રૂપ હોવાથી તેમાં એક પ્રકારનું સામર્થ્ય પણ છે; પરંતુ મંત્ર પ્રયોગ એકાગ્રચિત અને જ્ઞાનપૂર્વક થતો ન હોવાથી મંત્રસિદ્ધિ થતી નથી! બીજના કલ્યાણ માટે તેને તેના દોષ દેખાડવાથી જે દુખ ઉત્પન્ન થાય તેમાં પાપ નથી, પરંતુ ન દેખાડવામાં પાપ છે. ધર્મશાસ્ત્રોમાં ( ઘણું કરીને પુરામાં ) રૂપકે કે વાર્તારૂપે કેટલીક જગ્યાએ વિચાર જણાવેલા છે, ત્યાં શબ્દાર્થ ભણુ નજર રાખવી નહિ, પરંતુ તેમાંનું સત્ય રહસ્ય જાણવા પ્રયત્ન કરવું જોઈએ. જેવા મનુષ્યના વિચાર તેવાં તેનાં કર્તવ્ય અને તેવું તેનું નસીબ બંધાય છે. માટે માણસ પોતે જ પોતાના નસીબને રચનાર છે. નસીબના ભરૂસે આળસુ થઈ બેસી રહેવું એ મૂર્ખતા છે. ઈશ્વર મનુષ્યાદિ દેહ ધારણ કરી જગતના કલ્યાણ માટે અવતાર લે છે અને મહાત્માઓ ગુપ્ત રીતે હાલ અસ્તિત્વ ભોગવે છે !! ” વિગેરે. આવી રીતે તેમને ધર્મ સિદ્ધાંત જતાં એકાદ બે વિવાદાસ્ત બાબતને બાજુએ રાખીએ તો આ મંડળીના ઉદેશ અને કાર્ય ઘણાં ઉત્તમ જણાય છે. પણ તેમના ગુપ્ત મંડળની હકીક્તથી તેમાં કોઈ કાંઈ જાતની શંકાને સ્થાન મળેલું છે. એ ગુપ્ત મંડળવાળા આ સોસાયટીના અગ્રેસરને મહાત્મા વારંવાર મળે છે એમ માને છે, એટલું જ નહિ પણ બુદ, કૃષ્ણ, ઈસુખ્રિસ્તિ, જાત, મિય, વિગેરે નામ તથા શરીર ધારણ કરનાર મહાત્મા મૂળ એકજ આત્મા જુદે જુદે રૂપે હતા, તે જ માત્મા આ સમયે મદ્રાસના એક થી માસાકીસ્ટ પેન્શનર નારાયણ સાયરને ત્યાં પુત્ર રૂપમાં જન્મ લીધો છે, તેનું હાલ નામ જ, કૃણમૂર્તિ છે. અને તે પોતાનું જગતને ઉપદેશ કરવાનું પર્વ મહાજન્મનું કર્તવ્ય કરનાર છે એમ માને છે. એક લેખકે તે તેના સર્વ પૂર્વ જન્મનું જ્ઞાન પણ લખી કાવ્યું છે. થીઓસોલો પિતાની માન્યતા તથા દિવ્ય શક્તિ ઉપરાંત તેમની આ અસાધારણુ માન્યતા માટે કચ્છ મરણ આપી શકયા નથી ! સદરહુ કૃષ્ણમૂર્તિને ગોકસાઈની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #169 -------------------------------------------------------------------------- ________________ વિશ્વવિદ્યાલયમાં ભણવા મુકી ગ્રેજ્યુએટ કરવાનો વિચાર એની બિસાંટન થવાથી તેણે ઈ. સ. ૧૯૧૧ માં તેના બાપને સમજાવી તેને ઇલાડ લઇ ગઈ હતી; પણ લેટબીડર સિવાય બીજા કોઈને તે સોંપાય એમ ન હોવાથી પાછા હિંદુસ્તાન લાવી ફરીથી લેટબીડર સાથે ઈંગ્લાંડ મોકલ્યો હતો. આ ગુપ્ત મંડળની માન્યતાની બાબતમાં સોસાઈટીના અનુયાયીઓમાં મતભેદ ઉત્પન્ન થતાં ઘણી ચકચાર ચાલી હતી, એટલું જ નહિ પણ કૃણ મૂર્તિના બાપે પણ પિતાને છોકરો બજે લેવા સારૂ મદ્રાસની હાઈ કોર્ટમાં એની બિસાંટ ઉપર દાવો કર્યો હતો. તા. ૧૫ મી એપ્રીલ સને ૧૯૧૩ ના દિવસે “ છોકરો તેના બાપને સંપ અને લેટબીડર ઘણે અનિતિમાન પુરૂષ છે” વિગેરે મતલબને કેસનો ચુકાદો થયે હતો. આથી આ સોસાયટી તરફ જનસમાજનું વલણ અને માન કંઈક અંશે કમી થવા પામ્યાં હતાં. સદરહુ કૃષ્ણમૂર્તિએ વિદ્યાર્થી અવસ્થામાં જ મહાત્માઓની પ્રેરણાથી “એટ ધી ફીટ. ઓફ માસ્ટર્સ નામનું પુસ્તક લખેલું છે અને એની સિટ પણ પોતે પૂર્વ જન્મમાં હિંદવાની હતી એમ જણાવે છે!! | ગુપ્ત મંડળની માનતા ઉપરથી ઉહાપોહ થયા પછી પ્રમુખ એની બિસાંટે ખુલાસો કર્યો હતો કે, ગુપ્ત મંડળની માન્યતા સોસાઇટીના તમામ અનુયાયીઓએ સ્વિીકારવી એવું કાંઈ બંધન નથી” તેથી શાંતિ થઈ ગઈ. આ સોસાઈટી તરફથી ઘણા ગ્રંથ બહાર પડ્યા છે. અને તે સર્વ જ્ઞાનના ભંડાર રૂપ તથા વિચારકો માટે ધર્મ રહસ્યને માગ બતાવનાર છે. આ સંસાઈટીમાં દાખલ થનારને ગમે તે ધર્મ કે મત પંથ પાળવાની છૂટ હોવાથી આ મતના હિંદમાંજ ૨૫૦૦૦ સુમારે માણસો છે. અને ૧૫૦ થી વધુ શાખાઓ છે. યુરોપ, અમેરિકા, જાપાન, વિગેરે દેશમાં પણ તેની શાખાઓ છે. કેળવણી ઉપર ઘણે ભાવ રાખે છે અને કેટલીક કોલેજો અને હાઈસ્કુલો ચલાવે છે. કાશીમાં જે હિંદુ વિશ્વવિદ્યાલય સ્થાપન થઈ છે તે પણ આ સોસાયટીના પ્રમુખ એની બિસાંટના ઉપદેશ અને મહેનતનું જ ફળ છે. આનદ સભા.. આ નામની એક સભા બીજનેર જીલ્લાના ધામપુર ગામમાં છે. અને કાપી, પુખરાયા, કાનપુર, વિગેરે ગામમાં તેની શાખાઓ છે. તેને સ્થાપક જામનગરને બ્રાહ્મણ જેણે સાધુ થઈ મુકતાશ્રમીની આનંદShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૬૫ દેવ નામ રાખેલ છે, તે છે. આ સલાનો સિદ્ધાંત એ છે કે સભાના પ્રત્યેક મેમ્બરે દરરોજ એકાંતમાં બેસીને સર્વના આત્મા અંતર્યામી આનંદ દેવને પિતાનાથી અભિન્ન છે. દેહમંદિરમાં સર્વ તિર્થ છે. અને આનંદદેવ રચિત રામાયણું, આનંદ વિલાસ વિગેરે પુસ્તકેનું પઠન પાઠન કરવું! મનને શુદ્ધ રાખવું, રામચંદ્રની ભક્તિ કરવી, ગાયોની રક્ષા કરવી અને નિશાવાળી ચા તથા નાચ તમાસાથી દુર રહેવું. પુત્રીનું ૧૪ મે અને પુત્રનું ૨૦ મે વર્ષે લગ્ન કરવું. દર અઠવાડિયે અને દર માસે સભા ભરીને કુરીતિના નિવારણ, હુન્નર કળાની વૃદ્ધિ અર્થ અને પ્રેમના પ્રચાર માટે વિચારો કરવા. સભામાં દરેકે એક એક મુઠી અન્ન લઈને જવું અને તે એકત્ર કરી તેમાંથી સાપુ સતાને જમાડવા. દરેક મેમ્બરે પિતાની પેદાશમાંથી દર રૂપિએ અડધે આનો સભાને આપો અને શુભ અશુભ પ્રસંગે ખર્ચ ન કરતાં નાણાં સભાને આપવાં સભાએ નાણામાંથી જાનંદદેવ રચિત પુસ્તક ખરીદી લકામાં વહેચવાં. કોમેશન. આ નામનો એક સંપ્રદાય હસ્તિમાં છે. અને તેમાં દુનિયાના તમામ ભાગના સારા સારા શ્રીમત, અમીર ઉમરા, રાજા મહારાજાઓ, અને વિચાર વિદ્યા છે, એમ કહેવાય છે. આ સંપ્રદાયની તમામ પ્રવૃત્તિઓ ગુપ્ત રાખવામાં આવે છે. તેથી અજવાળામાં આવેલ નથી. કહે છે કે આ સંપ્રદાયમાં દાખલ થવા ઈચછનારને આ સંપ્રદાયના બે અનુયાયીઓ “ આ માણસ આ સંપ્રદાયમાં દાખલ થવા લાયક છે અને તેને દાખલ કરવામાં આવશે તો તે સંપ્રદાયના નિયમ પ્રમાણે બરાબર ચાલશે એટલું જ નહિ પણ તેની કંઈ પણ હકીક્ત જાહેરમાં જણાવશે નહિ એવી અમને સંપૂર્ણ ખાત્રી છે. ” આવી મતલબનું સરટીફીકેટ આપે તોજ દાખલ કરવામાં આવે છે, અને સંપ્રદાયની હકીકત પ્રકાશમાં નહિ લાવવા બાબત તેને સખત કસમ લેવા પડે છે. આ સમદાય કયારે અને કેવા સમય સંજોગોમાં ઉલ્લખ્યો અને તેને મૂળ સ્થાપક કોણ હશે તે પણ જાણવામાં આવ્યું નથી, પણ ઈ. સ. ના ૧૬ મા સૈકામાં યુરોપમાંથી તે ઉદ્ભવેલો છે. આમ અનુમાન થાય છે. અને શત એટલી હકીકત બહાર આવેલી છે કે આ સંપ્રદાય વાળાઆ વાપસ વાપસમાં ભાનુભાવથી રહેવું અને એક બીજાને સુખ ખમાં પણ મદદગાર થવું એજ તેના મૂખ્ય સિદ્ધાંત છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર द्रष्ट्रारूपे व्याकरो त्सत्यान्ते प्रजापतिः । अश्रद्वामनृतेदधाच्चद्धा. सत्ये प्रजापतिः ॥ (યજુ. ૧૯-૭૭). • “ સર્વ જગતના કર્તા પ્રજાપતિ ઉપદેશ કરે છે કે સર્વ મનુષ્યોએ સર્વ બાબતમાં અને સર્વ કાળમાં સત્યમાંજ પ્રિતિ કરવી જોઈએ, અસત્યમાં કદી પણ નહિ.” આ ઈતિહાસ અત્રે પુરો થાય છે, હવે ઉપસંહારમાં શું લખવું? ધમ ની બાબત જ ગહન, વિવાદ ગ્રસ્ત અને ઋણ હોવાથી તે બાબતમાં અમુક અભિપ્રાય જણાવવો એ નામે છે. માટે જ અખા ભકતે કહ્યું છે કે અખા એ અંધારે કુ, ઝઘડો ભાગી કેઈ ન મૂએ” તોપણ આ ઇતિહાસ ઉપરથી એટલું તો ફલિત થાય છે કે દેશકાળ,. લોક સ્થિતિ, અને સમય સંજોગાનુસારે થયેલા ફેરફારો-રૂપાંતરે–બાદ કરીએ તો પૃવિ ઉપર ચાલતા સર્વ ધર્મનાં મૂળત ઘણે ભાગે એકજ –વેદને મળતાંજ-માલુમ પડે છે; અર્થાત્ સર્વ ધર્મનું મૂળ વેદજ જણાય છે. તેની પવિત્ર આજ્ઞાઓને ભંગ થવાથી જ વેદના (અધોગતિ) ૧. ડો. વેલેંટાઈન લખે છે કે સંરક્ત ભાષાજ સર્વ ભાષાઓની માતા છે; કેઝલ લખે છે કે સંસકત જેવી પૂર્ણ ભાષા પશ્વિમાં કોઈ નથી, ડબલ્યુ. સી. ટેલર લખે છે કે યુરોપની તમામ ભાષાઓ સંસ્કૃતમાંથી જ નીકળી છે અને તેની બરોબરી કરે તેવી કોઈ ભાષા નથી. સર્વોત્તમ સંસ્કૃત ભાષામાં ફક્ત વેદ એકલેજ ધર્મગ્રંથ છે. આ અને એવાં બીજા અનેક કારણેથી વિદ્વાનોએ સિદ્ધ કર્યું છે કે વેદ ધર્મ ઉપરથી ખાડીયન ધર્મ અને તેના આધારે આસિરિઆને ધર્મ થયો. જે મિથ અને ડે. સાયન્સના જણાવ્યા પ્રમાણે આસિરિઆના ધર્મના આધારે યહુદી ધર્મ પુસ્તક કેબાલા અને બાલા ઉપરથી બાઈબલ બન્યું છે. મહાત્મા ઈસુએ ભારતમાંથી જ ધર્મ શિક્ષણ મેળવી ક્રિશ્ચિયન ધર્મ સ્થાપે હતા અને ક્રિશ્ચિયન ધર્મનું જ્ઞાન મેળવી હજરત મહમદ પેગમ્બરે મુસલમાન ધર્મને પાયો નાંખ્યો હતો, તેમનું રા ર્ાદ સ્જિીદ્દ એ સુત્રજ આર્ય ધર્મના #ો ત્રશ્રેનેજ અનુવાદ છે. રૂદના પહેલા મંત્રના આધારે જરસ્ત ધર્મ સ્થા હતું, અને જેન, બદ્ધ, વિગેરે તો વેદ ધર્મનાં સમયાનુસાર રૂપાંતર છે. ભારતમાં ચાલતા હિંદુ ધર્મના તમામ સંપ્રદાય અને મતપણે તે વેદની સાખારૂપજ છે. ધીમેશને પણ ગુંઠણુએ પડી અગ્નિની સ્તુતિ કરે છે. મતલબ કે સર્વ ધર્મનું મૂળ વેદધર્મજ છે એમાં હવે શંકાનું સન્માન રહ્યું જ નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ થઇ છે, એટલું તો કહેવું પડે છે. અમે તે “વિવિધ વાની રજુ કરી, વાંચક સમક્ષ; તેથી ભાગી જન નીજ ભાવતું, ભાવે કર ભક્ષ” એ તો નક્કી જ છે. पतुसन्त परीक्यान्यतर भद्रजन्तै मूढः पर प्रत्यय नेय बुद्धिः એ કવિ શિરોમણિ કાળીદાસ પંડિતની ઉક્તિ લક્ષમાં લઇ સત્યાસત્યની પરીક્ષા કરી સત્યને વિકાર અને અસત્યનો પરિત્યાગ કરનારને ધન્ય છે, ગ્રાહક શક્તિની તેમાં જ પરીક્ષા છે. સર્વમાન્ય, સર્વ પૂજય સત્ય તો એકજ દેવું જોઈએ, અને છે. તેને કાળ કે સ્થાન કાંઈ અસર કરી શકતું નથી. ત્રણે કાળમાં અને સર્વ સ્થળે તે એક જ રૂપે રોકે છે. તેને કોઈ સમ નથી અને વિષમ પણ નથી. તેમ તેને શરમ કે સિફારસની પણ જરૂર પડતી નથી. સત્ય પોતેજ એવું છે કે તે આપોઆપ સૂર્ય પ્રકાશવ સ્પષ્ટ દેખાઈ આવે છે. તેને જ ગ્રહણુ કરી શકાય તા જેટલો વિરોધ ભાવ છે તે નાશ પામે. સત્યને જ્યાં હોય ત્યાંથી અને જેવું કય તેવું ગ્રહણ કરવું એજ બુદ્ધિમાનનું કામ છે. પરમકૃપાળુ પરમાત્મા! અમારા દેશબંધુઓના હદયમાં સત્યાસત્યની પરીક્ષા કરવાની બુદ્ધિ જાગૃત કરે, એવી ને દયાળુ પ્રભુ પ્રત્યે અંતઃરણપૂર્વક વિનતિ કરી આ ઉપસંહાર પૂર્ણ કરતાં ભૂલચૂકની મારી ઈચ્છું છું. ઈલ્યો, ૧. આ દેશનું નઈને યુરોપિયનોએ (૧) અન્નફળ શાને અવાર, ૨) અપવાસ અને (0) અજિદાહ એ ત્રણ બાબત લીધી છે. આનું નામ વિમાનપણ સારા વિચાર કર્યા વગર પૂપિયાના શીકલની (૫હેરવેશની) વાર નક્ક જવામાં આ વિના લોબ બહાદુર છે, પણ અશ્વની નક્ક કરવામાં નહિ ! આપનું અનુકરતે ઉન્નતિને બદલે અવનતિ કરનાર છે, તેને પણ કોઈ વિચાર કરતું નથી ? ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ( ચશોહિ. alchbllo Pહ છે? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com